Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024
અવસાન નોધ

ચંપાબેન જોષી

રાજકોટઃ ઔ. ગુ.સા. જ્ઞાતિનાં ગં.સ્‍વ. ચંપાબેન હરસિધ્‍ધરાય જોષી (ઉંમર વર્ષ ૯૬) જેઓ સ્‍વ. હરસિધ્‍ધરાય જટાશંકર જોષી (ચૌધરી હાઇસ્‍કુલ)ના ધર્મપત્‍નીનું તા. રર ના રોજ સ્‍વર્ગવાસ થયેલ છે. તેઓ જોષી અશોકભાઇ (રીટા. રાજકોટ નાગરીક બેન્‍ક) ના માતુશ્રી તથા જોષી કે. બી. (પી.એફ. ઓફિસ) તથા જોષી આર. બી.(એ.જી. ઓફિસ)ના ભાભુ થાય સરનામું: સિધ્‍ધિ હેરીટેજ, એ-૧-૯ઢર, જીવરાજ પાર્ક, મોદી સ્‍કુલ મેઇન રોડ, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે, નાના મવા મેઇન રોડ, રાજકોટ. અશોકભાઇ જોષી-૯૯૦૪૩ ર૩૯૪૩

લલીતાબેન ચૌહાણ

રાજકોટઃ સ્‍વ. લલિતાબેન જગજીવનભાઇ ચૌહાણ (ઉ.વ. ૯૦) જ્ઞાતી ધોબી, સ્‍વ. હરીશભાઇ ચૌહાણ, પ્રફુલાબેન વાઘેલાના માતૃશ્રી અને ગં.સ્‍વ. હંશાબેન હરીશભાઇ ચોહાણના સાસુશ્રી હાદૃિકભાઇ તથા કેવલભાઇ ચોહાણના દાદી તથા ધવલ વાઘેલાના નાનીનું અવસાન તા. રર સોમવારના રોજ થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તથા બેસણું તા. રપ ના સાંજે પ થી ૬ કલાકે તેમના નિવાસસ્‍થાનેઃ રપ ન્‍યુ જાગનાથ, ૩ શકિત કોલોની, લલિતા નિવાસ, રાજકોટ ખાતે રાખેલ છે.

જયમતીબેન વ્‍યાસ

જુનાગઢ : ગીરીનારાયણ બ્રાહ્મણ નાથદ્વારા / ઉદયપુર નિવાસી જયમતીબેન ભુવનેશ્વરદત્ત વ્‍યાસ જુનાગઢ નિવાસી સ્‍વ.વિષ્‍ણુપ્રસાદ પુરોહિત, જનકભાઇ પુરોહિત, તથા ભામિનીબેન પુરોહિતના મોટા બેનનું તા.૨૦ના અવસાન થયેલ છે. પિયર પક્ષની સાદડી તા.૨૫ ગુરૂવારે સાંજે ૬ થી ૭ જુનાગઢ જનકભાઇ પુરોહિતના નિવાસ સ્‍થાન ગોવર્ધન પાર્ક, ચાણકય એપાર્ટમેન્‍ટ પાસે રાખેલ છે. જનકભાઇ મો.૯૩૭૭૫ ૫૦૪૯૬.

નિરૂબેન વાલાણી

રાજકોટ : નિરૂબેન શશીકાંત વાલાણી - સુદાનવાળા (ઉ.વ.૮૪) તે જીતેશભાઇ તથા મોહીનીબેન રાજુભાઇ ભટ્ટના માતુશ્રી અને પુજા, જેનીના દાદીનું તા. રર ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. રપ ને ગુરૂવારે ૧૦-૩૦ કલાકે સરદારનગર ઉપાશ્રય, રાજકોટ ખાતે રાખેલ છે.

ચંદ્રસિંહ પરમાર

રાજકોટ : મુળી હાલ રાજકોટ નિવાસી ચંદ્રસિંહ (દેવેન્‍દ્રસિંહ) ભોજુભા પરમાર (ઉ.વ.પ૬) તે યશરાજસિંહ તથા વિશ્વરાજસિંહના પિતાશ્રી તેમજ નરેન્‍દ્રસિંહ, પ્રવિણસિંહ, હરિચંદ્રસિંહ, સ્‍વ. ઘનશ્‍યામસિંહ, ભરતસિંહ, પરાક્રમસિંહ, દશરથસિંહના નાનાભાઇનું તા. ર૩ ને મંગળવારના રોજ અવસાન પામેલ છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. રપ ને ગુરૂવાર સાંજે ૪-૩૦ થી ૬-૩૦ રાખેલ છે. સ્‍થળ ર-૧૪ લક્ષ્મીવાડી, રાજકોટ ખાતે રાખેલ છે.

