Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021
અવસાન નોંધ

અરૂણાબેન ઉદેશી

રાજકોટઃ ભાટિયા, રાજકોટ નિવાસી સ્વ.ભગવાનદાસ કહાનદાસ ઉદેશીના પુત્રવધુ તે રમેશભાઈ (રેલ્વે વાળા)ના ધર્મપત્નિ સ્વ.અરૂણાબેન રમેશભાઈ ઉદેશી (ઉ.વ.૬૪) તે મહેન્દ્રભાઈ તથા સ્વ.મધુસુદનભાઈના બંધુ પત્ની, તે અમરેલી  નિવાસી પંકજભાઈ તથા કૌશીકભાઈ આશરના બહેન, અમીત, અવિનાશ, જયેશ (ભાટિયા કલર્સ) વાળાના માતુશ્રી તે શ્વેતા, પ્રિતી, સ્વાતીના સાસુ તા.૨૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તેમનું ટેલીફોનીક બેસણું તા.૧/૭ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. મહેન્દ્રભાઈ મો.૯૪૨૮૮ ૯૪૭૧૫, રમેશભાઈ મો.૯૧૦૬૫ ૮૦૮૩૫,  મો.૯૪૦૮૯ ૧૯૬૯૩, અમિતભાઈ મો.૯૯૨૫૫ ૮૨૨૭૨, અવીનાશભાઈ મો.૯૯૦૯૩ ૮૮૨૧૧, જયેશભાઈ મો.૯૪૨૯૫ ૬૭૭૯૬

જયસુખલાલ દોશી

રાજકોટઃ સ્વ.વનેચંદભાઈ જગજીવન દોશીના પુત્ર જયસુખલાલ (ઉ.વ.૭૭) (રિટાયર્ડ બીએસએનએલ)તે પુષ્પાબેનના પતિ તથા ભાવેશ, નિલેશ, પ્રકાશના પિતા તે સ્વ.ન્યાલચંદભાઈ, દિનેશભાઈ, સ્વ.રમેશચંદ્ર તથા વિણાબેન ભરતભાઈ બેનાણીના ભાઈ તેમજ સ્વ.જયંતિભાઈ ભીમજીભાઈ મહેતા (મોરબી)ના બનેવી તા.૨૮મીને સોમવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧ જુલાઈને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. મો.૯૪૨૬૭ ૮૬૫૭૫

મનુભાઇ બાબરીયા

કેશોદ : સ્વ. રામભાઇ રાજાભાઇ બાબરીયાના પુત્ર મનુભાઇ બાબરીયા જેઓ સ્વ. અમુભાઇ, જીણાભાઇ, પ્રવિણભાઇ ના નાના ભાઇ અને સુનિલભાઇ, કૌશિકભાઇ, મહાવીરભાઇ, ભગીરથભાઇ, જીતુભાઇના કાકાનું તા. ર૯ મંગળવારે અવસાન થયું છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ર ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે નિવાસ સ્થાન કૃષ્ણનગર સોસાયટી, શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પાસે રાખેલ છે.

મંજુલાબેન દેસાઈ

રાજકોટઃ મૂળ ધોરાજી નિવાસી હાલ રાજકોટ મંજુલાબેન લાલજીભાઈ દેસાઈ તે રૂપાબેન તેમજ ચેતનના માતુશ્રી તેમજ વિજયકુમાર એન.બાવીસીના સાસુ તેમજ વૈશાલી, મિલન, મિતલ, ખુશના નાનીબાનું તા.૨૮ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમનું બેસણું (ઉઠમણું) તા.૧/૭ ગુરૂવારના રોજ સવારે ૧૦ વાગ્યે અને પ્રાર્થનાસભા સવારે ૧૧ કલાકે, એપલ ગ્રીન, યુનિકેર હોસ્પિટલની પાસે, શ્રી નાગેશ્વર મંદિર, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૪૨૯૯ ૭૮૯૦૫, મો.૬૩૫૩૮ ૩૭૦૩૧

