Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020
ભરતભાઈ કોટેચાનું દુઃખદ અવસાનઃ સાંજે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ સ્વ.જમનાદાસ કોટેચાના દિકરા ભરતભાઈ કોટેચા (ઉ.વ.૬૩) જે સ્વ.ખોડીદાસભાઈ, અરવિંદભાઈ, નવીનભાઈ, કિશોરભાઈના નાનાભાઈ તથા જીજ્ઞેશ તથા હાર્દિકના કાકાનું તા.૨૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન સ્થિતીને લઈને ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. અરવિંદભાઈ મો.૭૮૭૪૫ ૦૧૧૪૮, જીજ્ઞેશભાઈ મો.૯૮૨૫૫ ૯૯૯૪૨

અવસાન નોંધ

હંસાબેન દેવાણી

જુનાગઢ : ગૌ.વા. હંસાબેન પ્રમોદભાઇ દેવાણી, (ઉ.પ૬) તે પ્રમોદભાઇ (ટીણીભાઇ) ના ધર્મપત્ની તેમજ રોહિત તથા વીરેનના માતુશ્રી, અશોકભાઇ તથા મુકેશભાઇના ભાભીનું તા. ર૭ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ર૯ ને ગુરૂવારે હાટકેશ્વર મહાદેવ મંદિર ગંધ્રપવાડા જવાહર રોડ પાસે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

પ્રબોધભાઈ પાઠક

રાજકોટઃ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ પ્રબોધભાઈ (બટુકભાઈ) મોહનલાલ પાઠક (ઉ.વ.૬૫) તે મિલનભાઈનાં પિતાશ્રી તથા  મહેન્દ્રભાઈ તથા નિતીનભાઈ પાઠકનાં ભાઈ તથા અતુલભાઈ ભટ્ટ તથા ધર્મેન્દ્રભાઈ ભટ્ટનાં બનેવીનું તા.૨૮ બુધવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૯ ગુરૂવારનાં સાંજે ૪ થી ૬ વાગ્યે રાખવામાં આવેલ છે. મો.૮૦૦૦૬ ૪૪૧૮૨ / ૯૩૨૭૭ ૩૫૬૦૭

ભાનુબેન ચૌહાણ

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુકઠિયા દરજી જ્ઞાતિના ભાનુબેન બટુકભાઈ ચૌહાણ (ઉ.વ.૭૦) જે સ્વ.બટુકભાઈ છગનભાઈ ચૌહાણના ધર્મપત્નિ તથા અનિલભાઈ (એકસેલન્ટ- સિકયુરીટીવાળા), સુરેશભાઈના માતુશ્રી તથા જસવંતભાઈ તથા મનસુખભાઈ અમૃતલાલ રાઠોડના બેન તા.૨૮ બુધવારે અવસાન પામેલ છે. બન્ને પક્ષનું બેસણું તા.૩૦ શુક્રવારે સાંજે ૪ થી ૫:૩૦ નિવાસસ્થાને રાખેલ છે. હાલની પરીસ્થીતીને ધ્યાનમાં લઈને ટેલીફોનીક બેસણું રાખેલ છે. અનિલભાઈ મો.૯૮૨૪૨ ૮૧૪૭૭, સુરેશભાઈ મો.૯૨૭૫૦ ૬૧૮૯૫, જસંવતભાઈ મો.૯૫૫૮૪ ૪૭૩૮૦, મનસુખભાઈ મો.૯૯૨૫૬ ૧૨૬૨૭

નિરવભાઈ ચોવટીયા

રાજકોટઃ જેતપુર રાણપુર નિવાસી હાલ જેતપુર વિપીનચંદ્રકુમાર મગનલાલ ચોવટીયાના પુત્ર નિરવભાઈ (જાંબીયા) (ઉ.વ.૪૪) તે નિરાલી રૂષભભાઈ અદાણીનાં ભાઈ, વસંતભાઈ મનહરલાલ ભીમાણી, કિરીટ ભીમાણી, દીનેશ ભીમાણીનાં ભાણેજનું તા.૨૬ સોમવારનાં રોજ દેહ પરિવર્તન થયેલ છે. લૌકીક વહેવાર બંધ રાખેલ છે.