ખુશાલી મસરાણી

રાજકોટ : મસરાણી ખુશાલી (જુલી) રાકેશભાઇ (ઉ.વ.૧૮) સાવરકુંડલા તે અતુલભાઇ ચંદુલાલ મસરાણીના પૌત્રી, રાકેશભાઇના પુત્રી તેમજ અભિષેકભાઇ અને રાજદીપભાઇના ભત્રીજીનું તા. ર૩ ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. રપ ને ગુરૂવારે ૪-૩૦ થી ૬ કાશી વિશ્વનાથ મંદિર, આનંદ આશ્રમ સામે, શિવાજીનગર, સાવરકુંડલા ખાતે રાખેલ છે. રાકેશભાઇ મો. ૯ર૬પ૮ ૩૭૦૪પ, અતુલભાઇ ૯૮૭૯૬ ૪૬૩૦૭

ભુપેન્‍દ્ર લાખાણી

રાજકોટ : સ્‍વ. લક્ષ્મીદાસ હરખચંદ લાખાણીના પુત્ર ભુપેન્‍દ્ર લક્ષ્મીદાસ લાખાણી (ઉ.વ.૭૦) તે કાશ્‍મીરાબેનના પતિ, ચિ. નિરાલીના પિતા મેઘ બીપીનભાઇ પટેલના સસરા અરવિંદભાઇ, લલીતભાઇ, વિનોદભાઇ, સુમનબેન સાંગાણી, આરતીબેનના દેર તથા નીશાબેનના જેઠ, જયોત્‍સનાબેન ડોલીબેન શેઠના ભાઇ તથા આદિત્‍ય, મીલોની, ચૈતન્‍ય, મયુરીબેન દોશી તથા હેતલના કાકા, તા. રર ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્‌્‌ગતની પ્રાર્થના સભા તા. રપ ગુરૂવારના સવારે ૧૦ થી ૧૧ નાગર બોર્ડીંગ, હાટકેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, વિરાણી હાઇસ્‍કુલ સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

લવજીભાઇ દૂધાત્રા

રાજકોટ : લવજીભાઇ વશરામભાઇ દૂધાત્રા (ઉ.વ.૭પ) તે મહેશભાઇ લવજીભાઇ દૂધાતરાના પિતાશ્રીનું તા. રર ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા. રપ ગુરૂવાર સવારે ૮ થી ૯-૩૦ કલાકે સત્‍યજીત સોપાન સોસાયટી હોલ, કસ્‍તુરી એવયરીની સામે, જીવરાજ પાર્ક, મવડી, અંબિકા ટાઉનશીપ, રાજકોટ ખાતે રાખેલ છે.

અનસુયાબેન શેઠ

રાજકોટઃ મોટી ખીલોરીવાળા હાલ રાજકોટ નિવાસી દશા સોરઠીયા વણીક અનસુયાબેન ચુનિલાલ શેઠ તા. રરના શ્રીજીચરણ પામેલ છે. પુત્રો રાજેન્‍દ્રભાઇ શેઠ, ઉમેશભાઇ શેઠનાં માતુશ્રી ભાઇઓ ગુલાબભાઇ શેઠ, પ્રવિણભાઇ શેઠ, વિનોદભાઇ શેઠ, ઇન્‍દુબેન મણીયાર, નરેશભાઇ શેઠનાં બહેનનું ટેલીફોનીક બેસણું તા. રપના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાજેન્‍દ્રભાઇ શેઠ મો. ૯૯ર૪૩ ર૬૬૧૩ તથા ઉમેશભાઇ શેઠ મો. નં. ૮૪૦૧૬ ૦રર૪૪ છે.

મનુભાઇ ધામેલીયા

રાજકોટઃ વાળંદ અરડોઇ હાલ રાજકોટ નિવાસી સ્‍વ. મનુભાઇ ઠાકરશીભાઇ ધામેલીયા (ઉ.વ. ૭૭) તે જીવણભાઇ, સ્‍વ. રમેશભાઇ ઠાકરશીભાઇ ધામેલીયાના ભાઇ તેમજ જીજ્ઞેશભાઇના પિતાશ્રીનું તા. રરના અવસાન થયેલ છે. તેમનું બેસણું: તા. રપને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬-૦૦ ભવનાથ મહાદેવ મંદિર, શિવમ પાર્ક, રૈયા ચોકડી, અમૃતા હોસ્‍પિટલવાળી શેરી, ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે.

