Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્‍વીસન-ર૦૧૮
તા.૨૨-૯-ર૦૧૮ શનિવાર
ભાદરવા સુદ-૧૩,શનિ પ્રદોષ, સ્‍થિર યોગ ૧૯-૩૦થી ,
રવિયોગ -૧૯-૩૦થી, પંચક
આજના ગ્રહો
સૂર્ય-કન્‍યા
ચંદ્ર-કુંભ
મંગળ-મકર
બુધ-કન્‍યા
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૬-૩૭, સૂર્યાસ્‍ત-૬-૪૨,
જૈન નવકારશી-૭-રપ
ચંદ્ર રાશિ- કુંભ (ગ,સ)
નક્ષત્ર-ઘનિષ્‍ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૦૮થી શુભ-૯-૩૮ સુધી,
૧ર-૪૦ થી ચલ-લાભ-અમૃત-
૧૭-૧ર સુધી, ૧૮-૪૩ થી
લાભ-ર૦-૧ર સુધી,
શુભ હોરા
૭-૩૭ થી ૮-૩૮ સુધી, ૧૦-૩૯થી ૧૩-૪૦ સુધી, ૧૪-૪૧ થી ૧પ-૪૧ સુધી, ૧૭-૪ર થી ર૦-૪૮ સુધી,
- બ્રહ્માંડના સિતારા : -
જન્‍મકુંડલીમાં જો ગુરૂ ચંદ્ર કે ગુરૂ શનિ એક રાશિમાં હોય તો આવી વ્‍યકિતઓ ખૂબજ મહત્‍વકાક્ષા ધરાવતી હોય છે જેને લઇને જીવનમાં અશાંતિ ઉભી થાય છે. જો ગુરૂ ચંદ્ર કેન્‍દ્ર સ્‍થાનમાં હોય તો લગ્ન પછી ભાગ્‍યોદય થાય છે. દશમાં સ્‍થાનમાં શનિ-ચંદ્ર વ્‍યકિતને વિદેશ તરફ ખેંચી જાય છે. વૃヘકિ લગ્નમાં સાતમે શુક્ર લગ્ન જીવનમાં અનુકુળતાઓ ઉભી કરે છે. લગ્નેશ જો લાભ સ્‍થાનમાં હોય તો દેખાવ સારો હોય છે. જન્‍મકુંડલીમાં બારમે રાહુ પણ વિદેશથી લાભ અપાવે છે. જોકે તે કંઇ રાશિમાં છે તે પણ મહત્‍વનું છે. જન્‍મકુંડલીમાં જો પાંચમા સ્‍થાનનો માલીક દશમા સ્‍થાનમાં કે નવમા સ્‍થાનમાં હોય અથવા લાભ સ્‍થાનમાં હોય રાજયોગ બનાવે છે. રોજ ર્સૂ નમસ્‍કાર કરવા.