Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018
ભાડેર કન્યાશાળાના નિવૃત આચાર્ય લાભુબેન રાવલનું અવસાનઃ કાલેબેસણું

નિવાસી હાલ અમરેલી ભાનુશંકરભાઇ પ્રભાશંકરભાઇ રાવલના ધર્મ પત્નિ લાભુબેન ઉ.વ.૮૩ (નિવૃત આચાર્ય ભાડેર કન્યાશાળા) તે વિજયભાઇ (મુંબઇ) ભદ્રેશભાઇ (રાજકોટ) તથા જયેશભાઇ ના માતુશ્રીનું આજે તા. ૨૯ ના દુઃખદ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા ૩૧ ગુરૂવારે અમરેલી ખાતે તેમના નિવાસ સ્થાન ૬૨/ સત્યનારાયણ સોસાયટી, હનુમાનપરા રોડ, અમરેલી  ખાતે રાખવામાં આવેલ છે.

અવસાન નોંધ

સરગમ મોબાઇલવાળા કિશોરભાઇ વાઘેલાના પુત્રનું નિધનઃ કાલે બેસણું

રાજકોટઃ રાજકોટ નિવાસી કિશોરભાઇ નાનજીભાઇ વાઘેલા (સરગમ મોબાઇલ)ના પુત્ર કલ્પેશભાઇ કિશોરભાઇ વાઘેલા (ઉ.વ.૩૩) તે ધર્મેશભાઇના નાના ભાઇ, તથા ભરતભાઇ (સરગમ પાન) તથા કાંતીભાઇ, તથા હરેશભાઇના ભત્રીજા, તથા જામનગર નિવાસી મંગલસિંહ ચૌહાણના જમાઇનું અવસાન તા.ર૯ને મંગળવારના રોજ થયેલ છે. સ્વ.નું બેસણું તા.૩૧ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા દરમ્યાન મેઘાણી રંગભવન ભકિતનગર સર્કલ ખાતે રાખેલ છે.

રંભાબેન જાવીયા

રાજકોટ : રંભાબેન રાઘવજીભાઈ જાવીયા તે સુરેશભાઈ તથા કિરણભાઈના માતુશ્રી તા.૨૯ના રોજ વૈકુંઠવાસી થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ ગુરૂવારે સવારે ૮ થી ૧૦, કસ્તુરી કેસલ-૨, બ્લોક નંબર એ-૪૦૩, જીવરાજ પાર્ક (અંબિકા ટાઉનશીપ) નાનામવા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અજયભાઈ ઉપાધ્યાય

રાજકોટ : શ્રી ગુ.હા. સ.ચા. મોઢ બ્રાહ્મણ આસનસોલ નિવાસી સ્વ.મનસુખલાલ નારણજી ઉપાધ્યાયના પુત્ર અજયભાઈ (ઉ.વ.૬૧) તે સ્વ. પ્રેમશંકરભાઈ, હસુભાઈ જયકરભાઈ મુકુંદભાઈ તથા અંજુબેનના નાનાભાઈ, ભરતભાઈ રશ્મીભાઈ તથા સુરેશભાઈ, વિક્રમભાઈના કાકાનું તા.૨૮ના રોજ આસનસોલ મુકામે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ને ગુરૂવારના રોજ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ચંદન પાર્ક કર્મચારી સોસાયટી મેઈન રોડ ખાતે રાખેલ છે.

વિજયાબેન મહેતા

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ગં.સ્વ. વિજયાબેન શાંતિલાલ મહેતા (ઉ.વ.૮૩) તે સ્વ.શાંતલિાલ કાનજી મહેતાના ધર્મપત્નિ તથા વિરેન્દ્રભાઈ, ભરતભાઈ, જયેશભાઈ, પ્રતિભાબેનના માતુશ્રીનું તા.૨૮ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧ને શુક્રવારના રોજ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ આશુતોષ મહાદેવ મંદિર, હરીહર હોલ સામે, કોટેચાનગર કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

