Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૨-૭-ર૦રર શનિવાર
અષાઢ સુદ-૩
બુધ મિથુનમાં ૯-૪૭ થી
ભદ્રા ર૮-૧પ
રવિયોગ - અહોરાપ્ર
સ્‍થિર યોગ ૧પ-૧૮ થી સૂર્યોદય
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-કર્ક
મંગળ-મેષ
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-વૃષભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૬-૦૮
સૂર્યાસ્‍ત- ૭-૩૩
જૈન નવકારશી- ૬-પ૬
ચંદ્ર રાશિ- કર્ક (ઙ હ.)
નક્ષત્ર-આશ્‍લેષા
રાહુ કાળ ૯-ર૯ થી ૧૧-૧૦
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-ર૪ થી ૧૩-૧૮ સુધી ૭-૪૯ થી શુભ ૯-ર૯ સુધી
૧ર-પ૧ થી ચલ-લાભ-અમૃત
૧૭-પ૩ સુધી ૧૯-૩૪ થી લાભ
ર૦-પ૩ સુધી રર-૧ર થી શુભ ર૩-૩ર સુધી
શુભ હોરા
૭-૧પ થી ૮-રર સુધી ૧૦-૩૭ થી ૧૩-પ૮ સુધી ૧પ-૦પ થી ૧૬-૧ર સુધી, ૧૮-ર૭ થી ર૧-ર૦ સુધી
બ્રહ્માંડના સીતારા
ગ્રહોની ચાલ જીવનમાં ચડાવ ઉતાર આપે છે. અહી ઘણા લોકો મારી પાસે આવે છે અને વિધિ વિધાનમાં લાખો રૂપિયા ખર્ચેલ હોય છે. અને છતા આર્થિક કે માનસિક સ્‍થિતિમાં કોઇ ફેર પડવાને બદલે તકલીફો વધતી જાય છે તો શુ કરવું જીવનમાં સમસ્‍યાઓ હોય છે અને તેને દૂર કરવા દરેક વ્‍યકિત પ્રયત્‍નો કરતી જ હોય છે. લોકોને સાચુ અને ઉપયોગી થાય તેવું માર્ગદર્શન આપવું. ચમત્‍કાર વ્‍યકિતએ પોતે જ કરવાનો હોય છે. ગ્રહો સારા હોવા છતાં પણ વ્‍યકિતએ જયારે જયારે જન્‍માક્ષર બતાવેલ હોય ત્‍યારે તેમને એવી વાત જ સાંભળવા મળતી હોય છે કે તમારા ગ્રહો ખરાબ છે. અહીં વ્‍યકિતના ગ્રહો સારા હોવા છતાં પણ બગડી જાય છે. અંધ શ્રધ્‍ધામાં ન જ પડવું.