Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૭-૧૧-ર૦ર૦ શનિવાર
નિજ આસો વદ-૬
સોનુ-ચાંદી-ચોપડા લાવવા, અથવા નોંધાવવા માટેનો શ્રેષ્ઠ સમય સવારે ૮-૦પથી, ભદ્રા-૭-ર૪ થી ૧૯-૩ર,
રવિયોગ-૮-૦પથી
સૂર્ય-તુલા
ચંદ્ર-કર્ક
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-કન્યા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૬
સૂર્યાસ્ત-૬-૦પ
જૈન નવકારશી-૭-૪૪
ચંદ્ર રાશિ-કર્ક (ડ.હ.)
નક્ષત્ર-પુનવર્સુ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૦૮થી ૧ર-પ૩ સુધી, ૮-૧૯થી શુભ-૯-૪૩ સુધી, ૧ ર-૩૦થી ચલ-લાભ-અમૃત-૧૬-૪ર સુધી, ૧૮-૦પ થી લાભ-૧૯-૪ર સુધી, ર૧-૧૮થી શુભ-અમૃત-ચલ-ર૬-૦૭ સુધી,
શુભ હોરા
૭-પ૧ થી ૮-૪૭ સુધી, ૧૦-૩૯થી ૧૩-ર૬ સુધી, ૧૪-રર થી ૧પ-૧૮ સુધી ૧૭-૦૯ થી ર૦-૧૪ સુધી
- દિવસ-અશુભ
બ્રહ્માંડના સિતારા
જીવનમાં જો પરિવારના સભ્યનો સહકાર સારો હોય તો જીવનમાં કોઇ પણ તકલીફોનો સામનો થઇ શકે છે. પરિવારના સભ્યો પરિવારની આવક પ્રમાણે જો ખર્ચ કરે તો ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ થઇ શકે છે કયારેક સંતાનો માતા પિતાની તકલીફો નથી સમજી શકતા અને માતા પિતાન કન્ટ્રોલ રાખવાની કોશિષ કરે છે. વડીલોને માન નથી આપતા જેને લઇને વડીલો ખૂબજ અશાંત રહે છે. યુવક-યુવતીઓ પોતાના પરિવારને પરિવારના સભ્યોને સમજવા જોઇએ. રોજ ઓમ નમઃ શિવાયના જાપ કરવા અને મનમાં સતત એવું વિચારવું કે મારાથી વડીલોને કોઇ દુઃખ ન થાય અને વડીલોએ પણ સંતાનોને સમજવા જોઇએ તો ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ થઇ જશે.