લીલાબેન ધકાણ

રાજકોટ : પરજીયા સોની વડીયા દેવળી નિવાસી હાલ રાજકોટ સ્વર્ગવાસી સોની મુળજીભાઈ લક્ષ્મણભાઈ ધકાણના ધર્મપત્નિ ગં.સ્વ. શ્રીમતી લીલાબેન મુળજીભાઈ ધકાણ તે ધીરજલાલભાઈ (નિવૃત વિભાગીય અધિકારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), વિનોદભાઈ, વ્રજલાલભાઈ, નવીનભાઈ તથા ઉર્મિલાબેન થોરડાના માતુશ્રી તથા જયેશભાઈ, કલ્પેશભાઈ, આશીષભાઈના દાદીમા ગૌલોકવાસી થયેલ છે. સદ્દગતની સાદડી તા.૩૧ને ગુરૂવારે સાંજે ૫ થી ૭ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી સોસાયટી, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુવાસવાણી રોડ, મુરલીધર ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

કૌશિક ડાંગર

રાજકોટ : હસમુખભાઇ ડી. ડાંગરના પુત્ર અને મુકેશ ડાંગરના મોટાભાઇ કૌશિક ડાંગરનું તા. ૨૮ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧ ના શુક્રવારે તેમના નિવાસ સ્થાન, રામકૃષ્ણનગર શેરી નં. ૮, રામકૃષ્ણ એપાર્ટમેન્ટ, રાજકોટ ખાતે રાખેલ છે.

ચંદ્રીકાબેન સિધ્ધપુરા

રાજકોટઃ લુહાર સ્વ.શાંતિભાઈ સુંદરજીભાઈ સિધ્ધપુરાના ધર્મપત્ની ચંદ્રીકાબેન તે મહેશભાઈ, અશોકભાઈ, હર્ષાબેન તથા નિલમબેનના માતુશ્રી તા.૨૮ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ ગુરૂવાર સાંજે ૪:૩૦ થી ૬ નટેશ્વર મહાદેવ મંદિર, ૮૦ ફુટ રોડ, શેઠ હાઈસ્કૂલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રભાબેન કોટેચા

રાજકોટઃ સ્વ.પીતાંબરદાસ માધવજી કારીયાના દીકરી પ્રભાબેન (ઉ.વ.૮૫) તે સ્વ.જયંતીલાલ રામજીભાઈ કોટેચાના ધર્મપત્ની તે કિરીટભાઈ, હરેશભાઈ પ્રફુલભાઈના માતુશ્રી તે રાજુભાઈના કાકી તે આકાશના દાદી તે સ્વ.રમણીકભાઈ, સ્વ.સાનુભાઈ કારીયાના બેન તા.૨૯ મંગળવારના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૧ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ રામ મંદિર રજપુતપરા શેરીનં-૨ મુકામે રાખેલ છે. પીયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

મુકતાબેન જાવિયા

રાજકોટઃ સ્વ.મુકતાબેન (ઉ.વ.૭૮) તે છગનલાલ ગોવિંદભાઈ જાવિયાના ધર્મપત્ની તે રાજેશભાઈ જાવિયા, મનિષભાઈ, પ્રફુલાબેન વિનોદકુમાર મકવાણા, પન્નાબેન બિપીનકુમાર વડાલીયાના માતુશ્રી તથા સીમાબેન રાજેશભાઈ, તથા નિયાબેન મનિષભાઈના સાસુનું તા.૨૮ને સોમવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ ગુરૂવારે સવારે ૮:૩૦ થી ૧૦ સુધી નૂતનનગર કોમ્યુનિટી હોલ કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કૌશિકભાઇ બધેકા

રાજકોટઃ કૌશિકભાઇ નવિનચંદ્રભાઇ બધેકા (ઉ.વ.પ૦) તે નવિનચંદ્રભાઇ તુલજાશંકરના પુત્ર તથા સ્વ.ભાસ્કરભાઇ તથા વિષ્ણુપ્રસાદના ભત્રીજા તથા મનિષભાઇના મોટાભાઇ તથા બ્રીજેશના પિતા તથા ઉદયના મોટાભાઇજી તથા રમેશભાઇ ગૌરીશંકર પંડયાના જમાઇ તથા ભાવેશભાઇ રમેશભાઇ પંડયાના બનેવી તા.ર૮ને સોમવારે કૈલાશવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ને ગુરૂવારે સાંજે પ થી ૬, મોટી ટાંકી ચોક, જનસત્તા પ્રેસ વાળી શેરી, જલારામ મંદિરની બાજુમાં, એલ.આઇ.સી. સ્ટાફ કવાર્ટર બ્લોક નં. સી-૧૬ ખાતે કુટુંબ તથા મોસાળનું સાથે રાખેલ છે.

