Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.ર૦-૬-ર૦ર૧ રવિવાર
જેઠસુદ-૧૦
ગંગા દશહરા પૂર્ણ
ગંગા પૂજન
રામેશ્વર પ્રતિષ્ઠા દિન
રવિયોગ ૧૮-પ૦ સુધી
ગુરૂ વક્રી ૧૯-૪૩
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-કન્યા
મંગળ-કર્ક
બુધ-વૃષભ
ગુરૂ-કુંભ
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર

સૂર્યોદય-૬-૦પ,
સૂર્યાસ્ત-૭-૩૧,
જૈન નવકારશી- ૬-પ૩
ચંદ્ર રાશિ-કન્યા (પ.ઠ.ણ)
૭-૪૦ થી તુલા (ર.ત)
નક્ષત્ર- ચિત્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-રર થી અભિજીત-૧૩-૧પ સુધી ૭-૪૬ થી ચલ-લાભ-અમૃત
૧ર-૪૯ સુધી, ૧૪-ર૯ થી શુભ-૧૬-૧૦ સુધી ૧૯-૩ર શુભ-અમૃત-ચલ ર૩-૩૦ સુધી
શુભ હોરા
૭-૧ર થી ૧૦-૩૪ સુધી, ૧૧-૪૧ થી ૧ર-૪૯ સુધી, ૧પ-૦૩થી ૧૮-રપ સુધી, ૧૯-૩ર થી ર૦-રપ સુધી
બ્રહ્માંડના સીતારા
કન્યા લગ્ન હોય અથવા મિથુન લગ્ન હોય અને તેનો માલીક જો રાહુ સાથે અથવા તો કેતુ સાથે હોય તો અને જો લાભ સ્થાનનો માલીક બારમે હોય તો ખુબ જ ચાલાક હોય છે. પણ તેને નસીબ સાથ નથી દેતા આવી વ્યકિતને લઇને પરિવારમાં અશાંતિ રહે છે. આવી વ્યકિત ખુબ જ પોતાની તબીયતનું ધ્યાન રાખે છે અને ખાવાનો ખૂબ જ શોખ હોય છે. ઘરમાં પૈસા હોય કે ન હોય પણ તેની જરૂરીયાત પુરી કરવી પડે છે. નહીંતર ઘરમાં અશાંતિ ઉભી કરે છે. અહી જો સાતમા સ્થાનમાં સૂર્ય કે મંગળ હોય તો જકકી જીદદી વર્તન હોય છે. લગ્ન ભવનમાં તનાવ રહે છે. અથવા એકથી વધુ લગ્ન થઇ શકે છે. રોજ સૂર્ય નમસ્કાર કરવા અને સ્વભાવમાં પરિવર્તન કરવુ જરૂરી રહે.
સોમવારનું પંચાંગ
તા.ર૧-૬-ર૦ર૧ સોમવાર
જેઠ સુદ-૧૧
વિ. વિજયા એકાદશી (કેરી)
ભીમ અગિયારસ
ગાયત્રી જયંતિ - રૂક્ષ્મણી વિવાહ
જૈનો આવતી કાલથી
કેરીનો ત્યાગ કરશે
સૂર્યોદય ૬-૦પથી સૂર્યાસ્ત ૭-૩૧
જૈન નવકારશી ૬-પ૩
ચંદ્ર રાશિ તુલા (ર.ત.)
નક્ષત્ર સ્વાતિ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-રર થી અભિજીત ૧૩-૧૬ સુધી
૬-૦પ થી અમૃત ૭-૪૬ સુધી
૯-ર૭ થી શુભ ૧૧-૦૮ સુધી
૧૪-૩૦ થી ચલ-લાભ-અમૃત-ચલ-ર૦-પર સુધી
શુભ હોરા
૬-૦પ થી ૭-૧ર સુધી ૮-ર૦ થી ૯-ર૭ સુધી ૧૧-૪૧ થી ૧પ-૦૩ સુધી ૧૬-૧૧ થી ૧૭-૧૮ સુધી
બ્રહ્માંડના સીતારા
ધન સ્થાનનો માલીક જો છઠ્ઠે - આઠમે કે બારમે હોય તો આવી વ્યકિતઓએ પોતાના સ્વભાવમાં ખુબ જ ફેરફારો કરવા જોઇએ અને મહત્વકાંક્ષાઓને કાબુમાં રાખવી જોઇએ તેની સાથે મેદવૃધ્ધિ ન થાય, તેની કાળજી લેવાની સલાહ છે. અહીં જન્મકું