Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૩-૭-ર૦રર રવિવાર
અષાઢ સુદ-૪
વિનાયક ચતુર્થી
ભદ્રા- ૧૭-૦૮ સુધી
રવિયોગ ૬-૩૧ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-કર્ક
મંગળ-મેષ
બુધ-મિથુન
ગુરૂ-મીન
શુક્ર-વૃષભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૮
સૂર્યાસ્‍ત- ૭-૩૩,
જૈન નવકારશી- ૬-પ૬
ચંદ્ર રાશિ- કર્ક (ઙ હ.)
૬-૩૧ થી સિંહ (મ.ટ.)
નક્ષત્ર-આશ્‍લેષા ૬-૩૧ સુધી
રાહુ કાળ ૧૭-પ૩ થી ૧૯-૩૪
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-ર૪થી ૧૩-૧૮સુધી
૭-૪૯ થી ચલ-લાભ-અમૃત ૧ર-પ૧ સુધી ૧૪-૩ર થી શુભ-૧૬-૧ર સુધી ૧૯-૩૪ થી શુભ-અમૃત-ચલ
ર૩-૩ર સુધી
શુભ હોરા
૭-૧પ થી ૧૦-૩૭ સુધી, ૧૧-૪૪ થી ૧ર-પ૧ સુધી, ૧પ-૦પ થી ૧૮-ર૭ સુધી, ૧૯-૩૪ થી ર૦-ર૭ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મકુંડલીમાં જો બીજા સ્‍થાનમાં રાહુ હોય તો આવી વ્‍યકિતનો આત્‍મ વિશ્વાસ બીલકુલ નથી હો તો અને હમેંશા બીજાના ભરોષે રહે છે તો કયારેક વાણી ઉપર કાબુ નથી રહે તો જેને લઇને જીવનમાં અશાંતિ રહે છે. જેથી આવી વ્‍યકિતઓએ પોતાની વાણી વર્તન ઉપર કાબુ રાખવો જોઇએ જીવનમાં સંતોષ કેળવવો જરૂરી રહે શકય હોય તો કોઇ ગરીબ વ્‍યકિતને મદદ કરવી કોઇ સારા વ્‍યકિત પાસેથી બે સારા શબ્‍દો સાંભળવા રોજ ઓમ નમો શિવાયના જાપ કરવા જીવનમાં કોઇને કોઇ જાતની મદદ કરવી કોઇને સારો રસ્‍તો બતાવવો કોઇ વ્‍યકિતઓ પ્રત્‍યે ઘણા ન રાખવી જન્‍મના રાહુની સાથે જો શુક્ર હોય તો આવી વ્‍યકિતને આર્ટ લાઇનમાં વિશેષ રૂચી રહે છે. વિદેશથી લાભ રહે છે.