વસંતાબેન શાહ

રાજકોટઃ માંગરોળ નિવાસી હાલ રાજકોટ ગં.સ્વ. વસંતાબેન (ઉ.વ. ૮૨) તે સ્વ. શાંતિલાલ છગનલાલ શાહના ધર્મપત્નિ, તે ચિ. મુકેશ તથા શીલા નરેન્દ્રકુમાર પટેલના માતુશ્રી, તે શ્રીમતિ અલ્કાબેનના સાસુજી તથા ચિ. ફોરમ કેયુરકુમાર ઝવેરી તથા ચિ. નિયતીના દાદી તથા ચિ. નંદીશ તથા દિશા ચિરાગકુમાર શેઠના નાની તથા સ્વ. વરજીવનદાસ દેવચંદ ભણસાલીના પુત્રી તથા તે સ્વ. કાંતિલાલ, જયેન્દ્રભાઈ, સ્વ. રસીકભાઈ, અશ્વિનભાઈ, હરેશભાઈ, કિશોરભાઈ તથા ઉષાબેન ગીરીશકુમાર કામદારના બહેન આજરોજ તા. ૨૯ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. (નેત્રદાન કરેલ છે). મુકેશભાઈ મો. ૮૪૬૦૧ ૨૨૧૩૩ તથા મો. ૮૩૨૦૦ ૫૬૨૭૮

નિર્મલાબેન પડીયા

રાજકોટઃ સોરઠીયા બ્રહ્મક્ષત્રીય બાબરા નિવાસી હાલ દહીંસર (મુંબઈ), વિનોદરાય કાનજીભાઈ પડીયાના ધર્મપત્નિ અ.સૌ. નીર્મલાબેન વીનોદરાય પડીયા (ઉ.વ. ૬૭) તા. ૨૯ના શ્રીજીચરણ પામ્યા છે. જે મમતા, ધર્મેશ, દર્શના (રાજકોટ)ના માતુશ્રી તથા પ્રકાશભાઈ, રાજેશભાઈના ભાભી થાય. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. ૨-૭ને શુક્રવારે ૪ થી ૬ રાખેલ છે. મમતા (મુંબઈ) મો. ૯૩૨૨૩ ૧૭૮૨૦, રાજેશભાઈ (રાજકોટ) મો. ૯૮૨૪૨ ૦૭૯૮૦

હસુભાઈ રાઠોડ

રાજકોટઃ મૂળ વળસડાવાળા હાલ રાજકોટ નિવાસી વાણંદ હસુભાઈ કરશનભાઈ રાઠોડ (ઉ.વ. ૬૮) તે સ્વ. નવલભાઈના મોટાભાઈ, સુનિલભાઈ-કોલેજીયન હેર આર્ટવાળાના પિતાશ્રીનું તા. ૨૯ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૧ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ દયાસાગર હનુમાનજી મંદિર, પોપટપરા મેઈન રોડ ખાતે રાખેલ છે. સુનીલભાઈ મો. ૯૯૧૩૩ ૨૧૨૯૪

ભીખાભાઈ રાઠોડ

રાજકોટઃ ભીખાભાઈ (ઉ.વ. ૭૩) તે સ્વ. શામજીભાઈ કાળાભાઈ રાઠોડ અને જીવતીબેનના પુત્ર, કુસુમબેનના પતિ, જીજ્ઞેશભાઈ, જયદીપભાઈ, અલ્પાબેન તથા કલ્પનાબેન પરમારના પિતાશ્રી તથા જયેશભાઈ પરમાર અને મિતલબેનના સસરા, દિયા તથા વૈકુંઠના નાના, ફ્રેયા તથા ફલોરાના દાદાનું તા. ૨૮ના અવસાન થયું છે. તેમનું ટેલીફોનિક બેસણુ તા. ૧ના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે

ગીરીશભાઈ સાત્તા

ઉપલેટાઃ રાજકોટ નિવાસી ગીરીશભાઈ જયસુખલાલ સાત્તા (ઉ.વ. ૪૯) તે સ્વ. જયસુખલાલ નાગજીભાઈ સાત્તા (બેરાજાવાળા)ના પુત્ર તે સુરેન્દ્ર, મયુર, વિમલ, દેવેન્દ્ર તથા ચારૂબેન શૈલેષકુમાર ઉનડકટ, મીનાબેન મહેન્દ્રકુમાર હિંડોચા, ઈલાબેન મુકેશકુમાર કક્કડ, ભૂમિબેન નિલેશકુમાર ભીમજીયાણી, નીતાબેન હરેશકુમાર રૂઘાણીના ભાઈ તથા સ્વ. પરમાણંદભાઈ ધારશીભાઈ રાયચુરા (ખરેડીવાળા)ના ભાણેજનું તા. ૨૮ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તેમજ મોસાળ પક્ષની સાદડી તા. ૧ને ગુરૂવારના રોજ રાજકોટ ખાતે તેમના નિવાસ સ્થાને સાંજે ૪ થી ૬ રાખેલ છે. દેવેન્દ્ર સાત્તા મો. ૯૯૭૪૬ ૯૫૦૨૯, વિમલ સાત્તા મો. ૭૯૮૪૮ ૧૩૯૪૬, દીપકભાઈ રાયચુરા મો. ૯૮૭૯૭ ૩૯૪૮૮

