Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024
અવસાન નોંધ

રમેશભાઇ વ્‍યાસ

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ રીબવાળા વ્‍યાસ પરિવારના પ્રખર સાંઇભકત રમેશભાઇ ભોળાશંકર વ્‍યાસ (ઉ.વ. ૮પ) તે સ્‍વ. ભારતીબેન રમેશભાઇ વ્‍યાસના પતિ તેમજ સ્‍વ. દર્શિનિબેન દવે, પરાગભાઇ (કેનેડા), સ્‍વ. સચિનભાઇ અને સમીરભાઇ (રાજકોટ)ના પિતાશ્રી તેમજ શ્રી કિરીટભાઇ મહાપ્રસાદભાઇ દવે (ઓસ્‍ટ્રેલિયા), શ્રીમતી તરૂબેન (કેનેડા), ગં. સ્‍વ. બીનાબેન (વડોદરા) અને શ્રીમતી દર્શનાબેનના સસરા તેમજ પાર્થ, કૃતાર્થ, કૌશલ અને ડો. માનવના દાદા તેમજ અંકિત અને જીત (ઓસ્‍ટ્રેલિયા) ના નાના અને સ્‍વ. રતિકુમાર ભોળાશંકર વ્‍યાસ, સ્‍વ. નવનીતભાઇ ભોળાશંકર વ્‍યાસના નાનાભાઇ તેમજ શ્રી પ્રકાશભાઇ ભોળાશંકર વ્‍યાસ (અમદાવાદ) ના મોટાભાઇ અને સ્‍વ. લીલાબેન કૃષ્‍ણશંકર જોશી ગં. સ્‍વ. કિરણબેન મધુભાઇ પંડિત (મુંબઇ) તથા રૂપાબેન જનકભાઇ જોશી (ગાંધીનગર)ના ભાઇનું તા. ર૬ ને મંગળવારે વહેલી સવારે ટુંકી માંદગી બાદ અવસાન થયેલ છે. સ્‍વર્ગસ્‍થનું નિવાસસ્‍થાન ‘‘શ્રધ્‍ધા'', ૧૧-એ, પદ્મકુંવરબા સોસાયટી, ઇન્‍કમટેક્ષ સોસાયટીની સામે, રૈયા રોડ, રાજકોટ. સ્‍વર્ગસ્‍થની અંતિમયાત્રા તા. ર૯ ને શુક્રવારે બપોરે ૧ર કલાકે તેમના નિવાસસ્‍થાનેથી મોટામૌવા સ્‍મશાન ગૃહે જશે. સ્‍વર્ગસ્‍થનું બેસણું તા. ૩૦ શનિવારે બપોરે ૪-૩૦ થી ૬-૩૦ સુધી શ્રી કષ્‍ટભંજન મહાદેવ મંદિર, એરપોર્ટ મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે. ૦૯૮રપર ૧૧૭પ૦, ૦૯૯૦૯૭ રપ૮૭ર સમીરભાઇ રમેશભાઇ વ્‍યાસ (પુત્ર)

 સુજલ જોશી

રાજકોટઃ રાજગોર બ્રાહ્મણ સુજલ મનીષભાઇ જોશી (ઉ.વ. ર૦) તે મનીષભાઇ અને દિવ્‍યાબેનનો પુત્ર તથા દિનેશભાઇ અને સ્‍વ. રેખાબેનના પૌત્ર તથા રીનાબેન હાર્દિકકુમાર જિંદાણીના ભત્રીજા, જીવરામભાઇ કચ્‍છવાળાના પૌત્ર, લાભશંકર જટાશંકર જોશી (નાના), શિવમભાઇ લાભશંકર જોશીના ભાણેજનું તા. ર૬ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ર૯ને શુક્રવારે સાંજે પ થી ૬ નટેશ્‍વર મહાદેવ મંદિર, શેઠ હાઇસ્‍કૂલ પાસે, ૮૦ ફૂટ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. મનીષભાઇ મો. ૯૭ર૭પ ૧૩૮૧૧, દિનેશભાઇ મો. ૯૦૧૬૯ ૧૪પ૯૬