ગંગાબેન ભટ્ટ

રાજકોટઃ રાજય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ ગં.સ્‍વ. ગંગાબેન કેશવલાલ ભટ્ટ (ઉ.વ. ૯પ) કે જે સ્‍વ. કેશવલાલ મગનલાલ ભટ્ટના પત્‍ની, દિલીપભાઇ ભટ્ટ, મુકેશભાઇ ભટ્ટ (યુ.કે.) ભાવનાબેન અશોકકુમાર જોશી (નવી મુંબઇ) ઇલાબેન નારાયણનકુમાર જોષી (રાજકોટના માતૃશ્રીનું તા. રર ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. રપ ને ગુરૂવારે સાંજે પ-૩૦ થી ૬-૦૦ વાંકાનેર સોસાયટી કોમ્‍યુનિટી હોલ, વાંકાનેર સોસાયટી શેરી નં. ૧, જામનગર રોડ ખાતે રાખેલ છે.

નયનાબેન ચૌહાણ

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્‍છુ઼ કઠિયા દરજી જ્ઞાતિના સ્‍વ. નયનાબેન બકુલભાઇ ચૌહાણ (ઉ.વ.૬૪) તેઓ સ્‍વ. બકુલભાઇ મોતીલાલ ચૌહાણ લાઠીવાળાના ધર્મ પત્‍ની તેઓ કિશોરભાઇ મનસુખભાઇ તથા ભરતભાઇના ભાભી તથા ભાવિનભાઇ તથા કલ્‍પેશભાઇ તથા જયોતિબેન પરમાર તથા હર્ષાબેન ચાવડાના માતૃશ્રી તા. ર૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા. રપ ને ગુરૂવારે સાંજે પ થી ૬ સાંગણવા ચોક ખાતે રાખેલ છે. મો. ભાવિનભાઇ ૯૬૮૭૩ ૧પ૦૯પ કલ્‍પેશભાઇ-૯૭૧ર૭ ૩૯૯૩પ

પોરબંદરના બળવંતરાય રેવાશંકર જોષીનું અવસાનઃ કાલે પ્રાર્થના સભા

પોરબંદર : હાલ (મુંબઇ) નિવાસી બળવંતરાય રેવાશંકર જોશી (ઉ.૯૦) (મુળ નેરાણા) તેઓ સ્‍વ. તારામણીબેનના પતિ, તેમજ નટવરભાઇ, ડો. લલિતભાઇ, સ્‍વ. ભાનુબેન જેઠાલાલ વ્‍યાસ (વીંજલપર), અનુબેન પરસોતમ વ્‍યાસ (કલકતા), જશુબેન રતિલાલ મહેતા (લંડન), પુષ્‍પાબેન ગીરીજાશંકર મહેતા (કુતીયાણા), ત્‍થા સ્‍વ. હંસાબેન દીનેશકુમાર વ્‍યાસ (જામનગર)ના મોટાભાઇ તેમજ ગૌરાંગભાઇ, નીલમબેન, સોનલબેન તથા સ્‍વ. હેતલબેનના મોટાબાપુજીનું તા. રર ને સોમવારના રોજ પોરબંદર ખાતે અવસાન થયેલ છે.

પ્રાર્થના સભા તા. રપ ને ગુરૂવારના રોજ બપોરે ૪ થી પ શ્રી જેઠીબેન અમૃતલાલ જોશી ઔદિચ્‍ય ગોહીલવાડી બ્રહ્મસમાજ વિદ્યાર્થી ભવન પોરબંદર ખાતે રાખવામાં આવેલ છે. (નટવરલાલ જોશી મો. ૯૧૦૬૬ ૦૮૯૩૭), ડો. લલિતભાઇ જોશી મો. ૮ર૦૦પ પ૯૪૭ર

 

નિરૂબેન વાલાણી

રાજકોટ : નિરૂબેન શશીકાંત વાલાણી - સુદાનવાળા (ઉ.વ.૮૪) તે જીતેશભાઇ તથા મોહીનીબેન રાજુભાઇ ભટ્ટના માતુશ્રી અને પુજા, જેનીના દાદીનું તા. રર ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. રપ ને ગુરૂવારે ૧૦-૩૦ કલાકે સરદારનગર ઉપાશ્રય, રાજકોટ ખાતે રાખેલ છે.

