Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧ર-૭-ર૦૧૯ શુક્રવાર
અષાઢ સુદ-૧૧, દેવશયની એકાદશી (દ્રાક્ષ), પંઢપુર યાત્રા- વિંછુંડો ૯-પ૬થી, ચાતુર્માસ વ્રતારંભ, ગૌરી-મોળાકત વ્રતારંભ
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-તુલા
મંગળ-કર્ક
બુધ-કર્ક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧૧,
સૂર્યાસ્ત-૭-૩ર
જૈન નવકારશી-૬-પ૯
ચંદ્ર રાશિ- તુલા (ર,ત) ૯-પ૬થી ચંદ્ર રાશિ વૃશ્ચિક (ન,ય)
નક્ષત્ર-વિશાખા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૧ર થી ચલ-લાભ-અમૃત-૧૧-૧ર સુધી, ૧ર-પ૩ થી શુભ-૧૪-૩૩ સુધી, ૧૭-પ૪ થી ચલ-૧૯-૩૪ સુધી, રર-૧૩ થી લાભ ર૩-૩૩ સુધી,
શુભ હોરા
૬-૧ર થી ૯-૩ર સુધી
૧૦-૩૯થી ૧૧-૪૬ સુધી,
૧૪-૦૦ થી ૧૭-ર૦ સુધી,
૧૮-ર૭થી ૧૯-૩૪ સુધી,
બ્રહ્માંડના સિતારા
ઘણી વખત યુવક યુવતિઓ પોતાનું લગ્ન જીવન ટકાવી રાખવાની ખૂબજ કોશિષ કરતા હોય છે, પણ કયારેક બેમાંથી એક વ્યકિત ખૂબજ જક્કી હોય છે અને જેને લઇને લગ્ન જીવનમાં ભંગાણ પડી શકે છે તો કયારેક યુવકના પરિવારના લોકો પણ યુવતિને સપોટ નથી કરતા કે પોતાના દીકરાની વહુ છે ઘણા બધા અરમાન લઇને આવેલી હોય છે. ઘરમાં ઘણી વખત પરિવારના સભ્યો માટે લાગણીઓ નથી હોતી જેને લઇને ફાલીગલેશ પરિવારમાં કોઇ દામ્પ્ત્ય સુખ ન જ મલે જયાં લાગણીઓ હોય ત્યાં ગ્રહો નડતા નથી. ગ્રહો પણ સ્પોટ કરતા હોય છે. રોજ સુર્ય નમસ્કાર કરવા.