દયાલચંદ અગ્રવાલ

રાજકોટઃ દયાલચંદ હરકેશરાય અગ્રવાલ (ઉ.વ.૭૮) તે દુલારીબેન દયાલચંદ અગ્રવાલના પતિ, આશાબેન આલમાલ, અશોકભાઇ અગ્રવાલ (ગોંડલ નગરપાલીકાના નિવૃત કર્મચારી) રાજેશભાઇ અગ્રવાલ (સીગ્મા ઇન્સ્યોરન્સ)ના પિતાશ્રીનું તા.ર૯ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ના ગુરૂવારે સાંજે પ થી ૬-૩૦ તુલસેશ્વર મહાદેવ મંદિર, સોમનાથ-૧, શેરી નં.ર, રોઝરી સ્કુલની પાછળ, રાખેલ છે.

રૂદ્રદત્તભાઇ જોષી

રાજકોટઃ ભરૂચ શ્રી ઓદીચ્ય ચિભડીયા બ્રહ્મસમાજ છેલશંકરભાઇ ભાઇલાલભાઇ જોષી ખાંભાવાળા હાલ અમદાવાદના પુત્ર રૂદ્રદત્તભાઇ (ઉ.વ.૪૧) તે પ્રભાકરભાઇ, ચંદ્રકાંતભાઇ તેમજ સ્વ.મુકુંદભાઇ જોષી (અમરેલી)ના ભત્રીજા અને તુષારભાઇના વડીલબંધુ તેમજ હીતાર્થના પિતાશ્રીનું તા.ર૮ સોમવારે અવસાન થયેલ છે. બેસણું તા.૩૧ને ગુરૂવારે સાંજે પ થી ૭, ભરૂચ મુકામે ૭,શ્રીજી પ્રવેશ બંગ્લોઝ, નર્મદા કોલેજ સામે, તવરા રોડ ખાતે રાખેલ છે.

વિનોદબેન વ્યાસ

રાજકોટઃ શ્રી નથુ તુલસી ઔ. બ્રા. જ્ઞાતિ સમાજનાં સ્વ.જયશંકરભાઇ દયારામ વ્યાસના પત્ની વિનોદબેન (ઉ.વ.૮પ) તે નરેન્દ્રભાઇ, ભરતભાઇ તથા પ્રવિણાબેન હર્ષદભાઇ વ્યાસનાં માતુશ્રીનું તા.ર૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ના ગુરૂવારે સાંજના પ-૩૦ થી ૬-૩૦, અંબર પાર્ટી પ્લોટ, સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલ પાસે, આત્મીય કોલેજ પાછળ, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

કિરીટભાઇ ગોહેલ

રાજકોટ શ્રી મ. ક. સ. સુ. દરજી જ્ઞાતિના કિરીટભાઇ મોહનભાઇ ગોહેલ (ઉ.વ.પ૮), મૂળ ધોરાજી હાલ રાજકોટ નિવાસી, તે ભાનુબેનના પતિ, સોનલ, જયદીપ, જસ્મિન (સચિન)ના પિતા, ભુપતભાઇ, સ્વ.રમેશભાઇ, સ્વ.શારદાબેન, સ્વ.મંજુબેન તથા તિગુબેનના ભાઇ તેમજ મગનભાઇ ત્રિભોવનભાઇ ધામેચા મિયાવડલાવાળાના જમાઇ તા.ર૮ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. જેનું બેસણું તા.૩૧ના ગુરૂવારે સાંજે પ થી ૬, ગંગેશ્વર મહાદેવ મંદિર, ર/બી ગાંધીગ્રામમાં રાખેલ છે.

ઉમેશભાઇ દવે

રાજકોટઃ રાજગોર બ્રાહ્મણ (કાઠી ગોર) ઉમેશભાઇ માવજીભાઇ દવે (ઉ.વ.૬૮) તે કમલેશભાઇ તથા શૈલેષભાઇના પિતાશ્રી તેમજ સ્વ.વજુભાઇ, હરગોવિંદભાઇ તથા નાનજીભાઇના નાનાભાઇ તેમજ મહેશભાઇ, હરેશભાઇ, હિતેષભાઇ (એડવોકેટ-નોટરી), મનિષભાઇ, નિલેશભાઇના કાકા તેમજ વી.ડી. મહેતા (એડવોકેટ)ના મામાનું તા.ર૯ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, રાજગોર બ્રાહ્મણ જ્ઞાતીની વાડી, મહેતા ચોક, રાજુલા ખાતે રાખેલ છે.

