દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન
ધુમાડા વગરની જયોત
'' જે પણ જગ્યાએ તમે પ્રકાશ જુઓ, પ્રાર્થનામય બની જાઓ. ત્યાં જ મંદિર છે''
પ્રકાશની રહસ્યમયતા તરફ જુઓ કેવળ એક નાની જયોત જગતની સૌથી રહસ્યમયી વસ્તુ છે અને આખું જીવન તેના ઉપર આધારિત છે
એવી જયોત તમારી અંદર પણ પ્રજવલિત છે તેના જ કારણે ઓકિસજનની સતત જરૂર પડે છે કારણ કે જયોત ઓકિસજન વગર પ્રજવલિત ના થઈ શકે. તેથી જ યોગ ઊંડા શ્વાસ લેવા ઉપર ભાર આપે છે . શ્વાસમાં વધારે અને વધારે ઓકસીજન લો. જેથી તમારું જીવન વધારે ઊંડાણથી પ્રજવલિત થાય અને જયોત વધારે સ્વચ્છ બને. કોઈ ધુમાડો તમારી અંદરના ઉદ્દભવ થાય - જેથી તમે ધુમાડા વગરની જયોતને પામી શકો.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