ચંદ્રસિંહ પરમાર

રાજકોટ : મુળી હાલ રાજકોટ નિવાસી ચંદ્રસિંહ (દેવેન્‍દ્રસિંહ) ભોજુભા પરમાર (ઉ.વ.પ૬) તે યશરાજસિંહ તથા વિશ્વરાજસિંહના પિતાશ્રી તેમજ નરેન્‍દ્રસિંહ, પ્રવિણસિંહ, હરિચંદ્રસિંહ, સ્‍વ. ઘનશ્‍યામસિંહ, ભરતસિંહ, પરાક્રમસિંહ, દશરથસિંહના નાનાભાઇનું તા. ર૩ ને મંગળવારના રોજ અવસાન પામેલ છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. રપ ને ગુરૂવાર સાંજે ૪-૩૦ થી ૬-૩૦ રાખેલ છે. સ્‍થળ ર-૧૪ લક્ષ્મીવાડી, રાજકોટ ખાતે રાખેલ છે.

ખુશાલી મસરાણી

રાજકોટ : મસરાણી ખુશાલી (જુલી) રાકેશભાઇ (ઉ.વ.૧૮) સાવરકુંડલા તે અતુલભાઇ ચંદુલાલ મસરાણીના પૌત્રી, રાકેશભાઇના પુત્રી તેમજ અભિષેકભાઇ અને રાજદીપભાઇના ભત્રીજીનું તા. ર૩ ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. રપ ને ગુરૂવારે ૪-૩૦ થી ૬ કાશી વિશ્વનાથ મંદિર, આનંદ આશ્રમ સામે, શિવાજીનગર, સાવરકુંડલા ખાતે રાખેલ છે. રાકેશભાઇ મો. ૯ર૬પ૮ ૩૭૦૪પ, અતુલભાઇ ૯૮૭૯૬ ૪૬૩૦૭

ભુપેન્‍દ્ર લાખાણી

રાજકોટ : સ્‍વ. લક્ષ્મીદાસ હરખચંદ લાખાણીના પુત્ર ભુપેન્‍દ્ર લક્ષ્મીદાસ લાખાણી (ઉ.વ.૭૦) તે કાશ્‍મીરાબેનના પતિ, ચિ. નિરાલીના પિતા મેઘ બીપીનભાઇ પટેલના સસરા અરવિંદભાઇ, લલીતભાઇ, વિનોદભાઇ, સુમનબેન સાંગાણી, આરતીબેનના દેર તથા નીશાબેનના જેઠ, જયોત્‍સનાબેન ડોલીબેન શેઠના ભાઇ તથા આદિત્‍ય, મીલોની, ચૈતન્‍ય, મયુરીબેન દોશી તથા હેતલના કાકા, તા. રર ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્‌્‌ગતની પ્રાર્થના સભા તા. રપ ગુરૂવારના સવારે ૧૦ થી ૧૧ નાગર બોર્ડીંગ, હાટકેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, વિરાણી હાઇસ્‍કુલ સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

લવજીભાઇ દૂધાત્રા

રાજકોટ : લવજીભાઇ વશરામભાઇ દૂધાત્રા (ઉ.વ.૭પ) તે મહેશભાઇ લવજીભાઇ દૂધાતરાના પિતાશ્રીનું તા. રર ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા. રપ ગુરૂવાર સવારે ૮ થી ૯-૩૦ કલાકે સત્‍યજીત સોપાન સોસાયટી હોલ, કસ્‍તુરી એવયરીની સામે, જીવરાજ પાર્ક, મવડી, અંબિકા ટાઉનશીપ, રાજકોટ ખાતે રાખેલ છે. (પ-પ)

અનસુયાબેન શેઠ

રાજકોટઃ મોટી ખીલોરીવાળા હાલ રાજકોટ નિવાસી દશા સોરઠીયા વણીક અનસુયાબેન ચુનિલાલ શેઠ તા. રરના શ્રીજીચરણ પામેલ છે. પુત્રો રાજેન્‍દ્રભાઇ શેઠ, ઉમેશભાઇ શેઠનાં માતુશ્રી ભાઇઓ ગુલાબભાઇ શેઠ, પ્રવિણભાઇ શેઠ, વિનોદભાઇ શેઠ, ઇન્‍દુબેન મણીયાર, નરેશભાઇ શેઠનાં બહેનનું ટેલીફોનીક બેસણું તા. રપના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાજેન્‍દ્રભાઇ શેઠ મો. ૯૯ર૪૩ ર૬૬૧૩ તથા ઉમેશભાઇ શેઠ મો. નં. ૮૪૦૧૬ ૦રર૪૪ છે.

