Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021
રીટાબેન નયનકુમાર પંડયાનું અવસાનઃ ગુરૂવારે બેસણું


રાજકોટ : ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ રીટાબેન નયનકુમાર પંડયા (ઉં.વ.પ૮) તે નયનકુમાર દયાશંકર પંડયા (રીટાયર્ડ પુરવઠા નિગમ)ના પત્ની, તે સ્વ. ડી.યુ.પંડયા (રીટાયર્ડ એ.જી.ઓફિસ) તથા સ્વ. મંજુલાબેન ડી. પંડયા (રીટાયર્ડ શાળા નં.૬૦)ના પુત્રવધુ, તે સ્વ. હર્ષાબેન ભરતભાઇ જાની (રેલવે એકા.)ના ભાભી તે યુગ્મા સિધ્ધાર્થ ભટ્ટ, માર્ગી પંડયા તથા ભૌમન પંડયાના માતૃશ્રી તે યોગેશભાઇ જોષી તથા હિતેષભાઇ જોષી (ભાવનગરવાળા)ના મોાટ બહેનનું તા.ર૮ના અવસાન થયેલ છે. સદગતનું  બંન્ને પક્ષનું બેસણું તા.રના ગુરૂવારે સાજે ૩.૩૦ થી પ છોટુનગર કોમ્યુનિટી હોલ, હનુમાન મઢી રૈયા રોડ ખાતે રાખેલ છે.

 

રાજકોટના ડો.રાજેન્દ્ર ત્રિવેદીના ભાઇનું અવસાનઃ ગુરૂવારે ટેલેફોનીક બેસણું

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ જ્ઞાતિ મુળ જસદણ હાલ રાજકોટ બલવંતરાય મગનલાલ ત્રિવેદીના પુત્ર રૂદ્રેશભાઇ ત્રિવેદી (ઉં.વ.પ૬) તે ન્યુરોસર્જન ડો.રાજેેન્દ્ર ત્રિવેદી, ભારતીબેન અને માયાબેનના નાનાભાઇ તે સ્વ.રમેશભાઇ, દિનેશભાઇ, સ્વ.હર્ષદભાઇ ત્રિવેદીના ભત્રીજા તેમજ નંદીની, ભવ્ય, ધૈર્યના પિતાશ્રી તે ન્યુરોસર્જન ડો.પુનીત તથા મીહીરભાઇ ત્રિવેદીના કાકા તેમજ દ્વારકાના ધીરૂભાઇ તથા વંદનાબેન પાઢના જમાઇનું તા.ર૯ના રોજ અવસાન થયું છે.
ટેલીફોનીક બેસણું તા.ર ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ શિલ્પાબેન મો.૯૪૦૮૦ ૯૮૭ર૬, કુંદનબેન મો.૬૩પ૧૦ ૩૮૭પર, ડો.રાજેન્દ્રભાઇ મો.૯૮ર૪૦ ૪૧પ૪૧, મીહીરભાઇ મો.૮૦૦૦૩ પ૭૩૯૮, ધીરૂભાઇ પાઢ મો. ૭૦૧૬૦ ર૩ર૧૭ ઉંપર રાખ્યું છે.

 

અવસાન નોંધ

હરેશભાઇ ઉદાણી

રાજકોટઃ સ્વ લલીતરાય લાભશંકર ઉદાણી (રેમન્ડ વાળા)ના પુત્ર હરેશભાઇ લલીતરાય ઉદાણી (ઉ.વ.૬૪) તેઓ સ્વ. જયવંતકુમાર (બકુલભાઇ), સ્વ. મુકેશભાઇ તથા ચેતનભાઇના ભાઇ અને નિનાબેનના પતિ તેમજ હર્ષલ, સ્વાતિના પિતાશ્રી, શ્રેતાના સસરા, જીઆંશીના દાદા અને શાંતિલાલ દામોદર વોરાના જમાઇ તા. ૨૯ના રોજ અરીહંત શરણ પામેલ છે.

રીટાબેન નયનકુમાર પંડયાનું અવસાનઃ ગુરૂવારે બેસણું

રાજકોટ : ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ રીટાબેન નયનકુમાર પંડયા (ઉ.વ.પ૮) તે નયનકુમાર દયાશંકર પંડયા (રીટાયર્ડ પુરવઠા નિગમ)ના પત્ની, તે સ્વ. ડી.યુ.પંડયા (રીટાયર્ડ એ.જી.ઓફિસ) તથા સ્વ. મંજુલાબેન ડી. પંડયા (રીટાયર્ડ શાળા નં.૬૦)ના પુત્રવધુ, તે સ્વ. હર્ષાબેન ભરતભાઇ જાની (રેલવે એકા.)ના ભાભી તે યુગ્મા સિધ્ધાર્થ ભટ્ટ, માર્ગી પંડયા તથા ભૌમન પંડયાના માતૃશ્રી તે યોગેશભાઇ જોષી તથા હિતેષભાઇ જોષી (ભાવનગરવાળા)ના મોાટ બહેનનું તા.ર૮ના અવસાન થયેલ છે. સદગતનું  બંન્ને પક્ષનું બેસણું તા.રના ગુરૂવારે સાજે ૩.૩૦ થી પ છોટુનગર કોમ્યુનિટી હોલ, હનુમાન મઢી રૈયા રોડ ખાતે રાખેલ છે.

