Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020
કુંદનબેન વશરામભાઇ પરમારનું દુઃખદ અવસાન

રાજકોટઃ ભીલ જ્ઞાતિના કુંદનબેન વશરામભાઇ પરમાર (ઉ.વ.૬૫) તે મોહનભાઇ અને લાભુબેન રાઠોડના પુત્રી, તથા જયદીપભાઇ સંજયભાઇ પરમાર, કુલદીપભાઇ સંજયભાઇ પરમાર અને સંદીપ જયદીપભાઇ પરમારના દાદીનું દુઃખદ અવસાન થયેલ છે. (કુલદીપ-મો.૯૭૭૩૨ ૪૯૮૦૧)

સ્ટેટ ફોટોગ્રાફર ભરતભાઈ જોષીનું કાલે ટેલીફોનિક બેસણું

રાજકોટઃ ભરતભાઇ પ્રાણશંકર જોષી (ઉ.વ.૮૦) (સ્ટેટ ફોટોગ્રાફર) તેઓ ઉર્મિલાબેન (લેન્ડ ડેવલપમેન્ટ બેન્કના નિવૃત ઓફિસર)ના પતિ, મયંકભાઇ જોષી, બિનાબેન દિનેશકુમાર દવે. વિણાબેન ભરતભાઇ વ્યાસ, કિરણબેન હિમાંશુભાઇ ધોળકિયા (એલઆઇસીવાળા) ના પિતા તેમજ નિલભાઇ અને વૈભવીબેન ના દાદાનું દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું આવતીકાલ તા. ૩૧ના શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મયંકભાઇ - મો.૯૪૨૮૨૫૧૨૫૭, ભાવિનીબેન જોષી - મો.૯૪૨૬૮ ૨૪૪૨૭, નિલેશભાઇ દવે -મો.૯૩૭૪૭ ૪૯૯૮૮, હેમાંશુભાઇ ધોળકિયા મો. ૯૪૨૬૬ ૩૫૮૧૦

અવસાન નોંધ

વ્રજલાલ વાઘેલા

રાજકોટઃ વ્રજલાલ રવજીભાઈ વાઘેલા (નિવૃત જિલ્લા શિક્ષણ અધિકારી)નું તા.૨૮ના દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩૦ના રોજ શુક્રવારે સાંજે ૪ થી ૬  રાખેલ છે. ગં.સ્વ.જયાગૌરી વ્રજલાલ વાઘેલા, સ્વ.અમૃતલાલ રવજીભાઈ વાઘેલા (ભાઈ), સ્વ.શાંતિલાલ રવજીભાઈ વાઘેલા (ભાઈ), પ્રેમજીભાઈ રવજીભાઈ વાઘેલા (ભાઈ), રાજેશ વ્રજલાલ વાઘેલા (પુત્ર) મો.૯૪૨૭૫ ૬૨૮૦૪, હીતેષ વ્રજલાલ વાઘેલા (પુત્ર) મો.૭૬૦૦૦ ૦૦૯૮૭, તેજશ વ્રજલાલ વાઘેલા (પુત્ર) મો.૮૯૦૫૨ ૭૨૪૭૨, ડો.વલ્લભભાઈ અને.નાગર મો.૯૬૩૮૯ ૫૦૦૦૦, હસમુખભાઈ પી. ચુડાસમા મો.૯૯૨૫૬ ૪૫૬૪૦, દીનેશ અમૃતલાલ વાઘેલા (ભત્રીજા) મો.૯૪૨૭૯ ૬૫૩૬૯, પ્રફુલભાઈ જે. ચુડાસમા, હીમાંશુભાઈ પોલાભાઈ રાઠોડ, ગં.સ્વ. વિજયાબેન અમૃતલાલ વાઘેલા, ગં.સ્વ.કાંતાબેન શાંતીલાલ વાઘેલા, મંછાબેન પ્રેમજીભાઈ વાઘેલા, ભાવના રાજેશ વાઘેલા (પુત્રવધુ), ડીમ્પલ હીતેષ વાઘેલા (પુત્રવધુ) મો.૯૮૨૫૮ ૦૦૦૭૩, સ્મિતા તેજસ વાઘેલા (પુત્રવધુ), સરોજ વલ્લભભાઈ વાઘેલા (પુત્રી) મો.૬૩૫૧૭ ૭૧૬૩૩, મીના હસમુખભાઈ ચુડાસમા (પુત્રી) મો.૯૯૨૫૬ ૫૯૮૫૧, સ્વ.કંચનબેન રજનીકાંત નાગર, મંજુબેન હરમાનભાઈ ચૌહાણ, રેવાગૌરી મનસુખલાલ વાઢેર, શીલ્પા પ્રફુલ ચુડાસમા, કુસુમબેન હીમાંશુ રાઠોડ

