Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્‍વીસન-ર૦૧૯
તા.૧૮-૯-ર૦૧૯, બુધવાર ભાદરવા વદ-૪
ચોથનું શ્રાદ્ધ-ભરણીનું
શ્રાદ્ધ, શનિ માર્ગ,
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-મેષ
મંગળ-સિંહ
બુધ-કન્‍યા
ગુરૂ-વૃヘકિ
શુક્ર-કન્‍યા
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૬-૩પ
સૂર્યાસ્‍ત-૬-૪૭,
જૈન નવકારશી-૭-૨૩
ચંદ્રરાશિ-મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-અશ્વિની
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩૬થી લાભ-અમૃત-૯-૩૮ સુધી, ૧૧-૧૦થી શુભ-૧ર-૪૧ સુધી, ૧પ-૪૪ થી ચલ-લાભ-૧૮-૪૭ સુધી, ર૦-૧૬થી શુભ-અમૃત-ચલ-૦-૪૧ સુધી,
શુભ હોરા
૬-૩૬થી ૮-૩૮ સુધી,
૯-૩૮થી ૧૦-૩૯ સુધી,
૧ર-૪૧ થી ૧પ-૪૪ સુધી,
૧૬-૪પ થી ૧૭-૪૬ સુધી,
જ્જ બ્રહ્માંડના સિતારા : -
કયારેક જીવનમાં એવું બને છે કે જન્‍મના ગ્રહો ખૂબજ સારા હોય છે. પોતાની રીતે આર્થિક સ્‍થિતિ સારી ઉભી કરેલ હોય, પોતાના ઘરના મકાન પણ હોય છે. સારો ધંધો પણ ચાલતો હોય છે, પણ કયારેક ખબર પડે કે આ પાર્ટી ઉપર કરોડોનું દેણું થઇ ગયું છે અને પાર્ટી દેણામાં આવી ગઇ છે. મિલકત ઉપર કર્જ લીધેલુ હોય છે જેથી મિલકત પણ વહેંચવી પડે છે અને જીવનમાં જબ્‍બરો બદલાવ આવી જાય છે કેવા ગ્રહો હોય અથવા જયારે આ સ્‍થિતિ શરૂ થઇ હોય ત્‍યારે ગ્રહોની સ્‍થિતિ કેવી હશે. ખૂબજ બુદ્ધિશાળી વ્‍યકિત પણ આવી ભૂલો કરે છે. અહીં પનોતીનો તબ્‍બકો જવાબદાર હોય છે જોકે બધાને પનોતીની અસર ખરાબ થાય તેવું ન માનવુ઼ જોઇએ. જન્‍મના ગ્રહો અને પનોતીની અસરો બંનેને કેવો મેળ બેસે છે તે જોવું જોઇએ. જોખમો લેતા પહેલા માર્ગદર્શન લેવું જોઇએ.