વિજયભાઈ લૈયા

રાજકોટઃ મૂળ ઉના હાલ રાજકોટ બ્રહ્મક્ષત્રિય સ્વ. ગભરૂભાઈ દેવજીભાઈ લૈયાના પુત્ર, સ્વ. ચંપકભાઈ, દિનેશભાઈ, રમેશભાઈ, મહેશભાઈ, વિમળાબેનના નાના ભાઈ, વિનયભાઈના મોટાભાઈ અને ગોપાલદાસ જમનાદાસ બોસમીયા-માળીયાહાટીનાના જમાઈ તથા ભાર્ગવ અને મયુરીના પિતાશ્રી વિજયભાઈ ગભરૂભાઈ લૈયા તા. ૨૮ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણુ તા. ૧-૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિનેશભાઈ મો. ૯૯૨૪૪ ૧૪૧૦૯, રમેશભાઈ મો. ૯૩૨૮૭ ૨૪૭૨૨, ભાર્ગવ મો. ૯૭૧૪૧ ૦૦૪૮૩ 'આવકાર' વાંકાનેર સોસાયટી શેરી નં.-૬, બજરંગવાડી સર્કલ પાસે જામનગર રોડ મો. ૯૭૧૪૧ ૦૦૪૮૩ 

ખીમચંદભાઇ અનમી

રાજકોટ : વાછરા નિવાસી સ્વ. ખીમચંદભાઇ છગનલાલ અનમી (ઉ.વ.૬૯) તે હંસાબેન મનસુખભાઇ કેસરીયા (બગસરા), પ્રવિણભાઇ (ગોંડલ) સ્વ. જયંતિભાઇ (રાજકોટ) ના ભાઇ તથા અલ્પેશભાઇ તથા હિતેષભાઇ તથા દિવ્યાબેન (અમરેલી) ના પિતાશ્રી તથા વિશાલકુમાર છોટાલાલ ગઢીયા (અમરેલી) ના સસરા તથા ભરતકુમાર જગજીવનભાઇ સવાણી (ગારીયાધાર)ના બનેવી, તા. ર૮ ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તથા મોસાળ પક્ષની સાદડી તા. ૦૧-૭ ગુરૂવારના રોજ રાખેલ છે. (મો. નં. અલ્પેશભાઇ -૯૯૦૪૭ ૧૪૪૬પ તથા હિતેષભાઇ ૯૭ર૩પ ૯પ૯પ૦)

હસુભાઇ રાઠોડ

રાજકોટ : મુળ વળસડા વાળા હાલ રાજકોટ નિવાસી વાણંદ હસુભાઇ કરશનભાઇ રાઠોડ (ઉ.વ.૬૮) તે સ્વ. નવલભાઇના મોટાભાઇ સુનીલભાઇ કોલેજીયન હેર આર્ટ વાળાના પિતાશ્રીનું દુઃખદ અવસાન તા. ર૯-૬ ને મંગળવારના રોજ થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧-૭ ગુરૂવારે સાંજે ૪ થી ૬ દયાસાગર હનુમાનજી મંદિર, પોપટપરા મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો. સુનીલભાઇ રાઠોડ ૯૯૧૩૩ ર૧ર૯૪.

રમણીકલાલ પડિયા

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય સ્વ. ઠાકરશી રૂગનાથ પંડિયાના પુત્ર રમણીકલાલ ઠાકરશી પડિયા તે સ્વ. જેઠાલાાલ, સ્વ. હરિભાઇ, સ્વ. હેમતભાઇ, દામજીભાઇ તથા દેવજીભાઇના નાનાભાઇ, જયકરભાઇ, અતુલભાઇ તથા દક્ષાબેન વિદ્યુતકુમાર બોસમીયાના પિતાશ્રી તથા રૂચિતના દાદા તથા સ્વ. પ્રભુદાસ અમરશી જોગી (બાબરાવાળા) ના જમાઇ તા. ર૮-૬ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે.