Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020
રાજુ પાંઉભાજીવાળા મુકેશભાઇ દાસાણીનો દેહવિલય : સોમવારે ટેલીફોનિક બેસણું

રાજકોટ : રાજુ પાંઉભાજી કાલાવડ રોડવાળા મુકેશભાઇ જીવણલાલ દાસાણી (ઉ.વ.૬ર) તે નલીનભાઇ (રાજુભાઇ પાંઉભાજીવાળા)ના લઘુબંધુ તથા પ્રતિકના પિતાશ્રી, પ્રશાંતના કાકા અને સ્વ. વૃજલાલ ગીરધરલાલ શીંગાળા ગોંડલવાળાના જમાઇ તથા નયનભાઇ અને રાજુભાઇના બનેવીનું આજે તા. ૩૧ શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તથા સસરા પક્ષની સાદડી તા. ર નવેમ્બર સોમવારે સવારે ૧૦ થી ૧ર રાખેલ છે. મો. સંપર્ક : નલીનભાઇ મો. ૯૪ર૬૧ ૬પ૯૩૦, પ્રતિકઃ- ૯૯૯૮૬ ર૧૭ર૧, નયનભાઇઃ- ૯૮૯૮પ ૯૦૮૬૪, રાજકોટ.

જુનાગઢઃ હેડવાળા હિરાભાઇ મેરનું અવસાનઃ સોમવારે બેસણુ

જુનાગઢ : હેડવાળા હિરાભાઈ રવજીભાઈ મેર (ઉ.વ.૭૦) તે કેશુભાઈ, દિનેશભાઈ , ધીરૂભાઇના ભાઈ તમજ મુકેશભાઈ, બિપિનભાઈ તથા જગદિશભાઈના પિતા અને કપિલના દાદાનું તા. ૩૧ શનિવારનાં રોજ અવસાન થયેલ છે. તેમનુ બેસણું તા. ૨, સોમવારનાં રોજ સાંજના ૪ થી૬ શિવમંદિર, છગનમામાની સોસાયટી, ગિરનાર દરવાજા પાસે, જુનાગઢ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

નિખિલ પંડ્યા

રાજકોટ : શ્રી ચા.મ. મોઢ બ્રાહ્મણ, મોરબી નિવાસી હાલ રાજકોટ સ્વ.અમૃતલાલ મનસુખલાલ પંડ્યાના પુત્ર નિખિલ અમૃતલાલ પંડ્યા (ઉ.વ.૪૫) તે શ્લોક તથા ઐશ્વર્યા (મોદી સ્કુલ)ના પિતા, રોહન બીપીનચંદ્ર ત્રિવેદીના (મોદી સ્કુલ) સસરા તેમજ ચંદ્રીકાબેન શેઠના જમાઈનું તા.૩૦ના શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટેલીફોનિક બેસણું તા.૨-૧૧ ને સોમવારના રોજ રાખેલ છે. હાલના સંજોગો મુજબ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. કાજલબેન (પત્નિ) - ૯૯૨૫૮ ૦૦૨૯૧, રોહન (જમાઈ) - ૭૯૯૦૫ ૪૫૦૦૩, શ્લોક (પુત્ર) - ૯૮૨૫૩ ૩૮૭૮૩.

હસમુખલાલ ત્રિવેદી

રાજકોટ : હસમુખલાલ કેશવલાલ ત્રિવેદીનું તા.૩૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તેમના નિવાસસ્થાને રામનગર શેરી નં. ૬, બંધ શેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતે તા.૨-૧૧ના સોમવારે સાંજે ૪ થી ૬ સુધી રાખેલ છે. વંદનાબેન ત્રિવેદી - ૯૪૨૯૩ ૩૬૩૮૭, નિશાબેન ત્રિવેદી - ૯૬૬૪૮ ૮૫૩૫૬.

હસમુખલાલ કોટેચા

રાજકોટઃ સ્વ.કાનજીભાઈ રવજીભાઈ કોટેચા (ધ્રોલવાળા)ના પુત્ર હસમુખલાલ કાનજીભાઈ કોટેચા (ઉ.વ.૬૭), હાલ રાજકોટ તેઓ વિપુલભાઈ, વિમલભાઈ તથા પ્રજ્ઞાબેન કશ્યપકુમાર દક્ષીણીના પિતાશ્રી તેમજ સ્વ.વૃજલાલ મોહનલાલ સોમૈયા (ઝીંઝોડાવાળા)ના જમાઈ તેમજ ભરતભાઈ અને કૈલાસભાઈના બનેવીનું તા.૩૦ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨/૧૧ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. સસરા પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે. વિપુલભાઈ કોટેચા મો.૯૯૭૯૯ ૦૯૬૩૪, વિમલભાઈ કોટેચા મો.૯૩૭૫૨ ૫૩૩૪૩, ભરતભાઈ સોમૈયા મો.૯૮૨૪૨ ૯૭૪૨૫, કૈલાસભાઈ સોમૈયા મો.૯૮૨૫૭ ૫૫૮૫૮

