Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

શ્રાવણ સત્સંગ

સદાશિવનું સ્વરૂપ અને વ્યકિત્વ

દેવાધિદેવ મહાદેવજી કૈલાસવાસી છે અને તેઓ હિમાલયમાં તપસ્યામાં લીન રહે છે. તો વળી બીજી બાજુ ભૂતગંણો સાથે સ્મશાનમાં વાસ કરે છે.

એવુ મનાય છે કે આનો વ્યવહારિક અર્થએ છે કે પવિત્ર અને શ્રેષ્ઠના સંપર્કમાં રહેવુ શ્રેયસ્કર છે.પરંતુ આપણે કોઇને પાપી કે ધૃણિત ન માનવા જોઇએ.

બધાજ પરમાત્માના સંતાનો છે, તેઓ બધાને એક સરખો સ્નેહ કરે છ.ે

આમ શિવજી સંમ્પક દૃષ્ટિ અને મૈત્રીને બોધ કરાવે છ.ે

સદાશિવનું સ્વરૂપ તથા વ્યકિતત્વ સમગ્રતાનું પ્રતિક છ.ે તે આપણને બહુ મોટુ તત્વદર્શન સમજાવે છે. એનું અનુકરણ કરીને માનવી વ્યકિતત્વના ઉચ્ચત્તમ શિખરે પહોંચી જાય છે. ભોલાનાથ મહાદેવનું ચરિત્ર માનવ જીવનના ઉચ્ચ આદર્શોનું પ્રતિક છ.ે તે સર્જનથી સંહાર સુધીનું જીવનથી મૃત્યુ સુધીનું અને સંસારથી વૈરાગ્ય સુધીનું અપૂર્વ જ્ઞાન આપે છ.ે

ઁ વંદે...દેવ ઉમાપતિ સુરગુરૂ વંદે જગતકારણય્ વંદે પન્નગ ભૂંષણં મૃગધર, વંદે પશુના પતિમ્ વંદે સુર્ય શશાંક વહી નયનય્ વંદે મુકુંદય,પ્રિયમ ભકત જનાશ્ય અવરદ વંદે શિવ શંકરમ્

ઁ શિવ રૂદ્રાય નમઃ ના ઉચ્ચારણ સાથે ભગવાન ભોળનાથ મહાદેવજીને ચંદન લગાડી શુદ્ધ અષ્ટ ગંદ્ પણ આપ ભગવાન ભોળાનાથને પણ ચડાવી શકાય છ.ે

આપના પ્રકાશની ઇચ્છા દેવ, ગંધર્વ રાક્ષસ વેદજ્ઞ, યોગી અને કર્મકાન્ડ પરા વણ લોકો સહીત બધા લોકો કરે છે.

આકાશમાં ચાલવાવાળા પર્વત ગુફામાં વાસ કરવાવાળા આપને સિદ્ધ લોકો આપના નિત્ય પ્રકાશરૂપને પ્રાપ્ત કરેછ.ે જે સર્વોત્તમ અને આમ થવાથી કૃતકૃત્ય થઇ જાય છ.ે અને વધુ કાંઇ પ્રાપ્તિ થવા વાળા નથી સમજતા આવા પરમ પ્રકાશ મહાદેવની શરણાગત થઇને અમે આપની યાચના કરીએ છીએ આપ તો ત્રણેય લોકને તૃપ્તી કરો છો આપના શુભાશિષ સૌ કોઇ પર ઉત્તરે એવી ર્પ્રાથના

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:46 am IST)