Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૩-૭-ર૦૧૯ શનિવાર
અષાઢ સુદ-૧ર, પુનઃયાત્રા, વામન પૂજા, વિંછુડો,
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-કર્ક
બુધ-કર્ક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧ર,
સૂર્યાસ્ત-૭-૩ર
જૈન નવકારશી-૭-૦૦
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન,ય)
નક્ષત્ર-અનુરાધા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-પર થી શુભ-૯-૩ર સુધી,
૧ર-પ૩ થી ચલ-લાભ-અમૃત-
૧૭-પ૩ સુધી, ૧૯-૩૪ થી લાભ-ર૦-પ૪ સુધી,
શુભ હોરા
૭-૧૯થી ૮-ર૬ સુધી,
૧૦-૩૯થી ૧૪-૦૦ સુધી,
૧પ-૦૬થી ૧૬-૧૩ સુધી,
૧૮-ર૭થી ર૧-ર૦ સુધી,
બ્રહ્માંડના સિતારા
સગાઇ લગ્ન પહેલા જન્માક્ષર મેળવવાનું જોર એટલે કે ચલણ વધી ગયું છે. લોકો જન્માક્ષર મેળવીને જ નિર્ણયો લ્યે છે. આ સારી વાત છે, પણ અહીં એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે જન્માક્ષર મલશે એટલે લગ્ન જીવન સારૂ જશે તેવું માનવું જરૂરી નથી કારણ કે યુવક -યુવતિના ગ્રહો મલતા હોય પણ તેના પરિવારના સભ્યોના ગ્રહો પણ ભાગ ભજવતા હોય છે. અહીં કયારેક પરિવારના સભ્યોનો અહંકાર જેને ઇગો કહેવામાં આવે છે જેને લઇને યુવક-યુવતિનું લગ્ન જીવન તૂટી શકે છે અથવા એમ કહી શકાય કે લગ્ન પછી યુવતિઓના જીવનમાં કેવા કેવા પ્રશ્નો ઉભા થતાં હોય તે સાંભળીને જાણીને એવું વિચારવું પડે કે શું આવું હોય શકે. શું મા બાપ આમ વિચીત્ર હોય શકે સગાઇ પહેલા યુવક અને તેના મા બાપને કેવા પ્રશ્નો પૂછવા જોઇએ તેની જાણકારી હવે