મહેશભાઈ કાનાબાર

રાજકોટઃ મહેશભાઈ દામજીભાઈ કાનાબાર (ઉ.વ.૬૦) તે દામજીભાઈ ખીમજીભાઈ કાનાબારના પુત્ર, તે કિશોરભાઈ, સ્વ.તરૂણભાઈ, જયોતીબેન જીતેશકુમાર રૂપારેલના ભાઈશ્રી, આરતી ભૌમીકકુમાર ઠકકર, પુનમ અર્ચિસકુમાર અમલાણી તથા યશનાં પિતાશ્રી તા.૨૫ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિમાં ધ્યાનમાં લઈને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩૦ ગુરૂવારને રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે. યશ મો.૯૫૮૬૫ ૬૬૮૮૧, રાજેશભાઈ મો.૯૪૨૮૨ ૫૩૨૫૩

જયંતીભાઇ બુધેલીયા

ભાવનગરઃ જયંતીભાઇ બાબુભાઇ બુધેલીયા (ઉ.૬૮) તેઓ સાગરભાઇના પિતાજી તથા નંદલાલભાઇ (સાવરકુંડલા) તથા ધનગૌરીબેનના નાનાભાઇ તથા હિમંતભાઇ, રસિકભાઇ (અમદાવાદ), સ્વ. હર્ષદભાઇ, કિશોરભાઇ તથા દિપકભાઇના મોટાભાઇ , જગદિશભાઇ માવજીભાઇના ભત્રીજા તથા ગુણવંતભાઇ મોહનભાઇના કાકાના દિકરાભાઇ, પરેશભાઇના કાકા, ભાવેશભાઇ, રવિભાઇ, રિધેશ, સંદિપના મોટા બાપુજી, સ્વ. તુલશીભાઇ ત્રિભોવનભાઇ સોલંકીના જમાઇ હર્ષદભાઇ, મહેશભાઇ, ઘનશ્યામભાઇના બનેવીનું અવસાન થયું છે. ટેલી.ફોનીક બેસણું બંને પક્ષનું તા.૩૦ ને શુક્રવારના ૪ થી ૬ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.સાગરભાઇ મો.૭પ૬૭૯ ૦૦૪૦૦, કિશોરભાઇ મો.૯૯૦૪૬ ૭૧પ૩ર, હિમંતભાઇ મો.૯૪ર૮૯ પ૪૦૭૦, પરેશભાઇ મો.૯૮૭૯૦ પ૯૬૦૦, રસીકભાઇ મો.૮૧૪૦૪ ૦૧૮૧૮, મહેશભાઇ સોલંકી મો. ૯૮ર૪ર ૬૩૬૧૮

લલીતકુમાર પારેખ

રાજકોટઃ દશા મોઢ માંડલીયા વણીક (મહુવા) લલીતકુમાર શાંતિલાલ પારેખ (ઉ.વ.૫૩) (અંબુજા સિમેન્ટ, મેનેજર) તે સ્વ.શાંતિલાલ છગનલાલ પારેખના પુત્ર અને હિતેનભાઈ, રીટાબેન પારેખના ભાઈ, ભાવનાબેનના પતિ, અભી, ઈશાનીના પિતા અને પારેખ ઓટો એડવાઈઝર્સવાળા આસીતભાઈ, હિતેશભાઈ, રાજેશભાઈ, કમલેશભાઈના પિતરાઈ ભાઈ તા.૨૫ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા.૨૯ ગુરૂવારે, ૭૮- જવાહર સોસાયટી, મહુવા ખાતે રાખેલ છે. મો.૯૮૨૫૬ ૭૪૫૨૬, ૯૪૨૯૩ ૫૩૯૯૯

મોહનલાલ વડગામા

રાજકોટઃ ગુર્જર સુતાર મોહનલાલ ભગવાનજીભાઈ વડગામા (ઉ.વ.૯૧) (મોરબીવાળા) ધીરેશ એન્જીનીયરીંગ વર્કસ, તે જયંતભાઈ, ધીરેશભાઈ (ધીરૂભાઈ), સ્વ.બિપીનભાઈ તથા હીનાબેન મહેન્દ્રકુમાર બકરાણીયાના પિતાશ્રી તથા રાઘવજીભાઈ ડોસાભાઈ ઘોરેચાના જમાઈનું તા.૨૮ બુધવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩૦ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. જયંતભાઈ મો.૯૮૨૫૨ ૧૭૨૫૮, ધીરેશભાઈ મો.૯૭૧૪૯ ૬૩૯૩૮, અંકિત મો.૯૪૨૭૨ ૭૦૨૫૮, પુર્વિશ મો.૯૭૨૩૨ ૯૨૦૦૮, હિનાબેન મો.૯૬૨૪૨ ૫૬૮૬૮

