Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૩ જુલાઇ ર૦ર૧ શનિવાર
જેઠ વદ-૯
પંચક ૬-૧૪ સુધી
સ્થિર યોગ સૂર્યોદય થી ૬-૧૪
દગ્ધયોગ સૂર્યોદય થી ૧૭-૩૧
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-મીન
મંગળ-કર્ક
બુધ-વૃષભ
ગુરૂ-કુંભ
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦૮,
સૂર્યાસ્ત-૭-૩૩,
જૈન નવકારશી- ૬-પ૬
ચંદ્ર રાશિ- મીન (દ.ચ.ઝ.થ.)
૬-૧૪ થી મેષ (અ.લ.ઇ)
નક્ષત્ર-રેવતી
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૪ થી અભિજીત ૧૩-૧૮ સુધી ૭-૪૯ થી શુભ ૯.૩૦ સુધી ૧ર-પ૧ થી ચલ-લાભ-અમૃત-૧૭-પ૩ સુધી
૧૯-૩૪ થી લાભ ર૦-પ૩ સુધી રર-૧૩ થી શુભ-અમૃત ર૪-પ૧ સુધી
શુભ હોરા
૭-૧૬ થી ૮-ર૩ સુધી, ૧૦-૩૭ થી ૧૩-પ૮ સુધી, ૧પ-૦પ થી ૧૬-૧ર સુધી ૧૮-ર૭ થી ર૧-ર૦ સુધી,
બ્રહ્માંડના સીતારા
કર્ક લગ્નમાં જો ચંદ્ર બારમે હોય તો આવી વ્યકિતનો આત્મ વિશ્વાસ ઓછો રહે છે. જો લગ્નમાં રાહુ હોય તો ગુસ્સાવાળો સ્વભાવ રહે છે. લગ્ન જીવનમાં ગેર સમજો રહે છે. જો ગુરૂની દ્રષ્ટિ ઉપર હોય તો લગ્ન જીવન સારૂ રહે છે. કેન્દ્ર સ્થાનમાં જો મંગળ હોય આવી વ્યકિતને મેન્યુફેકરીંગ લાઇન અથવા કેમીકલ્સ જેવી લાઇનથી લાભ મળી શકે છે. અહીં જન્મગ્રહો ચંદ્ર જો આઠમે હોય તો કયારેક કામ કરવાની ઇચ્છા ઓછી રહે છે. અથવા આળસવૃતિને લઇને જીવનમાં કોઇ સારી તક મળતી હોવા છતાં ગુમરવી શકે છે. કયારેક બીજાના પૈસે મોજ મજા કરે છે. ઉઘાર લેવાની વૃતિ થઇ જાય છે અને હમેંશા કર્જમાં ડૂબેલ રહે છે.