પુષ્પાબેન ખંધડિયા

રાજકોટઃ પુષ્પાબેન વિનોદરાય ખંધડિયા (ઉ.વ.૭પ) તે સ્વ. વિનોદરાય ખીમજીભાઇ ખંધડિયાના પત્નિ તથા પ્રફુલભાઇ, તુષારભાઇ, આશિષભાઇના માતુશ્રી તથા સ્વ. સુરેશભાઇ સતિષભાઇ, રાજેન્દ્રભાઇ અને પ્રદિપભાઇના ભાભી તેમજ સ્વ. મથુરદાસ મોરારજીભાઇ પાંઉ (રાજકોટ)ના પુત્રી તથા હિતેષભાઇ અને પ્રકાશભાઇ પાઉંનાં બહેન તા. રપને રવિવારે શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. ૩૧ ને શનિવારે સાંજે પ થી ૬-૩૦ રાખેલ છે. પ્રફુલભાઇ ખંધડિયા (મો. ૯૩૭પ૦ રર૭૭ર) તુષારભાઇ ખંધડિયા (મો. ૯૩૭પ૦ રર૭૭૩) આશિષભાઇ ખંધડિયા (મો. ૯૩૭પ૦ રર૭૭૪) પ્રકાશભાઇ પાઉં (મો. ૬૩પપ૭ ૪પ૮૯૯)

દકુભાઇ મહેતા

રાજકોટઃ દકુભાઇ રામજીભાઇ મહેતા (ઉ. ૮૮) મૂળ કોટડા પીઠા હાલ રાજકોટ જેઓ યોગેશભાઇ મહેતાના પિતાશ્રી તથા ચિરાગ, પૂજા અને શ્રુતિના દાદા તથા સમર્થ ચિરાગ મહેતાના પરદાદાનું તા. ર૮મીએ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી કોઇપણ પ્રકારની સામુહિક, લૌકિક પ્રક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૩૧ શનિવારે સાંજે ૪ થી ૬ માં રાખેલ છે. યોગેશભાઇ દકુલાલ મહેતા ૯૮૯૮૯ ૩૪પપપ, ચિરાગ યોગેશભાઇ મહેતા ૯૭ર૭ર ૬ર૩રપ

ચંદુલાલ તન્ના

રાજકોટઃ બળધોઈ નિવાસી સ્વ.ગોરધનદાસ પરસોતમ તન્નાના પુત્ર ચંદુલાલ ગોરધનદાસ તન્ના (ઉ.વ.૭૫) તે ગં.સ્વ.વનમાળીદાસ ગોરધનદાસ, સ્વ.નંદલાલ ગોરધનદાસ, સ્વ.મંજુલાબેન ચીમનલાલ કોટક તથા ચંપકલાલ ગોરધનદાસ તન્નાના નાનાભાઈનું તા.૨૬ સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩૧ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ચંપકલાલ ગોરધનદાસ તન્ના (મોટાભાઈ) મો.૯૪૦૮૧ ૮૨૭૩૬, પંકજભાઈ વનમાળીદાસ તન્ના (ભત્રીજા) મો.૯૪૨૬૯ ૬૯૬૨૯, મહેશભાઈ ચીમનલાલ કોટક (ભાણેજ) મો.૯૬૦૧૨ ૬૧૩૬૧

સુરેશભાઈ નંદાણી

રાજકોટઃ લોહાણા સુરેશભાઈ પરસોતમભાઈ નંદાણી (ઉ.વ.૭૨) તે ચેતનભાઈ (પ્રાઈમ કેર ઈન્વેસ્ટમેન્ટ), કેયુરભાઈ (શિવા ઓટો કોર્પોરેશન), મેહુલભાઈ (પુના)ના પિતાશ્રી સ્વ.હર્ષવદનભાઈ તથા સ્વ.વિમલબેન જીતુભાઈ રાછના નાનાભાઈ તથા અજીતભાઈ, હર્ષાબેન પરેશભાઈ શીંગાળાના મોટાભાઈ તથા હરેનભાઈ હર્ષવદનભાઈના કાકા તથા રાશી અને દિવાના દાદા તથા સ્વ.શાંતિભાઈ દેવચંદભાઈ વિઠ્ઠલાણી (વેરાવળ)ના જમાઈનું તા.૨૯ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩૦ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૭ રાખેલ છે. ચેતનભાઈ મો.૯૨૨૭૬ ૦૦૭૦૦, કેયુરભાઈ મો.૯૦૩૩૩ ૨૮૨૭૬, મેહુલભાઈ મો.૯૮૮૧૩ ૭૯૭૦૩