હંસાબેન રાયઠઠ્ઠા

રાજકોટઃ ગં.સ્વ.હંસાબેન તરૂણકુમાર રાયઠઠ્ઠા તે સ્વ.તરૂણકુમાર ગોરધનભાઈ રાયઠઠ્ઠાના પત્ની અમિત રાયઠઠ્ઠા તથા રેશ્માબેન દેવેન્દ્રકુમાર જોબનપુત્રા (હૈદરાબાદ)ના માતાશ્રી, તે રૂતિકાબેનના સાસુ, તે પ્રાણલાલભાઈ તથા રમણીકભાઈ રાયઠઠ્ઠાના ભાભી, તે જુગતાબેન પરસોત્તમભાઈ ખખ્ખરના પુત્રી, તે ભુપેન્દ્રભાઈ, રસીકભાઈ, મિરાબેન મહેશકુમાર દાવડા (હૈદરાબાદ), પ્રિતીબેન જતીનકુમાર કારીયા (ભાવનગર)ના બહેન તા.૩૦ ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૨ના સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. અમિતભાઈ રાયઠઠ્ઠા (કિંગ્સ ક્રાફટ હોટલ્સ) મો.૯૮૨૫૨ ૯૦૯૫૫, પ્રાણલાલભાઈ રાયઠઠ્ઠા મો.૯૬૦૧૦ ૧૫૫૪૦, રમણીકભાઇ રાયઠઠ્ઠા મો.૯૮૨૪૪ ૫૭૧૪૨, નૈમીભાઈ ખખ્ખર મો.૯૮૨૫૨ ૮૭૮૭૦, રૂતિકાબેન રાયઠઠ્ઠા મો.૯૯૭૯૨ ૨૨૪૪૪, રેશ્માબેન જોબનપુત્રા મો.૯૮૮૫૧ ૬૦૦૯૯, માલતિબેન ખખ્ખર મો.૯૪૨૬૫ ૨૯૮૮૭

બાજુબા ઝાલા

રાજકોટઃ ગામ કોઢ, તા.ધ્રાંગધ્રા નિવાસી સ્વ.બાજુબા ચંદ્રસિંહ ઝાલા તા.૨૯ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું સુવાળું તા.૨/૧૧ સોમવાર, તેમની ઉત્તરક્રિયા તા.૬/૧૧ શુક્રવાર સરનામું શેરી નં.૧૧, પુનિતનગર, ૧૫૦ ફુટ રીંગ રોડ, પાણીનો ટાંકો, રાજકોટ ઝાલા જગદીશસિંહ ચંદ્રસિંહ (માતુશ્રી), ઝાલા જયદેવસિંહ તેજસિંહ, ઝાલા ગિરીરાજસિંહ તેજસિંહ, ઝાલા મહિપાલસિંહ જગદિશસિંહ (દાદીમા) મો.૯૯૭૯૯ ૦૭૪૬૪ / મો.૯૬૩૮૮ ૮૩૬૧૭

મધુકાંતભાઇ મહેતા

રાજકોટ : ચા.મ.મો. બ્રાહ્મણ મુળ દેરાળા હાલ નાગપુર નિવાસી મધુકાન્ત મગનલાલ મહેતા તે રાજેશભાઇ, વિ. સુરેશભાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ. ગુલાબબેન, કોકીલાબેન, તેમજ અરૂણાબેનના ભાઇ , અજયભાઇ, સ્વ. રવિભાઇ, રક્ષાબેન, મીનાબેન, કલ્પનાબેનના પિતા તેમજ સ્વ. ચંદુલાલ ચત્રભુજ પંડયા (કોયલી વાળા)ના જમાઇ તથા સ્વ. દલપતભાઇ, સ્વ. દિલીપભાઇ તથા વસંતભાઇના બનેવીનું તા. ૩૦ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક ઉઠમણું તા. ર ને સોમવારે સવારે ૧૦ થી ૬-૦૦ રાખેલ છે. અજયભાઇ મો. ૯૮૩૪ર ૭૪૬૦પ તથા મો. ૯૮ર૩૮ ૦૩૬૬૮ તેમજ મો. ૮૦૮૦૩ ૪૪૯૩૪ છે.