ચંદ્રિકાબેન જાનીયાણી

રાજકોટઃ શ્રીમતી ચંદ્રિકાબેન હેમનદાસ જાનીયાણી (ખુહા) તે સ્‍વ. શ્રી હેમનદાસ ટી. જાનીયાણી (એલઆઇસી રીટા.) ના ધર્મપત્‍ની, તે દિલીપકુમાર હેમનદાસ જાનીયાણીના માતુશ્રીનું તા. ર૬ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ર૯ શુક્રવારે સાંજે પ થી ૭ તેમના નિવાસ સ્‍થાને રાખવામાં આવેલ છે. સરનામું: ગોવર્ધન એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ર૦૧, ગેબનશાહ દરગાહ સામે, જંકશન, રાજકોટ. દિલીપકુમાર હેમનદાસ જાનીયાણી મો. ૯રર૮૪ પરર૭પ

પ્રમોદભાઇ સોલંકી

રાજકોટ : સ્‍વ. રમાબેન તથા બાબુલાલ સોલંકીના પુત્ર, સ્‍વ. દયાળજી સરવૈયાના જમાઇ, પ્રમોદભાઇ બાબુલાલ સોલંકી તા. ર૬ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્‌્‌ગતની પ્રાર્થના સભા ભાવસાર જ્ઞાતિની વાળી, ૬ ચંપકનગર, સંત કબીર રોડ, કબીર કોમ્‍પ્‍લેકસની પાછળ, રંધીરનગર, આર્યનગર, રાજકોટ ખાતે તા. ર૮ સાંજે પ થી ૬ રાખેલ છે. પારૂલબેનના પતિશ્રી, જયશ્રી, ધનલક્ષ્મી, ચંદ્રીકા, પુષ્‍પા, તથા રમેશના ભાઇ, તેમજ માર્ગી, ભાર્ગી, ચિત્રલના પિતાશ્રી, ચિરાગ અને નિકેશના સસરાજી, રીતુના જેઠ, દીપ અને ટીશાના ભાઇજી, માન્‍યાના નાના. રમેશ ૯૮રપ૦ ૭૮પ૩૯, ચિત્રલ ૯૦૧૬ર ર૭પપ૦, દીપ મો. ૭૬૯૮ર ૭૭૭૭૦

જયંતીભાઇ જોગી

જેતપુરઃ સ્‍વ. ગિરધરલાલ જગજીવનદાસ જોગી ( બગસરા) ના પુત્ર જયંતીભાઈ ( ઉ. વ. ૬૭) તે ગીરીશભાઈ, જીતેન્‍દ્રભાઈ, હર્ષદભાઈ, મનોજભાઈ, રસીલાબેન, જ્‍યોત્‍સનાબેનના વડીલ બંધુ તેમજ રવિભાઈ, મિલનભાઈ, હેતલબેન મહેશકુમાર બોસમીયા મુંબઈના પિતાશ્રીનું તા.૨૨ના અવસાન થયેલ છે તેની પ્રાર્થના સભા તા.૨૮ ગુરૂવારે સાંજે ૫ થી ૬ જ્ઞાતિની વાડી વિભાગ-૪ પાર્ટી પ્‍લોટ જેતપુર ખાતે રાખેલ છે.

પુષ્‍પાબેન જોશી

જેતપુર : (નવાગામ વાળા) ઔદિચ્‍ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્‍વ. પુષ્‍પાબેન રમેશભાઈ જોશી (ઉ.વ. ૭૬) તે યોગેશભાઈ જોશી (ભાદર ઇરીગેશન  મો. ૭૯૮૪૮ ૯૩૫૯૫) નીતાબેન, જાગળતિબેન, રીટાબેન ના માતળશ્રી નું અવસાન થયેલ છે ઉઠમણું તા.૨૯ શુક્રવારે સાંજે ૪ થી ૬ શામનાથ મહાદેવ મંદિર, દેસાઈ વાડી જેતપુરમાં રાખેલ છે.

જસવંતીબેન માવાણી

રાજકોટ : કંસારા મોહનલાલ ભગવાનદાસ માવાણીના પુત્ર ગૌ. વા. ગોપાલદાસ મોહનલાલ માવાણીના ધર્મપત્‍ની જસવંતીબેન ગોપાલદાસ માવાણી (ઉ.૮પ) તે નિલેશભાઇના માતુશ્રી તા. ર૭ ના શ્રી ઠાકોરજી ચરણ પામેલ છે. બેસણું તા. ર૮ ને ગુરૂવારે સાંજે પ થી ૬ શ્રી કંસારા મહાજનવાડી, લોહાણાપરા ખાતે રાખેલ છે.

લાલજીભાઇ ચૌહાણ

રાજકોટ : જાણીતા ફુટબોલ ખેલાડી તથા વાય. સી. સી. ફુટબોલ કલબના ભીષ્‍મપીતા તથા રાજકોટ નાગરીક સહકારી બેંકના (રીકવરી વિભાગ) રીટાયર્ડ કર્મચારી લાલજીભાઇ માધુભાઇ ચૌહાણ (લાલાભાઇ) તે સ્‍વ. માધુભાઇ માવજીભાઇ ચૌહાણ (માધુભગત) ના પુત્ર તથા સ્‍વ. બટુકભાઇ, રતિભાઇના નાનાભાઇ તથા પ્રદીપભાઇ, સ્‍વ. અનિલભાઇના મોટાભાઇ તથા અમીતભાઇ એચ. જે. હોસ્‍પીટલ વાળા તથા પિયુષભાઇ એ. જી. ઓફીસ વાળાના પિતાશ્રીનું તા. ર૭ ના રોજ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણું તા. ર૯ શુક્રવારના રોજ સાંજે ૪-૩૦ થી ૬ કલાકે શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

મંજૂલાબેન કોટેચા

રાજકોટ : કોટેચા મંજુલાબેન અમૃતલાલ (ઉ.૮પ), (મુ. સમઢિયાળા, હા. રાજકોટ) તે કૃષ્‍ણકાંતભાઇ, ગીરીશભાઇ, રેખાબેન હિતેશકુમાર ચોલેરા, હીનાબેન જયપ્રકાશ માખેચા અને ગાયત્રીબેન અતુલકુમાર મીઠિયા ના માતા, નિકુંજભાઇ મિલનભાઇ અને માધવના દાદી તેમજ સ્‍વ. હરિલાલ જીવરાજભાઇ તન્‍ના (દામનગર) ના દીકરીનું તા. ર૭ ના અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. ર૯ ને શુક્રવાર ૪-૩૦ થી ૬ તેમના નિવાસ સ્‍થાન શહીદ સુખદેવ ટાઉનશીપ, દ્વારિકાધીશ હાઇટ સામે, શીતલ પાર્ક બીઆરટીએસ થી અંદર, ૧પ૦ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો. ૯૯૭૮૪ ૦૦૦૪૦, મો. ૮૪૬૦ર ૦૪૬૧પ

જયાબેન દવે

રાજકોટ : ધ્રોલ નિવાસી શ્રી જયાબેન પોપટલાલ દવે (ઉ.વ.૯૭) જેવો શ્રી રમેશભાઇ દવે સ્‍વદેશી જાગરણ મંચ પヘમિ ક્ષેત્રના તેમજ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના પૂર્વ બૌધ્‍ધિક પ્રમુખશ્રી રાજુભાઇ દવે પીજીવીસીએલ, મનોજભાઇ દવે તથા રંજનબેન જોષી, નંદાબેનના માતુશ્રીનું તા. ર૭ બુધવારના રોજ અવસાન થયેલ છે. સ્‍વર્ગસ્‍થનું બેસણુ તેમજ ઉઠમણું તા. ર૯ ના શુક્રવારે  સાંજે પ થી ૬ સુધી સોમેશ્વર મહાદેવ મંદિર ૧પ૦ ફુટ રીંગ રોડ, રૈયા ટેલીફોન એકસચેન્‍જ પાછળ રવિરત્‍ન પાર્ક મેઇન રોડ  રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. રમેશભાઇ પોપટભાઇ દવે મો. ૯૩૧૩૮ ૭૮૦૩૧, રજનીકાંત પોપટભાઇ દવે, મનોજભાઇ પોપટભાઇ દવે, રંજનબેન જોષી, નંદાબેન દવે.

સરલાબેન ભરાડ

જુનાગઢ : મુળ થાણાગાલોર હાલ : જુનાગઢ નિવાસી સરલાબેન જયંતીભાઇ ભરાડ (ઉ.પ૮) નું તા. ર૭- ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ર૯ ને શુક્રવાર, બપોરે ૪ થી ૬ જુનાગઢ, ખલિલપુર રોડ, શુભેશ્વર મહાદેવ મંદિરે રાખેલ છે. બાકીની વિધિ ગામ થાણા ગાલોર મુકામે રાખેલ છે. જેન્‍તીભાઇ મો. ૯૪ર૯૩ ૭પ૧૪૬, જયદીપભાઇ ૯૭ર૭૬ પ૦૯૮પ, ગોપાલભાઇ ૭૯૯૦૮ ૬ર૧ર૮,

અશ્વિનકુમાર અગ્રાવત

મોરબી : મેટોડા વાળા હાલ રાજકોટ નિવાસી સ્‍વ. અશ્વિનકુમાર બાલકૃષ્‍ણદાસ અગ્રાવત (ઉ.૬૩) તે મોરબી વાળા સ્‍વ. દલપતરામ ચત્રભુજ રામાવતના નાના જમાઇ તથા રામચંદ્રભાઇ, ભરતભાઇ, હસમુખભાઇ, સ્‍વ. જયેશભાઇના બનેવીનું તા. ર૬ ના રોજ અવસાન થયેલ છે. સસરા પક્ષનું બેસણુ તા. ર૯ ને શુક્રવારે સાંજે પ થી ૬ રામાનંદ સાધુ જ્ઞાતિની વાડી રામઘાટ મોરબી ખાતે રાખેલ છે.

તરલીકાબેન કોઠારી

રાજકોટ : તરલીકાબેન નરેન્‍દ્રકુમાર કોઠારી (લંડન) (ઉ.વ.૭પ) તે સ્‍વ. બજીભાઇ જેઠાલાલ દેસાઇની પુત્રી, સ્‍વ. રમેશભાઇ, સ્‍વ. પ્રવિણભાઇ, સ્‍વ. નવીનભાઇ, કિરીટભાઇ, સ્‍વ. બિપીનભાઇ તથા સ્‍વ. મીનાબેન મહસુખલાલ પારેખના બહેન તે સ્‍વ. પ્રભુદાસ રાજપાલ કોઠારીના પુત્રવધુ, તા. ર૭ બુધવાર રાજકોટ મુકામે અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે. સ્‍વ. તરલીકાબેનનું દેહદાન કરેલ છે.