દિનેશભાઇ વસાણી

રાજકોટઃ વરિયા વંશ પ્રજાપતિ જ્ઞાતિનાં સ્વ.બાબુભાઇ ભાણજીભાઇ વસાણીનાં પુત્ર દિનેશભાઇ બાબુભાઇ વસાણી (ઉ.વ.પ૩) તે અરવિંદભાઇનાં મોટાભાઇ તથા ચાંદનીબેન, રાધાબેન અને પુજનભાઇના પિતાશ્રીનું તા.ર૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧ના શુક્રવારે વાટલીયા પ્રજાપતિ સમાજની વાડી, સમોઝાદ સ્કુલની પાસે, ઉદયનગર, ગોરાકુંભાર ચોક, મવડી, ૧પ૦ ફૂટ રીંગ રોડ ખાતે સાંજના પ થી ૭ રાખેલ છે.

કમળાબેન પારેખ

રાજકોટઃ વાંકાનેર વાળા મોઢવણિક કમળાબેન જીવરાજભાઇ પારેખ (ઉ.વ.૮પ) તે હર્ષદભાઇ (રાજકોટ), મહેન્દ્રભાઇ (મસ્કત)ના માતુશ્રી રાજીવ પારેખ (કોટક બેંક), ડો. મેઘલ પારેખ (ઓસ્ટ્રેલીયા), સોનલ કૌશિક તન્નાના દાદીમાં કિરીટભાઇ મહેતા (નંદરબાર), કિશોરભાઇ ગાંગડિયાના સાસુ તથા સ્વ.અમૃતલાલ કેશવલાલ મણીઆરના (વિરમગામ) પુત્રી તા.ર૭ના શ્રીજી ચરણ પામ્યા છે. સદ્દગતનું બેસણું તા.૩૧ને ગુરૂવારે સાંજે પ-૩૦ થી ૬-૩૦, મોઢવણિક વિદ્યાર્થી ભવન, પ-રજપુતપરા, ખાતે રાખેલ છે. (સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે)

દયાળજીભાઇ સાંચલા

રાજકોટઃ મચ્છુ કાઠિયા સઇ સુથાર મુળગામ કોયલીવાળા દયાળજીભાઇ હરજીભાઇ સાંચલા (ઉ.વ.૭ર)નું તા.ર૬ના મોરબી મુકામે અવસાન થયેલ છે. તે સ્વ.જીવરાજભાઇ માવજીભાઇ પરમારના જમાઇ તેમજ ચંદુભાઇ, સ્વ.નટવરભાઇ, મનુભાઇ તથા જેન્તીભાઇના બનેવી, સદ્દગતની સસરા પક્ષની સાદડી તા.૩૧ને  ગુરૂવારે સાંજે પ વાગ્યે, રામનાથપરા જ્ઞાતીની વાડી, ખાતે રાખેલ છે.

કાંતીભાઇ કેશરીયા

રાજકોટઃ કાન્તીભાઇ કલ્યાણજીભાઇ કેશરીયા ત્રંબા વાળા (ઉ.વ.૭૬) તે ભગવતી સીડસ વાળા અલ્પેશભાઇ (પપ્પુભાઇ), યોગેશભાઇ તથા તે હીનાબેનના પિતાશ્રી અને કિશોરભાઇ મજેઠીયા જામનગર વાળાના સસરા, તે સ્વ.વિઠ્ઠલદાસ માવજીભાઇ સેજપાલ રાજકોટ વાળાના જમાઇ, ભરતભાઇ સેજપાલના બનેવીનું તા.ર૯ના અવસાન થયેલ છે. જેની પ્રાર્થભાસભા અને સસરા પક્ષની સાદડી તા.૩૧ના ગુરૂવારે સાંજે પ થી ૬ કાલાવડ રોડ જલારામ પેટ્રોલ પમ્પની બાજુમાં, નૂતનનગર કોમ્યુનીટી હોલ ખાતે રાખેલ છે.

ગંગાબહેન સોરઠીયા

રાજુલાઃ ગંગાબહેન નાથુભાઇ સોરઠીયા (ઉ.વ.૬ર) તે સીંગદાળીયાના અગ્રણી વેપારી આર એસ એસના સ્વયંસેવક નાથુભાઇ જેઠાલાલ સોરઠીયાના પત્ની અને  કલ્યાણભાઇ (ઉતમ બેકરી) કિશનભાઇના ભાભી અને વસંતભાઇ સોરઠીયાના કાકી તથા ઘનશ્યામ, તુલશી ભાવેશના માતુશ્રીનું તા.ર૮ના રોજ અવસાન થયેલ છે.