કમળાબેન ચૌહાણ

રાજકોટઃ કમળાબેન હરિલાલ ચૌહાણ (નિવૃત શિક્ષીકા)નું તા.૨૯ને ગુરૂવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩૦ને શુક્રવારે, સાંજે ૩ થી ૫ કલાકે નિકાવા મુકામે રાખેલ છે. દિપકભાઈ મો.૯૯૧૩૭ ૬૦૫૬૮, રાજુલબેન મો.૯૯૯૮૧ ૯૯૭૧૮

મનસુખલાલ ગોહેલ

રાજકોટઃ મનસુખલાલ મણીલાલ ગોહેલ (ઉ.વ.૬૫)નું તા.૨૯ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩૧ના શનિવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. કમલેશ મનસુખલાલ ગોહેલ મો.૯૮૭૯૨ ૦૭૩૧૦, વિમલ મનસુખલાલ ગોહેલ મો.૮૯૦૫૧ ૪૬૮૧૨

ધિરજબેન કાનાબાર

ઉપલેટા :.. કરાંચી વાળા નારણદાસભાઇ દયાળજીભાઇ કાનાબારના ધર્મપત્ની ધિરજબેન (જયોત્સનાબેન) કાનાબાર (ઉ.૬પ) તે રાજેશભાઇ કાનાબારના માતુશ્રી તથા રતીલાલ જેઠાલાલ ચોટાઇના બહેન તથા અતુલભાઇ, ધર્મેન્દ્રભાઇ, હિતેનભાઇના ફઇબાનું તા. ર૯ ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક ઉઠમણું તેમજ મોસાળ પક્ષની સાદડી તા. ૩૦ ને શુક્રવારના રોજ રાજકોટ મુકામે રાખેલ છે.

કોન્ટેકટ નારણદાસ મો. ૯૯૦૯૮ પપપપર, રાજેશભાઇ મો. ૯૭૧૪૬ ૩૪૩૪૪, અતુલભાઇ મો. ૯૬ર૪૦ પ૦૭૭૭

મગનભાઇ વણઝારા

ગોંડલ :.. મુળ સ્ટેશન વાવડી નિવૃત તલાટી મંત્રી હાલ ગોંડલ મગનભાઇ ગીરધરભાઇ વણઝારા તે સ્વ. ગીરધરભાઇ મેઘજીભાઇ વણઝારાના પુત્ર કનુભાઇ, ભગવાનજીભાઇ, મનુભાઇ, સ્વ. જયાબેન તથા સ્વ. સવિતાબેનના ભાઇ, તુષારભાઇ, દિપ્તીબેન રામ હોસ્પિટલ, સ્મિતાબેન તથા લીલાબેનના પિતા, સ્વ. નરોતમભાઇ નરસિંહભાઇ અટારા રાણપુર સોરઠના જમાઇનું અવસાન થયું છે.

ટેલિફોનિક બેસણું તા. ૩૦ શુક્રવાર સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો. ૯૪ર૭ર ૩૮૧૯૮, મો. ૮ર૦૦પ ૦૪પ૯૬

રંજનબેન સોની

રાજકોટ : સોની સ્વ. ધીરજલાલ જેઠાલાલ રાણપરા રાજકોટ (ખાખરેચી વાળા) તેમના ધર્મપત્ની રંજનબેન (ઉ.વ.૭ર) તે વિનોદભાઇ સ્વ. અશોકભાઇ, કમલેશભાઇ, પ્રકાશભાઇ, તેજસભાઇ, મીનાબેન, હિતેન્દ્ર પાટડીયા, મનીષાબેન શશીકાન્ત વડનગરાના માતુશ્રી તેઓ સોની પ્રાણજીવનભાઇ વનમાળીભાઇ વાગડીયાના સુપુત્રી શ્રીજીચરણ પામ્યા છે.

તેમનું ટેલીફોનિક બેસણુ આજે શુક્રવારે સાંજે ૪.૩૦ થી ૬ સુધી રાખેલ છે. વિનોદભાઇ મો. ૯૭ર૩૩ ૧૭૯૩૭ તથા કમલેશભાઇ મો. ૯૯૦૪૭ ૦૦૩૬૬ છે તથા કિશોરભાઇ મો. ૮૪૮પ૮ ૩૭૦૬૬ છે. તથા મનોજભાઇ મો. ૯રર૮૩ ૦૭૬૬૦ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

મેઘજીભાઇ ચુડાસમા

જુનાગઢ : મેઘજીભાઇ મકનભાઇ ચુડાસમા (ઉ.૬૭) તે હિતેષભાઇ, કલ્પેશભાઇ તથા રાકેશભાઇના પિતાશ્રીનું તા. ર૯ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણુ તા. ૩૧ શનિવારના સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે.