Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.ર૩-જુલાઇ - ર૦ર૧ શુક્રવાર
અષાઢ સુદ-૧૪
જૈન ચૌમસ્ય ચૌદશ
વ્રતની પૂનમ
કોકિલા વ્રત આરંભ
ભારતીય શ્રાવણ મહિનો શરૂ
'ગુરૂ પૂણિમા' - શિવશમનોત્સવ

આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-ધન
મંગળ-સિંહ
બુધ-મિથુન
ગુરૂ-કુંભ
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૧૩,
સૂર્યાસ્ત-૭-૩૦
જૈન નવકારશી- ૭-૦૪
ચંદ્ર રાશિ- ધન (ભ.ફ.ધ.ઢ),
૧૯-પ૭ થી મકર (ખ.જ)
નક્ષત્ર - પૂર્વાવાઢ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧૩-ર૭ સુધી ૧૩-ર૦
૬-૧૬ થી ચલ-લાભ-અમૃત
૧૧-૧૪ સુધી, ૧ર-પ૩ થી શુભ-૧૪-૩૩ સુધી, ૧૭-પ૧ થી
ચલ ૧૯-૩૦ સુધી લાભ રર-૧ર થી
ર૩-૩૩ સધીુધી
શુભ હોરા
૬-૧૬ થી ૯-૩પ સુધી, ૧૦-૪૧ થી ૧૧-૪૭ સુધી, ૧૩-પ૯ થી ૧૭-૧૮ સુધી, ૧૮-ર૪ થી ૧૯-૩૦ સુધી
બ્રહ્માંડના સિતારા
આજે વ્રતની પૂનમ સવારે ૧૦-૪૯ થી શરૂ થશે, અષાઢ પૂર્ણિમા આજે ગણી શકાશે. આજે ગુરૂ પુર્ણિમા ઉજવાશે. ભકતો -શ્રધ્ધાળુઓ પોતાના ગુરૂદેવ અને માતાજીના દર્શને જશે પોતે જેને પોતાના ગુરૂ માનેલા હોય તેઓના આર્શિવાદ લેશે. આજના દિવસ ધાર્મિક રીતે દાન -પુન માટે પણ સારો કહેવાય. મંત્ર જાપ શરૂ કરવા માટે પણ આજનો દિવસ ઉત્તમ રહેશે. ભગવાન સત્યનારાયણની કથા ઘરની વ્યકિત પોતે પણ કરી શકે ઘણા લોકો દર પૂનમે સત્યનારાયણની કથા કરતા હોય છે. જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવી અને કુળદેવીના આર્શિવાદ લેવા પોતાના મા-બાપને પ્રથમ પગે લાગવું. ગુરૂદેવને રોજ પ્રણામ કરવા.