Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.૧૪-૯-ર૦ર૧ મંગળવાર
ભાદરવા સુદ-૮
ગૌરી બલિદાન અને વિસર્જન
૭-૦પ પછી
રાધા અષ્ટમી - ઘરો આઠમ
ભાગવત સપ્તાહ પ્રારંભ
વિંછુડો ૭-૦પ સુધી
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-કન્યા
બુધ-કન્યા
ગુરૂ-કુંભ
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૩૪,
સૂર્યાસ્ત-૬-પ૦
જૈન નવકારશી- ૭-રર
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન.ય.)
૭-૦પ થી ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર- જયેષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૮થી અભિજીત ૧૩-૦૭ સુધી
૯-૩૮ થી ચલ-લાભ-અમૃત
૧૪-૧૪ સુધી ૧પ-૪૬ થી શુભ
૧૭-૧૮ સુધી ર૦-૧૮ થી લાભ ર૧-૪૬ સુધી, ર૩-૧૪ થી શુભ-અમૃત ર૬-૧૦ સુધી
શુભ હોરા
૮-૩૭ થી ૧૧-૪૧ સુધી, ૧ર-૪ર થી ૧૩-૪૪ સુધી, ૧પ-૪૬ થી ૧૮-પ૦ સુધી, ૧૯-૪૯ થી ર૦-૪૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
- જન્મ કુંડલીમાં જો મંગળ દોષ છે તેવું જાણવા મળે તો વ્યકિત અને તેના પરિવારના સભ્યો ટેન્શનમાં આવી જાય છે પણ ખરેખર તો જો જન્મ કુંડલીમાં મંગળ છે તેવું જાણવામાં આવે તો કોઇ ટેન્શન ન રાખવુ પણ આવી વ્યકિત ખૂબ જ નસીબદાર હોય છે. મંગળવાળી વ્યકિત ખુબ જ એકટીવ હોય છે. અને જેને લઇને તેને સારી સફળતા મળે છે. અમુક શોખીનો એવી વાતો કરતા હોય છે કે અમુક વર્ષ પછી મંગળ ની અસર નથી રહેતી પણ ખરેખર આવુ નથી હોતુ અહીં મંગળના નક્ષત્રને ધ્યાનમાં લેવાની ખાસ જરૂર હોય છે. મેળાપક બાબત અમુક રાશિના મંગળને મંગળદોષ નથી તેવું પણ કહેવાય છે.