Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. પ-૧ર-ર૦ર૧ રવિવાર
માગસર-સુદ-૧
માર્તડ ભૈરવ ઋરાતોત્સવ પ્રારંભ
ચંદ્ર દર્શન
બીજનો ક્ષય છે
વિંછૂડો ૭-૪૭ સુધી
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-તુલા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-૧૩
સૂર્યાસ્ત- ૬-૦૧,
જૈન નવકારશી- ૭-પ૭
ચંદ્ર રાશિ-વૃશ્ચિક (ન.ય.)
૭-૪૭ થી ધન (ભ.ફ.ધ.ઢ)
નક્ષત્ર-જયેષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૬ થી અભિજિત ૧ર-પ૯ સુધી ૮-૩પ થી ચલ-લાભ-અમૃત ૧ર-૩૮ સુધી ૧૩-પ૮ થી શુભ-૧પ-૧૯ સુધી ૧૮-૦૧ થી શુભ-અમૃત-ચલ
રર-પ૯ સુધી
શુભ હોરા
૮-૦૮ થી ૧૦-પ૦ સુધી, ૧૧-૪૪ થી ૧ર-૩૮ સુધી, ૧૪-રપ થી ૧૭-૦૭ સુધી, ૧૮-૦૧ થી ૧૯-૦૭ સુધી
બ્રહ્માંડના સીતારા
પુરાણ શાસ્ત્રમાં કાલ ભૈરવના પ્રાગટય બાબત અલગ અલગ કથાઓ જાણવા મળે છે. કાલ ભૈરવની ઉંપાસના માત્ર વિશ્વ કલ્યાણ માટે જ થઇ શકે છે. જેમની પાસે કાલ ભૈરવની ઉંપાસના અને શકિત હોય છે. તેઓ કદાપી કોઇનું ખરાબ નથી કરી શકતા દર વર્ષ કાલ ભૈરવી જયંતીના દિવસે લાખો ભૈરવ ભકતો શ્રધ્ધાળુઓ, ભગવાન કાલ ભૈરવની ઉંપાસના કરે છે. અને પોતે કોઇ જાણતા અજાણતા કરેલા પાપામાંથી મુકત થવાની પ્રાર્થના કરે છે. કાલ ભૈરવ એ ભગવાન શીવનું એક સ્વરૂપ છે. ઘણા લોકો પોતાની આર્થિક સ્થિતિ સારા હોય પોતાની પાસે સત્તા હોય અને તે સત્તાનો ગેર ઉંપયોગ કરે લાંચ રૂશ્વત લઇને કોઇને અન્યાય કરે ત્યારે તે વ્યકિતનો અંત સત્તાનો અંત ભગવાન રૂદ્ર અવતાર લઇને પણ કરી શકે છે. લોકોના મનમાં પણ ભગવાનનો વાસ છે.