Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.ર૬-૧-ર૦રર બુધવાર
પોષવદ-૯
પ્રજાસત્તાક -ગણતંત્ર દિન
વિંછૂડો પ્રારંભ ર૭-૧ર
વ્‍યતિપાત મહાપાત
રપ-રપ થી ૩૦-૪૧
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-તુલા
મંગળ-ધન
બુધ-મકર
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-ર૯,
સૂર્યાસ્‍ત-૬-ર૯
જૈન નવકારશી- ૮-૧૭
ચંદ્ર રાશિ-તુલા -(ર.ત.)
ર૭-૧ર થી વૃヘકિ (ન.ય.)
નક્ષત્ર-સ્‍વાતિ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૯ થી લાભ-અમૃત-૧૦-૧૪ સુધી, ૧૧-૩૭ થી શુભ ૧ર-પ૯ સુધી
૧પ-૪પ થી ચલ-લાભ-૧૮-૩૦ સુધી, ર૦-૦૮ થી શુભ-અમૃત-ચલ
ર૪-પ૯ સુધી
શુભ હોરા
૭-ર૯ થી ૯-૧૯ સુધી,
૧૦-૧૪ થી ૧૧-૦૯ સુધી,
૧ર-પ૯ થી ૧પ-૪પ સુધી
૧૬-૪૦ થી ૧૭-૩પ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં જો વૃヘકિ લગ્ન હોય અને જન્‍મના ચંદ્રથી ગુરૂ કેન્‍દ્રમાં અથવા કુંભ રાશિમાં હોય અને શનિ - સિંહ રાશિમાં દશમે હોય ગુરૂની દૃષ્‍ટિ દશમા સ્‍થાનમાં ઉપર હોય અને દશમાં સ્‍થાનમાં શનિ અથવા સૂર્ય હોય તો રાજયોગ બને છે. રાજકારણમાં ખૂબ સારી સફળતા અપાવે છે. જન્‍મકુંડલીમાં ચંદ્રથી અને લગ્નથી ગુરૂ કેન્‍દ્રમાં હોય એક હજાર દોષોનો નાસ કરે છે. અને દેશ અને વિશ્વમાં સારી નામના પ્રતિષ્‍ઠા અપાવે છે. આત્‍મ વિશ્વાસ ખુબ જ સારો રહે છે અને વાણી ઉપર પ્રભુત્‍વ પણ ખુબ જ સારૂ રહે છે નેવી ટેકનોલોજી તરફ લગાવ રહે છે અને પોતાનું ધાર્યુ કરવાની ઇચ્‍છા પ્રબળ રાખે છે. સફળતા માટે રોજ સૂર્ય નમસ્‍કાર કરવા.