પરસોતમપુરી ગોસ્વામી

રાજકોટઃ કુવાડવા નિવાસી ભોળેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રી પરસોતમપુરી પ્રેમપુરી ગોસ્વામી (ઉ.વ.૮૭) નું કૈલાસ ગમન થયેલ છે. તેમનું બેસણું ગુરૂવાર તા. ૩૧ ને સાંજે ૪ થી ૬, તેમજ  તેઓનું શંખોધોળ (પુજનવિધ) તા. ૯/૬ ને શનિવારે સાંજે તેમના નિવાસ સ્થાન આમલીવાળીશેરી ભોળેશ્વર મહાદેવ  મંદિર તેમના નિવાસ સ્થાને કુવાડવા ખાતે રાખેલ છે.

ચુનીલાલ ઉનડકટ

ચલાલા : ચુનીલાલભાઇ, જીવરાજભાઇ ઉનડકટ (ઉ.વ.૮૬) જેઓ દિલીપભાઇ (રાજીભાઇ, તથા દિનેશભાઇ હાલ કાન્દીવલી) બોમ્બે તેમજ (હિરાબેન વસઇ) તથા (રેખાબેન મસરાણી કલ્યાણી) વાળાના પિતાશ્રી તેમજ સ્વ. ધીરૂભાઇ, સ્વ. વજીભાઇ તથા હિંમતભાઇ ના મોટાભાઇ તેમજ સ્વ. ગોરધનદાસ મીડાભાઇ નગદિયા ચલાલા વાળાના જમાઇનું અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. ૩૧ ગુરુવારના રોજ ચલાલા લોહાણા મહાજન વાડીમાં સાંજના ૪ થી ૫ રાખેલ છે.

બચુભાઇ લગધીર

મોરબી : બારોટ બચુભાઇ નારણભાઇ લખપત (લગધીર) (ઉ.વ.૭૮) તે નિવૃત આચાર્ય લીલાપર પ્રાથમિક શાળા, જીતેન્દ્ર, દિનેશ તથા ચંદ્રિકાબહેન નટવરલાલ સોઢાતર વાળાના પિતા કુબેર પ્રાથમિક શાળા મોરબી વાળા દિલીપભાઇના મોટાભાઇનું તા. ૨૯ ના રોજ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા. ૩૧ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને ૯૧, રીલીફનગર, સામાકાંઠે મોરબી-૨ ખાતે રાખેલ છે.

ગંગાબહેન નાથુભાઇ સોરઠીયા

રાજુલાઃ ગંગાબહેન નાથુભાઇ સોરઠીયા (ઉ.વ.૬૨) તે રાજુલાના સીંગ-દાળીયાના અગ્રણી વેપારી અને આર.એસ.એસ.ના વર્ષો જુના સ્વંમ સેવક નાથુભાઇ જેઠાલાલ સોરઠીયાના ધર્મપત્ની અને કલ્યાણભાઇ (ઉત્તમ બેકરી) કિશનભાઇ ના ભાભી શ્રી અને વસંતભાઇ સોરઠીયાના કાકી શ્રી તથા ધનશ્યામ, તુલસી, ભાવેશના માતુશ્રી નું તા. ૨૮/૫/૧૮ સોમવાર ના રોજ અવસાન થયેલ છે.

ઉમશેભાઇ દવે(કાઠીગોર)

રાજુલા : રાજગોર બ્રાહ્મણ (કાઠીગોર) ઉમેશભાઇ માવજીભાઇ દવે (ઉ.વ.૬૮)તે કમલેશભાઇ તથા શૈલેષભાઇ ના પિતાશ્રી તેમજ હરગોવિંદભાઇ તથા નાનજીભાઇ ના નાનાભાઇ તેમજ મહેશભાઇ, હરેશભાઇ હિતેષભાઇ (એડવોકેટ/નોટરી) મનીષભાઇ, નિલેષભાઇ ના કાકા તેમજ વી.ડી. મહેતા (એડવોકેટ) ના મામા નું તા. ૨૯ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૩૧ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી મહેતા ચોક રાજુલા ખાતે રાખેલ છે.