દિપકભાઇ ત્રિવેદી

રાજકોટ : ભાવનગર : નિવાસી શ્રીમાળી બ્રાહ્મણ મરણ સ્‍વ. રમણીકલાલ ડાયાલાલ ત્રિવેદી કાજુ પુરી વાળાના પુત્ર શ્રી દિપકભાઇ ત્રિવેદી નટરાજ મેડીકલ વાળા બોર તળાવ (ઉ.૬૦) તે ઇલાબેન દીપકભાઇ ત્રિવેદી પતિ દિશા કેયુરકુમાર ત્રિવેદીના પિતા, ધ્રુવ દીપકભાઇ ત્રિવેદીના પિતા દિગંતભાઇ રમણીકભાઇ ત્રિવેદી મહાદેવ મેડિકલ આણંદનગરના મોટાભાઇ સંગીતાબેન દીગંતકુમાર ત્રિવેદીના જેઠ હિરવા આનંદ કુમાર ઓઝાના મોટા પપ્‍પા, બિરેન દિગતભાઇ ત્રિવેદીના મોટા પપ્‍પા તેમજ સ્‍વ. લલીતભાઇ ત્રિવેદી (અમદાવાદ) ના જમાઇ સ્‍વ. કલ્‍પેશભાઇ ત્રિવેદીના બનેવી થાય, મીનાબેન નીતિનકુમાર ત્રિવેદીના બનેવી તા. ર૬ ના અક્ષરધામ થયેલ છે. તેમની બંને પક્ષની સાદડી તા. ર૮ ગુરૂવાર સાંજે પ થી ૭ રાખેલ છે. સ્‍વામીનારાયણ મંદિર આનંદનગર ભાવનગર ખાતે રાખેલ છે.

હરીદાસભાઇ પોપટ

રાજકોટ : મુળ દળવી હાલ રાજકોટ નિવાસી સ્‍વ. શ્રી હરીદાસભાઇ ભાઇચંદભાઇ પોપટ, તે સ્‍વ. વિનોદભાઇ (લાલભાઇ), પરેશભાઇ (અતુલ ટ્રેડીંગ, માર્કેટીંગ યાર્ડ બેડી), રઘુવીરભાઇ (અતુલ માર્કેટીંગ, માર્કેટીંગ યાર્ડ બેડી), જતીનભાઇ, અતુલભાઇ, (જતીન એજન્‍સી), સુશીલાબેન ભુપતભાઇ નથવાણી, વર્ષાબેન હરેશભાઇ ચગ તથા ઇન્‍દુબેન (આશાબેન) સુરેશભાઇ જીવરાજાણીના પિતાશ્રી તેમજ ડો. પ્રિતેશ વી. પોપટ (રાજકોટ શહેર ભાજપ અગ્રણી), ઋત્‍વિકભાઇ, પ્રેમભાઇ, ભાર્ગવભાઇ, દિશાબેન, યヘબિેનના દાદા, તે સ્‍વ. હર્ષદભાઇ, સ્‍વ. ચંદ્રકાંતભાઇ, સ્‍વ. શશીકાન્‍તભાઇ, અરવિંદભાઇ પોપટ તથા કમળાબેન કોટકના મોટાભાઇ તથા ઓધવજી ધરમજી ઠકરાર (મુળીલા વારા)ના જમાઇનું તા. ર૬ ને સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તથા સસરા પક્ષની સાદડી તા. ર૮ ને ગુરૂવારે સાંજે પ થી ૬, જાગનાથ મંદિર, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રમોદભાઇ સોલંકી

રાજકોટ : સ્વ. રમાબેન તથા બાબુલાલ સોલંકીના પુત્ર, સ્વ. દયાળજી સરવૈયાના જમાઇ, પ્રમોદભાઇ બાબુલાલ સોલંકી તા. ર૬ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થના સભા ભાવસાર જ્ઞાતિની વાળી, ૬ ચંપકનગર, સંત કબીર રોડ, કબીર કોમ્પ્લેકસની પાછળ, રંધીરનગર, આર્યનગર, રાજકોટ ખાતે તા. ર૮ સાંજે પ થી ૬ રાખેલ છે. પારૃલબેનના પતિશ્રી, જયશ્રી, ધનલક્ષ્મી, ચંદ્રીકા, પુષ્પા, તથા રમેશના ભાઇ, તેમજ માર્ગી, ભાર્ગી, ચિત્રલના પિતાશ્રી, ચિરાગ અને નિકેશના સસરાજી, રીતુના જેઠ, દીપ અને ટીશાના ભાઇજી, માન્યાના નાના. રમેશ ૯૮રપ૦ ૭૮પ૩૯, ચિત્રલ ૯૦૧૬ર ર૭પપ૦, દીપ મો. ૭૬૯૮ર ૭૭૭૭૦

