Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.રર/૩/ર૦૧૮- ગુરૂવાર
ચૈત્ર સુદ-પ,
કલ્પદિ, શ્રી પંચમી, નૂતન વર્ષ આરંભ ચૈત્ર મહિનો શરૂ શકે ૧૯૪૦, રવિયોગ ૧૮-૦પ થી બુધ વકી થશે ર૯-૪૮
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-વૃષભ
મંગળ-ધન
બુધ-મીન
ગુરૂ-તુલા
શુક્ર-મીન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૧
સૂર્યાસ્ત-૬-પ૬,
જૈન નવકારશી-૭-૩૯
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-કૃતિકા
માંગલીક કાર્યોનો શુભ સમય
૬-પ૧ થી શુભ-૮-ર૧ સુધી,
૧૧-ર૩ થી ચલ-લાભ-અમૃત-
૧પ-પ૬ સુધી, ૧૭-ર૬ થી શુભ-અમૃત-ચલ-ર૧-પપ સુધી,
શુભ હોરા
૬-પ૧ થી ૭-પર સુધી,
૯-પર થી ૧ર-પ૪ સુધી,
૧૩-પ૪ થી ૧૪-પપ સુધી,
૧૬-પ૬ થી ૧૯-પ૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
પરિવારની પ્રગતિ માટે પરિવારના દરેક સભ્યોના વિચારો એક સરખા હોવા જરૂરી રહે છે. જાહેર સંસ્થા કે પેઢીમાં પણ જો અધિકારી અને કર્મચારીઓના વિચારો ન મલતા હોય તો પ્રગતિમાં અવરોધો રહે છે. જેથી નોકરી કે ભાગીદારી ધંધામાં પણ આ બાબતને ધ્યાનમાં લેવી જોઇએ. કદાચ કોઇ નોકરીમાં વ્યકિતને અનુકુળતા ન હોય તો નોકરી બદલી શકાય છે પણ લગ્ન જેની સાથે થયા છે તેમાં બદલાય કરવો મુશ્કેલ કહી શકાય. લગ્નજીવનમાં પરિવારના દરેક સભ્યોની અસર થતી હોય છે. જો ઘરની કોઇ એક વ્યકિત પણ સમાજદાર હોય તો પરિવારમાં સુખ-સંપતિમાં વધારો થતો રહે છે.