મનુભાઇ ધામેલીયા

રાજકોટઃ વાળંદ અરડોઇ હાલ રાજકોટ નિવાસી સ્‍વ. મનુભાઇ ઠાકરશીભાઇ ધામેલીયા (ઉ.વ. ૭૭) તે જીવણભાઇ, સ્‍વ. રમેશભાઇ ઠાકરશીભાઇ ધામેલીયાના ભાઇ તેમજ જીજ્ઞેશભાઇના પિતાશ્રીનું તા. રરના અવસાન થયેલ છે. તેમનું બેસણું: તા. રપને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬-૦૦ ભવનાથ મહાદેવ મંદિર, શિવમ પાર્ક, રૈયા ચોકડી, અમૃતા હોસ્‍પિટલવાળી શેરી, ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે.

ગંગાબેન ભટ્ટ

રાજકોટઃ રાજય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ ગં.સ્‍વ. ગંગાબેન કેશવલાલ ભટ્ટ (ઉ.વ. ૯પ) કે જે સ્‍વ. કેશવલાલ મગનલાલ ભટ્ટના પત્‍ની, દિલીપભાઇ ભટ્ટ, મુકેશભાઇ ભટ્ટ (યુ.કે.) ભાવનાબેન અશોકકુમાર જોશી (નવી મુંબઇ) ઇલાબેન નારાયણનકુમાર જોષી (રાજકોટના માતૃશ્રીનું તા. રર ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. રપ ને ગુરૂવારે સાંજે પ-૩૦ થી ૬-૦૦ વાંકાનેર સોસાયટી કોમ્‍યુનિટી હોલ, વાંકાનેર સોસાયટી શેરી નં. ૧, જામનગર રોડ ખાતે રાખેલ છે.

નયનાબેન ચૌહાણ

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્‍છુ઼ કઠિયા દરજી જ્ઞાતિના સ્‍વ. નયનાબેન બકુલભાઇ ચૌહાણ (ઉ.વ.૬૪) તેઓ સ્‍વ. બકુલભાઇ મોતીલાલ ચૌહાણ લાઠીવાળાના ધર્મ પત્‍ની તેઓ કિશોરભાઇ મનસુખભાઇ તથા ભરતભાઇના ભાભી તથા ભાવિનભાઇ તથા કલ્‍પેશભાઇ તથા જયોતિબેન પરમાર તથા હર્ષાબેન ચાવડાના માતૃશ્રી તા. ર૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા. રપ ને ગુરૂવારે સાંજે પ થી ૬ સાંગણવા ચોક ખાતે રાખેલ છે. મો. ભાવિનભાઇ ૯૬૮૭૩ ૧પ૦૯પ કલ્‍પેશભાઇ-૯૭૧ર૭ ૩૯૯૩પ (૭.૧૪)

નરેન્‍દ્રભાઇ પારેખ

વાંકાનેર : સોની સ્‍વ. જમનાદાસ વીરચંદ પારેખના પુત્ર નરેન્‍દ્રભાઇ (ઉ.૭૦) તે ગં. સ્‍વ. મીનાબેનના પતિ તથા રમેશભાઇ તથા હસમુખભાઇના મોટાભાઇ તથા અજયભાઇ અને અર્ચનાના પિતાશ્રી તથા હિરેનભાઇ, મિતેષભાઇ તથા શ્‍યામભાઇના ભાઇજી તથા વેદાંત અને વિહાનના દાદા તેમજ અમદાવાદ નિવાસી શામજીભાઇ રાણપરાના જમાઇનું તા. રર ના શ્રીજીચરણ પામેલ છે. બેસણુ (બન્ને પક્ષ)નું તા. રપ ને ગુરૂવારે સવારે ૧૦ થી ૧ર ઔદિચ્‍ય બ્રહ્મસમાજની વાડી, રામચોક, વાંકાનેર ખાતે રાખેલ છે. (લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે.