પ્રફુલભાઈ દાસાણી

રાજકોટઃ રાણાવાવ નિવાસી સ્વ.શાંતિલાલ મુળજીભાઈ દાસાણીના પુત્ર પ્રફુલ્લભાઈ શાંતિલાલ દાસાણી (જલારામ પ્રોવિઝન સ્ટોર વાળા) તેઓ નટવરલાલ શાંતિલાલ દાસાણીના નાનાભાઈ તથા નીતાબેન જયંતિલાલ રાયચુરા, કાંતાબેન કિશોરભાઈ રાડીયાના ભાઈ તથા વિશાલ, પ્રતિક તથા રિધ્ધિ પ્રતિકુમાર રૂપારેલના પિતાશ્રી તથા ડાયાલાલ કેશવજી મદલાણીના બનેવીનું તા.૨૮ના રોજ રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની શ્રધ્ધાંજલી માટે ટેલીફોનીક ઉઠમણું તા.૨૯ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નટવરલાલ શાંતિલાલ દાસાણી મો.૯૭૧૨૩ ૫૦૦૧૧, વિશાલ પ્રફુલ્લભાઈ દાસાણી મો.૯૮૨૫૪ ૫૪૯૫૬, પ્રતિક પ્રફુલ્લભાઈ દાસાણી મો.૯૮૨૫૫ ૫૪૯૫૬, ડાયાલાલ કેશવજીભાઈ મદલાણી મો.૯૧૦૬૯ ૯૬૦૧૯

કાન્તીલાલ સાગર

રાજકોટઃ વેરાવળ વાળા હાલ રાજકોટ નિવાસી પરજીયા પટ્ણી સોની કાન્તીલાલ હરીલાલ સાગર (ઉ.વ.૬૦) તેઓ સોનલબેનના પતિ તથા માનસીબેન તથા દેવર્ષિભાઈના પિતાશ્રી તથા સ્વ.હરીલાલ મંગળજીભાઈ સાગરના પુત્ર અને સ્વ.ત્રિભોવનભાઈ, ખુશાલભાઈ, બાલુભાઈના નાનાભાઈ થાય તથા હિંમતભાઈ જગજીવનભાઈ ધોરડા બગસરા વાળા હાલ રાજકોટના જમાઈનું તા.૨૭ના દુઃખદ અવસાન થયેલ છે. સોનલબેનના + ૯૧ ૮૮૪૯૦ ૧૩૨૦૪, હરેશભાઈ ધોરડાના મો.નં +૯૧ ૯૩૭૪૧ ૧૯૪૧૯, ભરતભાઈ ધોરડાના મો.નં +૯૧ ૯૮૨૪૮ ૧૧૩૮૧ સદ્દગતનું ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.૨૯ના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે.

ગુણવંતરાય જોલાપરા

રાજકોટ : ગુર્જર સુથાર ગુણવંતરાય ગાંડાલાલ જોલાપરા (ઉ.વ.૭પ) (પડધરીવાળા) જે સ્વ.પ્રવિણભાઇ અને સ્વ.મનસુખભાઇના મોટા ભાઇ અને દિપકભાઇ, ભાવનાબેન, ધીરૂભાઇ અંબાસણા, મીનાબેન હિતેશકુમાર ભાડેશીયા, નીતુબેન મુકેશકુમાર કરગથરા, જયોતિબેન નિલેશકુમાર ધ્રાંગધરીયાના પિતા તથા લક્ષ્મણભાઇ ભગવાનભાઇ છનીયારા (જોડીયાવાળા)ના જમાઇ તા.ર૭ના શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૩૦ ને શુક્રવારે સાંજે પ-૦૦ થી ૬-૦૦ કલાકે રાખેલ છે. દિપકભાઇઃ-મો. નં. ૮૦૦૦૪ ૮ર૯૭પ તથા સુનિલભાઇ મો.નં.૯૯૯૮૭ ૩૮૪૦૯ અને રાજીવભાઇ મો.નં. ૯૯૦૯૭ ૯૩૩૬૯ છે. સરનામુ 'આશિષ' ૩-નવલનગર મેઇન રોડ, સ્વામિનારાયણ ચોક પાસે, રાજકોટ.

ગોવિંદભાઇ ચાવડા

ગોંડલ : ગુ.ક્ષ.ક. ગોવિંદભાઇ છગનભાઇ ચાવડા તે ભરતભાઇ એસઆરપી, જગદીશભાઇના પિતાનું તા. ર૭ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. ર૯ ગુરૂવારે સાંજે ૪થી ૬ કલાકે રાખેલ છે. મો. ૭૯૮૪ર ૪૯પ૦૩

અલ્પાબેન કોઠારી

મોરબી : નિવાસી કોઠારી ગુલાબચંદભાઇ મગનલાલ (ખાખરાળા વાળા)ના પુત્ર  ચેતનભાઇના ધર્મપત્ની (ઉ.વ.૪૪) અલ્પાબેન, તે જયેશભાઇ, મનીષભાઇના ભાભી અને શુભચંદભાઇ જૈન (એમ.પી.) વાળાના દીકરી તથા ધ્રાંગધ્રા વાળા કૌશલકુમાર મુકેશભાઇ કોઠારીના સાસુ તા. ર૮ ને બુધવારના રોજ અરિહંત શરણ પામેલ છે. ટેલિફોનિક શ્રદ્ધાંજલી તા. ર૯ના ગુરૂવારના સાંજે ૪ થી ૬ સુધી રાખેલ છે. હાલની પરિસ્થિતિ ધ્યાને રાખી લૌકીક વહેવાર બંધ રાખેલ છે.

