ઓશોના સુવાકયોનો અમૃત કુંભ - ૬૦
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
પ્રેમ અને ધ્યાન-Love & Meditation
એકલો પ્રેમ તો આંધળો છે,
ધ્યાનથી તેને ચક્ષુ-આંખો મળે છે.
ધ્યાનથી તેને સમજણ મળે છ.ે
અને એક વાર તમારા પ્રેમમાં ધ્યાન ભળે
એટલે તમે બન્ને સહ-પ્રવાસી બની જાવસૃસ છો.
પછી પતિ-પત્ની જેવો ચીલાચાલુ સંબંધ રહેતો નથી.
પછી તો જીવનના રહસ્યની શોધના
માર્ગમાં એક મિત્ર-ભાવ ઉભો થાય છ.ે
સ્વામિ સત્ય પ્રકાશ
મો.૯૪ર૭ર પ૪ર૭૬