Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૭-૩-ર૦૧૯,રવિવાર
ફાગણ સુદ-૧૧,
ભદ્રા ૧૦-૧૬ થી ર૦-પ૧, વયોવ્રત પૂર્ણ, આમલકા એકાદશી (આમળા), રવિ પૃષ્ય યોગ,
સૂર્યોદયથી ર૪-૧ર,
રાજયોગ-ર૦-પ૧ થી ર૪-૧ર
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-કર્ક
મંગળ-મેષ
બુધ-કુંભ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મકર
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૬
સૂર્યાસ્ત-
જૈન નવકારશી-૭-૪૪
ચંદ્ર રાશિ- કર્ક (ડ,હ)
નક્ષત્ર-પૃષ્ય
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-ર૬થી ચલ-લાભ-અમૃત-૧ર-પ૬ સુધી, ૧૪-ર૬થી શુભ-૧પ-પ૬ સુધી, ૧૮-પ૬થી શુભ-અમૃત-ચલ-ર૩-ર૬ સુધી,
શુભ હોરા
૭-પ૬થી ૧૦-પ૬ સુધી, ૧૧-પ૬થી ૧ર-પ૬ સુધી, ૧૪-પ૬થી ૧૭-પ૬ સુધી, ૧૮-પ૬થી ૧૯-પ૬ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણી વખત જન્મના ગ્રહો ખૂબજ સારા હોવા છતાં વ્યકિતના જીવનમાં કયારેક કોઇને કોઇ મુશ્કેલીનો સામનો રહે છે તો કયારેક કોઇ ખોટા નિર્ણયો જીવનમાં અશાંતિ ઉભી કરે છે. અહીં જો અગાઉથી જન્માક્ષર જોઇને ધંધાકીય બાબતોમાં માર્ગદર્શન લેવામાં આવે છે. જરૂરથી મુશ્કેલીમાંથી બચી શકાય છે. ઘણી વખત વ્યકિતના પોતાના ગ્રહો ખૂબજ સારા હોય છે પણ તે વ્યકિત કોઇ સાથે ભાગીદારી કરે તો તેને લઇને નાણાકીય મુશ્કેલી અને કર્જ પણ થઇ જાય છે પોતાની મીલકત વંચવી પડે તેવી સ્થિતિ થઇ જાય છે જો કોઇ નવુ સાહસ ન કરેલ હોત તો આવી સ્થિતિ ઉભી ન થાય થોડુ જયોતિષનું માર્ગદર્શન જીવનમાં ખૂબજ ઉપયોગી થઇ શકે છે. અંધ શ્રદ્ધામાં ન જ પડવું સૂર્ય નમસ્કાર કરવા.