ધીરજલાલ ખોદાણી

ગોંડલ : ગોંડલ નિવાસી કા ધીરજલાલ ભીમજીભાઇ ખોદાણી ના પુત્ર ધર્મેન્દ્ર ભાઇ (ઉ.વ.૫૩)તે પ્રકાશભાઇ, સંજયભાઇ અશ્વિનભાઇ ના ભાઇ તેમજ સ્વ. ચન્દુભાઇ તથા વિનોદભાઇ ભીમજીભાઇના ભત્રીજા તેમજ શિલ્પાબેન જયપ્રકોશના ભાઇ તેમજ અમરેલીના પરીખ પ્રતાપરાય હરગોવિંદદાસ ના જમાઇ તેમજ જયશ્રીબેન ના પતિ તથા ધ્યેય ના પિતાશ્રીનું વસઇ મુકામે તા. ૨૮ ના રોજ અવસાન થયેલ છે. તેની પ્રાર્થનાસભા તા. ૩૧/૫/૧૮ ના રોજ સાંજે ૪ થી૬ સ્વામીનારાયણ મંદિર પાર્વતિ સિનેમા પાછળ વસઇ (વેસ્ટ) મુંબઇ મુકામે રાખેલ છે.

જયેશ બગથરીયા

રાજકોટ : વાણંદ જયેશ છગનભાઇ બગથરીયા (ઉ.વ.૪૦) તે કંડલા પોર્ટ ટ્રસ્ટના કર્મચારી સ્વ. છગનભાઇ જેઠાભાઇ બગથરીયા મુળ કોલીથડવાળાના પુત્ર તેમજ સ્વ. પ્રવિણભાઇ, સ્વ. રમેશભાઇ, દુર્લભજીભાઇ, કિશોરભાઇ, નવીનભાઇ, હસમુખભાઇ, દિનેશભાઇના ભત્રીજા તેમજ બ્રીજેશભાઇ અને પન્નાબેન નિલેશકુમાર ચાવડા ભાવનગરવાળા તથા દીપાબેન દિનેશકુમાર જાદવ રાજકોટવાળાના ભાઇ તેમજ રમેશભાઇ ગોકળભાઇ જોટંગીયા રાજકોટવાળાના જમાઇનું તા. ૨૮ ના ગુરૂવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું બન્ને પક્ષનું તા. ૨ ના શનિવારે સાંજે પ થી ૭ વાણંદ સેવા સમાજ, લક્ષ્મીનગર-ર, રાજકોટ ખાતે રાખેલ છે.

કૌશિક ડાંગર

રાજકોટ : હસમુખભાઇ ડી. ડાંગરના પુત્ર અને મુકેશ ડાંગરના મોટાભાઇ કૌશિક ડાંગરનું તા. ૨૮ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧ ના શુક્રવારે તેમના નિવાસ સ્‍થાન, રામકૃષ્‍ણનગર શેરી નં. ૮, રામકૃષ્‍ણ એપાર્ટમેન્‍ટ, રાજકોટ ખાતે રાખેલ છે.

ચંદ્રીકાબેન સિધ્‍ધપુરા

રાજકોટઃ લુહાર સ્‍વ.શાંતિભાઈ સુંદરજીભાઈ સિધ્‍ધપુરાના ધર્મપત્‍ની ચંદ્રીકાબેન તે મહેશભાઈ, અશોકભાઈ, હર્ષાબેન તથા નિલમબેનના માતુશ્રી તા.૨૮ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ ગુરૂવાર સાંજે ૪:૩૦ થી ૬ નટેશ્વર મહાદેવ મંદિર, ૮૦ ફુટ રોડ, શેઠ હાઈસ્‍કૂલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રભાબેન કોટેચા

રાજકોટઃ સ્‍વ.પીતાંબરદાસ માધવજી કારીયાના દીકરી પ્રભાબેન (ઉ.વ.૮૫) તે સ્‍વ.જયંતીલાલ રામજીભાઈ કોટેચાના ધર્મપત્‍ની તે કિરીટભાઈ, હરેશભાઈ પ્રફુલભાઈના માતુશ્રી તે રાજુભાઈના કાકી તે આકાશના દાદી તે સ્‍વ.રમણીકભાઈ, સ્‍વ.સાનુભાઈ કારીયાના બેન તા.૨૯ મંગળવારના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૧ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ રામ મંદિર રજપુતપરા શેરીનં-૨ મુકામે રાખેલ છે. પીયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