જીતેન્દ્રભાઇ દવે

રાજકોટ : શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ (હળવદ) હાલ રાજકોટ જીતેન્દ્રભાઇ (બકુલભાઇ) ભગવાનલાલ દવેનું તા. ર૯ના અવસાન થયેલ છે. તે ભરતભાઇ દવેનાભાઇ  તથા કૃણાલ, દક્ષયભાઇના પિતાનું અવસાન તા.૩૦ના થયેલ છે. ભરતભાઇ મો.નં. ૮૪૦૧૪ ૪પપ૩૩ તથા કૃણાલ દવે મો.નં. ૮૮૬૬ર ૭૦૯ર૧ છે.

લક્ષ્મણભાઇ ડોડીયા

રાજકોટ : સિક્કા નિવાસી, હાલ રાજકોટ રજપૂત લક્ષ્મણભાઇ અમરસિંહ ડોડીયા (દિગ્વીજય સિમેન્ટ-સિક્કા) તે સ્વ. કુંદનબેનના પતિ, દર્શકભાઇ (અમેરિકા) અને મનિષાબેનના પિતાશ્રી, નલીનભાઇ રાઠોડ (માઇક્રો એકસેસ)ના સસરા, સ્વ. ભરતભાઇ અને જયેશભાઇ (પીજીવીસીએલ)ના ભાઇનું તા. ૩૦ના અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તા. ર ના સાંજે ૪થી ૬, મો. ૯૮૭૯પ ૬૩૮૩૭ તથા મો.નં. ૯૬૮૭૧ ૪પ૦૮૮, મો.નં. ૯૦૯૯૩ પ૧૮૪૭ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

સંજયભાઇ સેજપાલ

રાજકોટ : સ્વ. અમૃતલાલ નાગજીભાઇ સેજપાલ (નવરંગ સાડી માર્ટ વાળા)ના પુત્ર તથા બટુકભાઇના ભત્રીજા તથા કેતનભાઇ અને વિપુલભાઇના પિત્રાઇ ભાઇ તેમજ સરજુભાઇના પિતાશ્રી તથા પોરબંદર નિવાસી કિશોરચંદ્ર ગોકળદાસ ચોટાઇના જમાઇ, સંજયભાઇ અમૃતલાલ સેજપાલ (ઉ.વ.પ૦)નું તા. ૩૦ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા. ર ને સોમવાર સમય સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. સરજુભાઇ- ૮૧૪૧૯ ૯૩૬૪૩, ઘરના- ૯૯૧૩૧ ૪૧૩૭૦, કેતનભાઇ ૯૯૭૯૭ રપ૭૭૮

પન્નાબેન ભોજાણી

રાજકોટ : પન્નાબેન અશોકભાઈ ભોજાણી તે સ્વ.મનહરલાલ કલ્યાણજી રૂવાલાના પુત્રવધુ તેમજ છોટાલાલ દયાળજી મશરૂ (છોટુભાઈ માસ્તર ભાણવડવાળા)ની પુત્રી તે અશોકભાઈ મનુભાઈ ભોજાણીના ધર્મપત્નિ, તથા રાજ અશોકભાઈ ભોજાણીના માતુશ્રી, ધારાબેનના સાસુ, બીપીનભાઈ મનુભાઈ ભોજાણીના ભાભી, નટુભાઈ, કીરીટભાઈ, કૌશિકભાઈ કલ્યાણજી ભોજાણી (રૂવાલા)ના ભત્રીજા વહુ તેમજ ડો.ભાવનાબેન જે. કાનાબાર તથા ડો.શીતલબેન એમ. રૂપારેલીયાના ભાભી તેમજ કનિષ્કાના દાદીનું તા.૩૦ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું પિયર પક્ષની સાદડી સાથે ટેલીફોનિક બેસણું તા.૨-૧૧ના સોમવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હિમાદ્રીબા સરવૈયા

રાજકોટઃ ક્ષત્રિય હિમાદ્રીબા સહદેવસિંહ સરવૈયા (મુળ વાલર હાલ રાજકોટ) તે સહદેવસિંહ કે. સરવૈયા (પૂર્વ ડી.એસ.ઓ.) પત્નિ, દિવ્યરાજસિંહ સરવૈયા સાઇરામ ટ્રાવેલ્સ પુત્ર તથા શ્રી દિગ્વિજયસિંહ સરવૈયાના દાદીમાંનુ તા.૨૯ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨ સાંજના ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪૨૭૪ ૯૦૦૧૮, ૯૮૨૪૪ ૯૮૪૫૬

પુષ્પાબેન ખંધેડિયા

ગોંડલ : ગં.સ્વ. પુષ્પાબેન વિનોદરાય ખંધેડીયા (ઉ.વ.૭પ) તે સ્વ.વિનોદરાય ખીમજીભાઇ ખંધેડીયાના ધર્મપત્ની, પ્રફુલભાઇ, તુષારભાઇ, આશિષભાઇના માતુશ્રી તથા સ્વ. સુરેશભાઇ, સતીષભાઇ, રાજેન્દ્રભાઇ, પ્રદીપભાઇના ભાભીશ્રી , સ્વ.મથુરાદાસ મોરરાજીભાઇ પાંઉ રાજકોટના પુત્રી, હિતેશભાઇ, પ્રકાશભાઇ બહેન તા.રપ રવિવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી આજે તા. ૩૧ શનિવાર સાંજે પ થી ૬-૩૦ (૯૩૭પ૦ રર૭૭ર) રાખેલ છે.

