Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૮-૬-ર૦૧૯ મંગળવાર
જેઠ વદ-૧,
ગુરૂ હર ગોવિંદસિંહ જયંતિ, રાજયોગ-૧૪-૩૧થી ઇષ્ટિ,
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-ધન
મંગળ-મિથુન
બુધ-મિથુન
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૪,
સૂર્યાસ્ત-૭-૩૦
જૈન નવકારશી-૬-પર
ચંદ્ર રાશિ-ધન (ભ,ફ,ધ,ઢ)
નક્ષત્ર-મૂળ
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-ર૬થી ચલ-લાભ-અમૃત-૧૪-ર૯ સુધી, ૧૬-૧૦થી શુભ-૧૭-પ૧ સુધી, ર૦-પ૧ થી લાભ-રર-૧૦ સુધી, ર૩-ર૯થી શુભ-અમૃત-ર-૦૭ સુધી,
શુભ હોરા
૮-૧૯થી ૧૧-૪૧ સુધી,
૧ર-૪૮થી ૧૩-પ૬ સુધી,
૧૬-૧૦થી ૧૯-૩ર સુધી,
ર૦-રપ થી ર૧-૧૮ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો જન્મ લગ્નથી કેન્દ્રમાં દશમા સ્થાનમાં સૂર્ય હોય કે શનિ હોય અથવા બંને સાથે હોય તો આવી વ્યકિત ખૂબજ પ્રભાવશાળી હોય છે. જો તેની સાથે બુધ હોય તો ખૂબજ બુદ્ધિશાળી વ્યકિતત્વ હોય છે. ગુરૂનું બળ મલતુ હોય તો દેશ-વિદેશમાં નામના મેળવે છે. જન્મકુંડલીમાં જન્મ લગ્ન એ ખૂબજ મહત્વનું સ્થાન છે. અહીં મારે ફરીથી કહેવાનું કે અહીં ગ્રહોની સાથે સાથે તે પોતાના કાર્યને કેટલી ઇમાનદારી પૂર્વક કરે છે તે પણ ખૂબજ મહત્વનું રહેલ છે. ગ્રહોની મદદ જેને આપણે નસીબ કહી શકાય અને નસીબને વેગવંતુ બનાવવા માટે પુરૂષાર્થની પણ જરૂર પડે છે. એકાગ્રતા પણ ખૂબજ જરૂરી રહે છે.