મુકતાબેન જાવિયા

રાજકોટઃ સ્‍વ.મુકતાબેન (ઉ.વ.૭૮) તે છગનલાલ ગોવિંદભાઈ જાવિયાના ધર્મપત્‍ની તે રાજેશભાઈ જાવિયા, મનિષભાઈ, પ્રફુલાબેન વિનોદકુમાર મકવાણા, પન્‍નાબેન બિપીનકુમાર વડાલીયાના માતુશ્રી તથા સીમાબેન રાજેશભાઈ, તથા નિયાબેન મનિષભાઈના સાસુનું તા.૨૮ને સોમવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ ગુરૂવારે સવારે ૮:૩૦ થી ૧૦ સુધી નૂતનનગર કોમ્‍યુનિટી હોલ કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

પરસોતમપુરી ગોસ્‍વામી

રાજકોટઃ કુવાડવા નિવાસી ભોળેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રી પરસોતમપુરી પ્રેમપુરી ગોસ્‍વામી (ઉ.વ.૮૭) નું કૈલાસ ગમન થયેલ છે. તેમનું બેસણું ગુરૂવાર તા. ૩૧ ને સાંજે ૪ થી ૬, તેમજ  તેઓનું શંખોધોળ (પુજનવિધ) તા. ૯/૬ ને શનિવારે સાંજે તેમના નિવાસ સ્‍થાન આમલીવાળીશેરી ભોળેશ્વર મહાદેવ  મંદિર તેમના નિવાસ સ્‍થાને કુવાડવા ખાતે રાખેલ છે.

રંભાબેન જાવીયા

રાજકોટ : રંભાબેન રાઘવજીભાઈ જાવીયા તે સુરેશભાઈ તથા કિરણભાઈના માતુશ્રી તા.૨૯ના રોજ વૈકુંઠવાસી થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ ગુરૂવારે સવારે ૮ થી ૧૦, કસ્‍તુરી કેસલ-૨, બ્‍લોક નંબર એ-૪૦૩, જીવરાજ પાર્ક (અંબિકા ટાઉનશીપ) નાનામવા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અજયભાઈ ઉપાધ્‍યાય

રાજકોટ : શ્રી ગુ.હા. સ.ચા. મોઢ બ્રાહ્મણ આસનસોલ નિવાસી સ્‍વ.મનસુખલાલ નારણજી ઉપાધ્‍યાયના પુત્ર અજયભાઈ (ઉ.વ.૬૧) તે સ્‍વ. પ્રેમશંકરભાઈ, હસુભાઈ જયકરભાઈ મુકુંદભાઈ તથા અંજુબેનના નાનાભાઈ, ભરતભાઈ રશ્‍મીભાઈ તથા સુરેશભાઈ, વિક્રમભાઈના કાકાનું તા.૨૮ના રોજ આસનસોલ મુકામે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ને ગુરૂવારના રોજ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ચંદન પાર્ક કર્મચારી સોસાયટી મેઈન રોડ ખાતે રાખેલ છે.

વિજયાબેન મહેતા

રાજકોટ : સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ગં.સ્‍વ. વિજયાબેન શાંતિલાલ મહેતા (ઉ.વ.૮૩) તે સ્‍વ.શાંતલિાલ કાનજી મહેતાના ધર્મપત્‍નિ તથા વિરેન્‍દ્રભાઈ, ભરતભાઈ, જયેશભાઈ, પ્રતિભાબેનના માતુશ્રીનું તા.૨૮ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧ને શુક્રવારના રોજ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ આશુતોષ મહાદેવ મંદિર, હરીહર હોલ સામે, કોટેચાનગર કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.(

લીલાબેન ધકાણ

રાજકોટ : પરજીયા સોની વડીયા દેવળી નિવાસી હાલ રાજકોટ સ્‍વર્ગવાસી સોની મુળજીભાઈ લક્ષ્મણભાઈ ધકાણના ધર્મપત્‍નિ ગં.સ્‍વ. શ્રીમતી લીલાબેન મુળજીભાઈ ધકાણ તે ધીરજલાલભાઈ (નિવૃત વિભાગીય અધિકારી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), વિનોદભાઈ, વ્રજલાલભાઈ, નવીનભાઈ તથા ઉર્મિલાબેન થોરડાના માતુશ્રી તથા જયેશભાઈ, કલ્‍પેશભાઈ, આશીષભાઈના દાદીમા ગૌલોકવાસી થયેલ છે. સદ્દગતની સાદડી તા.૩૧ને ગુરૂવારે સાંજે ૫ થી ૭ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી સોસાયટી, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુવાસવાણી રોડ, મુરલીધર ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

