Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ર જુલાઇ ર૦ર૧ શુક્રવાર
જેઠ વદ-૮
અમૃત સિધ્ધિ યોગ અહોરામ
દીધયોગ સૂર્યોદય થી ૧પ-ર૯
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-મીન
મંગળ-કર્ક
બુધ-વૃષભ
ગુરૂ-કુંભ
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦૮,
સૂર્યાસ્ત-૭-૩૩,
જૈન નવકારશી- ૬-પ૬
ચંદ્ર રાશિ- મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-રેવતી
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૪ થી અભિજીત ૧૩-૧૮ સુધી ૬-૦૮ થી ચલ-લાભ-અમૃત
૧૧-૧૦ સુધી, ૧ર-પ૧ થી શુભ-૧૪-૩ર સુધી, ૧૭-પ૩ થી ચલ ૧૯-૩૪ સુધી રર-૧ર થી લાભ શુભ-ર૩-૩ર સુધી
શુભ હોરા
૬-૦૮ થી ગુરૂ ૯-૩૦ સુધી, ૧૦-૩૭ થી ૧૧-૪૪ સુધી, ૧૩-પ૮ થી
૧૭-ર૦ સુધી ૧૮-ર૭ થી ૧૯-૩૪ સુધી,
બ્રહ્માંડના સીતારા
વૃશ્ચિક રાશિ વાળી વ્યકિતઓનો સ્વભાવ જકકી જીદદી હોય શકે જો તેની રાશિ ઉપર મંગળની દૃષ્ટિ હોય તો તેની સાથે મંગળને લઇને આવી વ્યકિતઓની આર્થિક સ્થિતિ સારી રહે છે. આવી વ્યકિતઓ ખુબ જ ટેલેન્ટેડ પણ હોય છે. અહીં જો આવી વ્યકિતઓને કોઇ વિરૂધ્ધ ઉશ્કેરવામાં આવે તો આવી વ્યકિત જલદી થી ઉશ્કેરાય જાય છે. અથવા પોતાના વિચારોને વળગી રહેવાની શકિત ઓછી રહે છે. મોજશોખ પ્રત્યે નો લગાવ વધુ રહે છે. જીવનસાથીની સાથે સારો સ્વભાવ રહે છે. કાર્ય કરવાની શકિતઓ સારી હોય છે મનની ઉદારતા હોય છે અને બીજાને મદદ કરવાની વૃતિ ખૂબ જ સારી હોય છે.