દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન
અસ્પષ્ટ રહો
''જીવનમા બધી જ વસ્તુઓ સમજાવવાની જરૂર નથી. કોઇને કઇપણ સમજાવવાની જવાબદારી આપણી નથી.''
બધુ જ જે અગાધ છે તે કયારેય સમજાવીના શકાય. જે કઇપણ તમે સમજાવી શકો તે ખૂબજ ઉપર છલ્લુ હશે. ઘણીબધી વસ્તુઓ છે જેને તમે સમજાવી ના શકો.
જોતમે કોઇ વ્યકિતના પ્રેમમાં પડો તો તમે કઇ રીતે સમજાવો કે તમે કેવી રીતે પ્રેમમાં પડયા છો ? તમે જે કઇપણ જવાબ આપશો તે મુર્ખાઇ ભર્યો લાગશે-તેના નાકને લીધે, તેના ચહેરાને લીધે, તેના અવાજને લીધે. આ બધી વસ્તુઓ ઉલ્લેખ કરવા જેવી લાગતી નથી. પરંતુ તે વ્યકિતમાં કઇક છે તે વસ્તુઓ તમે જેવ્યકિતને પ્રેમ કરોછો તેનો એક ભાગ છે. પરંતુ તે બધાથી પણ કઇક વધારે છે તે કઇક બધી વસ્તુઓના સરવાળાથી પણ વધારે.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