લાલજીભાઈ જેઠવા

રાજકોટઃ ખાંટ લાલજીભાઈ ટપુભાઈ જેઠવા (ઉ.વ.૭૭) તે ભુપતભાઈ, જયસુખભાઈના મોટાભાઈ તથા પરસોત્તમભાઈ (એસટી)ના પિતાશ્રીનું તા.૨૭ના રોજ અવાસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ને ગુરૂવારના રોજ શ્રી કોલવા હનુમાન મંદિર ઢેબરકોલોનીમાં સાંજે ૫ થી ૭ રાખેલ છે.

મધુકાંતાબેન દોશી

રાજકોટઃ ભાડલાવાળા મોઢવણિક નટવરલાલ કુવરજી દોશીના પત્‍ની મધુકાંતાબેન તે કિરીટભાઈ (ફિલ્‍મ માર્શલ) મુકેશભાઈ, દિપકભાઈ (ઈકિવીટી મોટર્સ) તથા લંડન નિવાસી પ્રજ્ઞાબેન નીતિનકુમાર શાહના માતુશ્રી અને સ્‍વ.અંકિત, નિધી દીયાના દાદીમાં અને નંદરબાર નિવાસી હરેશભાઈ પારેખના બેનનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧ શુક્રવારના રોજ સાંજના ૫:૩૦ થી ૬:૩૦ માસ્‍તર સોસાયટીની વાડી, શ્રીઈન્‍દ્રેશ્વર મંદિર પાસે રાખેલ છે.

મૃગેશભાઈ દવે

રાજકોટઃ યર્જુવેદી શ્રીમાળી બ્રાહ્મણ મૃગેશભાઈ શિવકુમાર દવે (મોરબીવાળા) તે સ્‍વર્ગસ્‍થ શિવકુમાર બાપાલાલ, હરીશભાઈ શિવકુમાર દવેના નાનાભાઈ તે શ્રી મનુભાઈ ચૌહાણના જમાઈનું અવસાન તા.૩૦ના રોજ થયેલ છે. સ્‍વર્ગસ્‍થનું બેસણું તા.૩૧ ગુરૂવારના રોજ શ્રીમાળી બ્રાહ્મણાવાડી લાખના બંગલા પાસે ગાંધીગ્રામ રાજકોટ ખાતે સાંજે ૫ થી ૬ રાખેલ છે.

વિરલભાઈ શાહ

રાજકોટઃ નિવાસી સ્વ.શાંતિલાલ શામળજી શાહ (મધુપુરીવાળા)ના પૌત્ર તેમજ પ્રવિણભાઈના નાનાભાઈ ચંદ્રકાન્તભાઈના પુત્ર વિરલભાઈ (શ્રી રામ ફોરચ્યુન) (ઉ.વ.૪૫)તે સુરેન્દ્રનગરવાળા વિનુભાઈ ચુડગરના જમાઈ, શ્રેયાના પિતાશ્રી અને નવનીત, રાજેશ, દિપક, મનીષ, માધવી કોઠારી તેમજ અલ્પા દેશીના ભત્રીજા તા.૨૯ને મંગળવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સ્વર્ગસ્થનું ઉઠમણું ગુરૂવાર તા.૩૧ના રોજ શ્રી સદર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ૧૫, પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે રાખેલ છે.

 શાંતિલાલ કારીઆ

 શાંતિલાલ મણીલાલ કારીઆ (ઉ.વ.૭૧) તે સ્વ. મણિલાલ કુરજીભાઇ કારીઆના મોટા દિકરા તેમજ જીજ્ઞેશભાઇ તથા પ્રદિપભાઇના પિતાશ્રીઙ્ગ તેમજ સ્વ.  ત્રીભોવનદાસ રણછોડભાઇ સાંગાણીના જમાઇનું ૩૦ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તથા ઉઠમણું તા.૩૧ને ગુરુવારના રોજ સાંજે ૫ થી ૬ પંચનાથ મહાદેવ મંદીર, સદર બજાર ખાતે  બંને પક્ષનું સાથે રાખેલ છે.