મંજુલાબેન સાંગાણી

રાજકોટ : શ્રી દશા સોરઠીયા વણિક સ્વ.મંજુલાબેન જમનાદાસ સાંગાણી (ઉ.વ.૯૦) તે સ્વ.જમનાદાસ નરભેરામ સાંગાણીના ધર્મપત્નિ તેમજ સ્વ.કાંતિલાલ, સ્વ.કરમશીદાસ સાંગાણીના ભાભી, લલીતભાઈ, ચિરાગભાઈ, સ્વ.નયનાબેન વખારીયા, ગં.સ્વ. જયોત્સનાબેન બાબરીયા,  ગં.સ્વ.જયશ્રીબેન મોડવીયા તથા મધુબેન રાજેન્દ્રકુમાર દોશીના માતુશ્રી, રાકેશ, સમીર, જીજ્ઞાશા વખારીયા, કાજલબેન ગોરસીયા તથા સલોની સાંગાણીના દાદીમા, સ્વ.હીરાચંદ માણેકચંદ જનાણી (વાઘણીયા જૂના)ના દિકરી તા.૩૦ના શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું ટેલીફોનિક તા.૨-૧૧ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હીરાબા રાયજાદા

ગોંડલ : સોંદરડા નિવાસી હીરાબા ધીરૂભા રાયજાદા (સોંદરડા) તે જયેન્દ્રબા રઘુરાજસિંહ જાડેજાના માતુશ્રી તથા રાજેન્દ્રસિંહ રઘુરાજસિંહ જાડેજા (શાસકપક્ષ નેતા નગરપાલિકા-ગોંડલ)ના નાનીમાંનું તા. ૩૦ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટેલીફોનિક શોક સંદેશો મો. ૯૮૯૮૯ ૪૭૬પ૬, ઉતરક્રિયા તા. ૯ ને સોમવારે સોંદરડા મુકામે રાખેલ છે.

નટવરલાલ દુદાણી

ગોંડલ : નટવરલાલ મોહનભાઇ દુદાણી (ઉ.વ.૭૦) તે મંથનભાઇ, ચિંતનભાઇના પિતા તથા અશ્વિનભાઇના ભાઇનું તા. ર૯ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું આજે તા.૩૧ ને શનિવારે રાખેલ છે.

ઇશ્વરભાઇ સિદ્ધપુરા

ગોંડલ : મૂળ રાણાવાવ હાલ ગોંડલ ઇશ્વરભાઇ મગનભાઇ સિદ્ધપુરા ઉ.વ.૬ર, તે મધુબેન ઇશ્વરભાઇ સિદ્ધપુરાના પતિ તથા હીનાબેન, વિભાબેન, શ્રદ્ધાબેનના પિતાશ્રીનું તા. ર૯ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું આજે તા.૩૧ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મધુબેન -૯૬૮૭૦ પ૬૭૯૯, શ્રદ્ધાબેન- ૬૩પર૦ પ૧૮પ૧

પ્રફુલાબેન ટીટીયા

જુનાગઢઃ પ્રફુલ્લાબેન રતીલાલ ટીટીયા (ઉ.વ.૬૮) તે ડો. આર.એન.ટીટીયા (રિટાયર્ડ આર એમ ઓ સિવિલ હોસ્પિટલ)ના ધર્મપત્ની તથા તુહિતભાઈ ટીટીયા દેવાંશીબેન તથા ગુંજનબેનના માતુશ્રી  રિમલકુમાર રૂપારેલીયાના સાસુ તથા સ્વ. બીપીનભાઈ ભોગીલાલ જોશીના બહેન તા.૩૦ને શુક્રવારે શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.૨  ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.ડો.આર.એન.ટીટીયા મો. ૯૯૦૯૨ ૩૧૮૮૦, તુહિતભાઈ ટીટીયા મો.૯૯૦૯૦ ૦૯૯૪૯, રિમલકુમાર રૂપારેલીયા મો. ૭૪૦૫૪ ૫૫૮૩૫, શ્રીમતી અમીબેન ટીટીયા મો.૮૧૨૮૨ ૮૬૮૮૭