સુધાબેન રાણપરા

વાંકાનેર : સોની કનૈયાલાલ મગનલાલ પાટડીયાના દીકરી સુધાબેન હસમુખરાય રાણપરા ઉ.વ.૬પ (ટંકારાવાળા) તે જન્તીભાઇ (જે.કે.) તથા હરેશભાઇના બહેનનું તા. ર૭ના અવસાન થયેલ છે. સદ્ગતનું પીયર પક્ષનું ટેલિફોનિક બેસણું તા. ર૯ ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હરિલાલ પીઠવા

રાજકોટઃ લુહાર મણીલાલ પરસોતમભાઈ પીઠવાના  નાનાભાઈ તથા દિપક, ચંદ્રેશ, જાગૃતિબેન તથા પન્નાબેનના પિતાજી, અજયભાઈ નરોતમભાઈ પરમાર જેતપુર તથા મહેશ્વરભાઈ રમેશચંદ્ર મિત્રોડા, જામનગરના સસરા હરિલાલ પરસોત્તમભાઈ પીઠવા (ઉ.વ.૬૯) (પાર્થ ઈન્ડસ્ટ્રીઝ વાળા)નું તા.૨૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩૦ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિપક (પુત્ર) મો.૯૪૨૬૯ ૯૮૦૧૦, (મોટાભાઈ) મો.૯૯૨૪૧ ૫૬૫૬૧

જીતેન્દ્રભાઈ દવે

રાજકોટઃ યજુવેદી બ્રાહ્મણ (હળવદ) ગામ હાલ રાજકોટ કૃણાલભાઈ તેમજ દક્ષયભાઈના પિતાશ્રી તેમજ ભરતભાઈ દવેના ભાઈશ્રી જીતેન્દ્રભાઈ (બકુલભાઈ) ભગવાનલાલ દવેનું તા.૨૯ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. કૃણાલભાઈ મો.૮૪૦૧૪ ૪૫૫૩૩, દક્ષયભાઈ મો.૮૮૬૬૨ ૭૦૯૨૧, ભરતભાઈ મો.૬૩૫૨૬ ૨૫૭૮૭

કાંતિભાઈ શીશાંગીયા

રાજકોટઃ વાણંદ મુળ ગામ રિબડા હાલ રાજકોટ નિવાસી સ્વ.શામજીભાઈ ટપુભાઈ શીશાંગસીયાના પુત્ર કાંતિભાઈ શામજીભાઈ શીશાંગસીયા (ઉ.વ.૭૨) તે ચંદુભાઈ, નટુભાઈ, હર્ષદભાઈ, પ્રકાશભાઈ, રાજુભાઈના મોટાભાઈ તે અનિલભાઈ, દિપકભાઈ, શૈલેષભાઈના પિતાશ્રી તે પડધરી વાળા સ્વ.ડાયાભાઈ હંસરાજભાઈ પરમારના મોટાભાઈ તેમજ વિનુભાઈ તેમજ લલીતભાઈના બનેવીનું તા.૨૫ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩૧ના રોજ ૪ થી ૬ રાખેલ છે. અનિલભાઈ મો.૯૭૧૪૦ ૮૪૩૮૪, શૈલેષભાઈ મો.૯૫૭૪૦ ૧૯૬૧૪, દિપકભાઈ મો.૯૮૭૯૬ ૫૧૧૯૯

ધર્મેન્દ્રભાઈ મહેતા

રાજકોટઃ મૂળ પડધરી હાલ રાજકોટ સ્વ.ભૂપતરાય શાંતિલાલ મહેતા તથા સ્વ.કંચનબેન ભુપતરાય મહેતાના પુત્ર ધર્મેન્દ્રભાઈ (ઉ.વ.૫૧), તે વિજયભાઈ (મુંબઈ) તથા યોગેશભાઈના ભાઈ, અલ્પાના પતિ, સ્વ.લહેરીચંદ મોનજીભાઈ વસા (જામનગર)ના જમાઈ તથા સ્વ.સૌભાગ્યચંદ જગજીવનભાઈ વોરા મોટા વડાલાવાળાના ભાણેજ આસો સુદ બારસને બુધવારે અરિહંતશરણ પામેલ છે.