ભાનુબેન હરણેશા

રાજકોટ : વરીયાવંશ પ્રજાપતિ ભાનુબેન ગીરધરભાઇ  હરણેશા તા.ર૯ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૩ને  શુક્રવારે સાંજે ૪ થી ૬, ૧૧ મનહર પ્લોટ, શ્રીનાથ વિહાર ખાતે રાખેલ છે. મો.૯૭૨૭૭ ૬૦૦૨૧

ભુપતજી રામાજી પઢીયાર

ગોંડલ : ભુપતજી રામાજી પઢીયાર (ભુપતભાઇ બારદાનવાળા) તેઓ મુકેશભાઇના પિતા, પ્રવિણસિંહ તથા સ્વ. રાજેન્દ્રસિંહના મોટાભાઇ, ગૌરવસિંહ અને પ્રિતેશસિંહના મોટાબાપુ તથા અર્પિતસિંહના દાદાનું તા.૩૦ના રોજ અવસાન થયેલ છે.

વસંતકુમાર કામદાર

રાજકોટઃ મૂળ વિરનગર નિવાસી હાલ રાજકોટ સ્વ.લક્ષ્મીચંદ પાનાચંદ કામદારના પુત્ર વસંતકુમાર લક્ષ્મીચંદ કામદાર (ઉ.વ.૯૧) (રીટાયર્ડ એલ.આઈ.સી. ડેવ.ઓફીસર અને સ્થા.જૈન મોટા સંઘના ભુતપૂર્વ સેક્રેટરી) તે સ્વ.નિર્મળાબેનના પતિ, મીતાબેન શાહ (જામનગર), ભુપેન્દ્રભાઈ, નયનભાઈ તથા અજયભાઈના પિતાશ્રી, કામીનીબેન, સાધનાબેન અને બીનાબેનના સસરા તેમજ તૃષ્ટિ કેવલ શાહ અને આર્ષના દાદા, તે સ્વ.મુળચંદભાઈ, સ્વ.વૃજલાલભાઈ (કલકતા), સ્વ.લલીતાબેન (સ્વામીના. ગઢડા), સ્વ.નાનાલાલભાઈના ભાઈ અને સ્વ.અમૃતલાલ પ્રાણલાલ મહેતા (કલકતા)ના જમાઈ, તા.૨૯ને સોમવારના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૨/૧૨ને ગુરૂવારના રોજ સવારે ૧૧ વાગ્યે વિરાણી પૌષધશાળા, કોઠારીયા નાકા, રાજકોટ ખાતે રાખેલ છે.

રીટાબેન પંડયા

રાજકોટઃ ઔદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ રીટાબેન નયનકુમાર પંડયા (ઉ.વ.૫૮), તે નયનકુમાર દયાશંકર પંડયા (રીટાયર્ડ પુરવઠા નિગમ)ના પત્ની, તે સ્વ.ડી.યુ. પંડયા (રીટાયર્ડ એ.જી.ઓફીસ) તથા સ્વ.મંજુલાબેન ડી.પંડયા (રીટાયર્ડ શાળા નં.૬૦)ના પુત્રવધુ, તે સ્વ.હર્ષાબેન ભરતભાઈ જાની (રેલ્વે એકા.)ના ભાભી, તે યુગ્મા સિધ્ધાર્થ ભટ્ટ, માર્ગી પંડયા તથા ભૌમન પંડયાના માતુશ્રી, તે યોગેશભાઈ જોષી તથા હિતેષભાઈ જોષી (ભાવનગરવાળા)ના મોટા બહેનનું તા.૨૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું બેસણું તા.૨/૧૨ ગુરૂવારના રોજ સાંજે ૩:૩૦ થી ૫ છોટુનગર કોમ્યુનિટી હોલ, હનુમાન મઢી, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

દુર્ગાબેન ત્રીવેદી

વેરાવળઃ સ્વ.મનસુખલાલ એમ. ત્રીવેદીના પત્ની દુર્ગાબેન (ઉ.૯ર) તે સતીષભાઈ, ભરતભાઈ, પદમાબેન, રેખાબેન,સરોજબેનના માતૃશ્રી તેમજ કલ્પેશભાઈ, મીલનભાઈ, પ્રશાંતભાઈ, જયભાઈ, કાજલબેન, મીલનભાઈ, પ્રશાંતભાઈના દાદીનું ર૯ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.ર ગુરૂવારે સંાજે ૪ થી ૬ બિલેશ્વરમંદિર જૈન દેરાસર પાસે વેરાવળ રાખેલ છે.