Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧૦-૮-ર૦રર બુધવાર
શ્રાવણ સુદ-૧૩
શિવ પવિત્રા રોપણ
મંગળ રાશિ પરિવર્તન કરશે
રવિયોગ ૯-૩૯ થી
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-ધન
મંગળ-મેષ
બુધ-સિંહ
ગુરૂ-મીન
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-ર૩,
સૂર્યાસ્‍ત-૭-ર૧
જૈન નવકારશી- ૭-૧૧
ચંદ્ર રાશિ- ધન (ભ.ફ.ધ.ઢ.)
૧૪-પ૭ થી મકર (ખ.જ.)
નક્ષત્ર-પૂર્વાષાઢ
રાહુ કાળ ૧ર-પરથી ૧૪-ર૯સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-ર૩ થી લાભ-અમૃત ૯-૩૮ સુધી
૧૧-૧પ થી શુભ ૧ર-પર સુધી
૧૬-૦૬ થી ચલ-લાભ ૧૯-ર૧ સુધી
ર૦-૪૪ થી શુભ-અમૃત-ચલ
ર૪-પર સુધી
શુભ હોરા
૬-ર૩ થી ૮-૩૩ સુધી,
૯-૩૮ થી ૧૦-૪૩ સુધી,
૧ર-પર થી ૧૬-૦૬ સુધી
૧૭-૧૧ થી ૧૮-૧૬ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં કેન્‍દ્ર ત્રિકોણના માલીકો એક બીજાની દૃષ્‍ટિમાં હોય અથવા એક જ સ્‍થાનમાં એક જ રાશિમાં હોય તો બળવાન બને છે. જન્‍મના ચંદ્રની સાથે ગુરૂ હોય તો ગજકેસરી યોગ બને છે તો ઘણા લોકોને ગજકેસરી યોગનું ફળ નથી મળતું તેનું કારણ તેઓની જન્‍મના ચંદ્ર ગુરૂની અંશાત્‍મક યુતિ અથવા તો નક્ષત્ર ને ધ્‍યાનમાં લેવા તે ઉપરાંત તેઓની લાઇફ સ્‍ટાઇલ પણ ખાસ અસર કરે છે. આવી વ્‍યકિતની પ્રકૃતિ જો લોભી હોય તો પણ આવા લોકોને ગજકેસરી યોગનો લાભ ન મળતો હોય ઉદાર મનોવૃતિ જીવનમાં જરૂરી આર્થિક સફળતા અપાવે છે. રોજ પક્ષીને ચણ નાખવુ જરૂરીયાત વાળા વ્‍યકિતઓને પોતાની શકિત પ્રમાણે મદદ કરવી ગાયત્રી મંત્ર રોજ બોલવો.