જયંતીભાઇ જોગી

જેતપુરઃ સ્વ. ગિરધરલાલ જગજીવનદાસ જોગી ( બગસરા) ના પુત્ર જયંતીભાઈ ( ઉ. વ. ૬૭) તે ગીરીશભાઈ, જીતેન્દ્રભાઈ, હર્ષદભાઈ, મનોજભાઈ, રસીલાબેન, જ્યોત્સનાબેનના વડીલ બંધુ તેમજ રવિભાઈ, મિલનભાઈ, હેતલબેન મહેશકુમાર બોસમીયા મુંબઈના પિતાશ્રીનું તા.૨૨ના અવસાન થયેલ છે તેની પ્રાર્થના સભા તા.૨૮ ગુરૃવારે સાંજે ૫ થી ૬ જ્ઞાતિની વાડી વિભાગ-૪ પાર્ટી પ્લોટ જેતપુર ખાતે રાખેલ છે

પુષ્પાબેન જોશી

જેતપુર : (નવાગામ વાળા) ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. પુષ્પાબેન રમેશભાઈ જોશી (ઉ.વ. ૭૬) તે યોગેશભાઈ જોશી (ભાદર ઇરીગેશન  મો. ૭૯૮૪૮ ૯૩૫૯૫) નીતાબેન, જાગૃતિબેન, રીટાબેન ના માતૃશ્રી નું અવસાન થયેલ છે ઉઠમણું તા.૨૯ શુક્રવારે સાંજે ૪ થી ૬ શામનાથ મહાદેવ મંદિર, દેસાઈ વાડી જેતપુરમાં રાખેલ છે

 

સુરેન્‍દ્રનગરના પત્રકાર દુર્ગેશભાઇ મહેતાના બહેનનુ અવસાન

વઢવાણ : સુરેન્‍દ્રનગરના ગંજેડા ગામના વતની અને છેલ્લા કેટલાક સમય સુધી પોલીસ ખાતામાં ફરજ બજાવી અને નિવૃત થયેલા ચંદ્રકાંતભાઇ મહેતાની પુત્રી ત્‍થા ગાંધીનગર ખાતે દૂરદર્શનમાં ફરજ બજાવતા દુર્ગેશભાઇ મહેતાના બહેન હિરલબેનનું ગાંધીનગર મુકામે અવસાન થતા પરિવારમાં પણ શોકની લાગણી છવાઇ જવા પામી હતી. જયારે હિરલબેનની સ્‍મશાનયાત્રામાં ગાંધીનગરના પત્રકાર મિત્રો તેમજ રાજકીય આગેવાનો અને દુર્ગેશભાઇ મહેતાના સ્‍નેહીજનો સ્‍મશાન યાત્રામાં જોડાયા હતા.

જયારે પરિવારમાં પિતાશ્રી ચંદ્રકાંતભાઇ મહેતા દુર્ગેશભાઇ મહેતા દુરદર્શન પત્રકાર નિખિલભાઇ મહેતા લાલાભાઇ ભટ્ટ અને રાકેશભાઇ ભટ્ટ સહિતના પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે. બેસણું તા. ૩૧ ને રવિવારે સવારના ૯ થી ૧ર, બી-ર૦ર સાર્થક સ્‍કુલ શાંતિવન સોસાયટી પાછળ કરોડ વાવોલ ગાંધીનગર ખાતે રાખેલ છે.