Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૭-૯-ર૦ર૦,રવિવાર
અધિક આસો સુદ-૧૧,
કમલા એકાદશી (સાકર),
ભદ્રા-૭-ર૦થી ૧૯-૪૭,
શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ, રવિયોગ ર૦-પ૦થી, સૂર્યોદય રવિયોગ-ર૦-પ૦ સુધી,
સૂર્ય-કન્યા
ચંદ્ર-મકર
મંગળ-મેષ
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-
કેતુ-
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૮
સૂર્યાસ્ત-૬-૩૭
જૈન નવકારશી-૭-ર૬
ચંદ્ર રાશિ-મકર (ખ.જ.)
નક્ષત્ર-શ્રવણ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧૪ થી ૧૩-૦ર સુધી
૮-૦૮થી ચલ-લાભ-અમૃત-૧ર-૩૮ સુધી, ૧૪-૦૭થી શુભ-૧પ-૩૭ સુધી, ૧૮-૩૭થી શુભ-અમૃત-ચલ-ર૩-૦૮ સુધી,
શુભ હોરા
૭-૩૮થી ૧૦-૩૮ સુધી, ૧૧-૩૮થી ૧ર-૩૮ સુધી, ૧૪-૩૭થી ૧૭-૩૭ સુધી, ૧૮-૩૭થી ૧૯-૩૭ સુધી
બ્રહ્માંડના સિતારા
ભોળા કે લાચાર કે પછી લોભી લોકોને છેતરવા માટે ઘણી બધી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે અને લાચાર અને લોભી લોકો કે ભોળા લોકો છેતરાય છે કોઇ ગંજીપત્તાના પાના અથવા તેનું નવું નામ ટેરોકર્ડા-અથવા કાચનો ગોળો એક બેક દાણા નાખવા ઓટા પદ્ધતિ -હસ્તરેખા કે પડછાયા ઉપરથી પણ જોવામાં આવે છે તેવી રીતે પોતે કોઇ ઉપાસક હોય માતાજીના નામે જયોતિષ જે ધંધો કરે છે અને લોકોને છેતરે છે તો કોઇ ચા-કોફી પીતા પીતા ભવિષ્ય જોવાનો ઢોંગ કરે છે. ખરેખર જો ભવિષ્ય વિશે જાણવું હોય તો તમારે તમારી જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ અને તેની સાથે જે તે સમયની પ્રશ્નકુંડલી બનાવીને જાણકારી માટે પ્રયત્નો કરીને સફળતા મેળવવી.