જયમતીબેન વ્‍યાસ

જુનાગઢ : ગીરીનારાયણ બ્રાહ્મણ નાથદ્વારા / ઉદયપુર નિવાસી જયમતીબેન ભુવનેશ્વરદત્ત વ્‍યાસ જુનાગઢ નિવાસી સ્‍વ.વિષ્‍ણુપ્રસાદ પુરોહિત, જનકભાઇ પુરોહિત, તથા ભામિનીબેન પુરોહિતના મોટા બેનનું તા.૨૦ના અવસાન થયેલ છે. પિયર પક્ષની સાદડી તા.૨૫ ગુરૂવારે સાંજે ૬ થી ૭ જુનાગઢ જનકભાઇ પુરોહિતના નિવાસ સ્‍થાન ગોવર્ધન પાર્ક, ચાણકય એપાર્ટમેન્‍ટ પાસે રાખેલ છે. જનકભાઇ મો.૯૩૭૭૫ ૫૦૪૯૬.

હમીરભાઇ નંદાણીયા

વેરાવળ : હમીરભાઇ જીવાભાઇ નંદાણીયા (ઉ.૭૦) તે અરવિંદભાઇ નંદાણીયા (પ્રોફેસર મહિલા કોલેજ)ના પિતાશ્રીનું તા. રર ના અવસાન થયેલ છે. બેસણું તા. ર૪ ને બુધવારે બપોરે ૪ થી ૬ બિલેશ્વર મહાદેવ મંદિર શિક્ષક કોલોની વેરાવળ ખાતે રાખેલ છે.

અનસુયાબેન સંઘાણી

રાજકોટ : ગોંડલ નિવાસી હાલમાં રાજકોટ સ્‍વ. મુગટલાલ ગાંડાલાલ સંઘાણીના ધર્મપત્‍ની અનસુયાબેન (ઉ.૯૦) તે નિતીનભાઇ (બેંગ્‍લોર) ચેતનભાઇ નિલેશભાઇ, માલુબેન ભરતભાઇ પારેખ (બેંગ્‍લોર) વંદનાબેન હિતેશભાઇ મહેતા (જામનગર) ના માતુશ્રી તે સ્‍વ. રાધાબેન, સ્‍વ. કુમુદબેન તથા અ. સો. પ્રીતીબેનના સાસુ તે સિધ્‍ધાર્થ, ભકિત પીનાકીન મહેતા પ્રાંચી તથા દીપના દાદીમાનું તા. ર૩ ના અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણુ તા. રપ ને ગુરૂવારે સવારે ૧૦ વાગ્‍યે તથા પ્રાર્થના સભા તે જ દિવસે સવારે ૧૦-૩૦ થી ૧૧-૩૦ સુધી સંઘાણી ઉપાશ્રય ૧૦ દિવાનપરા રાજકોટ ખાતે રાખેલ છે.

કિરણબેન રાજા

રાજકોટઃ જુનાગડ નિવાસી હાલ રાજકોટ ચંદ્રેશભાઇ મથુરાદાસ રાજાના ધર્મપત્‍ની તેમજ પ્રકાશભાઇ નાગજીભાઇ સાગાણી નાવડાવાળાના બહેન કિરણબેન ચંદ્રેશભાઇ રાજાનું તા.૨૩ ને મંગળવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું ગુરૂવારે તા.૨૫ ના સાંજે ૪ થી ૬ વાગે રાખેલ છે. સ્‍થળઃ સ્‍વામી વિવેકાનંદ ટાઉનશીપ જીવરાજ પાર્ક રાજકોટ. મો.૯૪૨૬૩ ૯૨૩૯૪.

જશવંતીબેન પડિયા

રાજકોટઃ સ્‍વ.મણિલાલ વલ્લભદાસ પડીયાના ધર્મપત્‍ની સ્‍વ.જશંવતીબેન મણીલાલ પડીયા(ઉ.વ.૯૬) તે કૃષ્‍ણકાંત વલ્લભદાસ પડીયા ના ભાભી તેમજ સ્‍વ.જગદીશભાઇ, સ્‍વ.હરકિશનભાઇ, સ્‍વ.મુકેશભાઇના માતુશ્રી તેમજ નરેશભાઇ, અમિતભાઇ, કેતનભાઇ ના દાદી શ્રીજી ચરણ પામેલ છે. સદગતનુ ઉઠમણું તા.૨૫ ને ગુરૂવાર ના રોજ સવારે ૧૦ કલાકે શીતળા માતાના મંદિરે રાખેલ છે. નરેશભાઇ મો.૯૯૨૪૪ ૦૫૭૩૫, અમિતભાઇ મો.૯૦૯૯૭ ૦૦૧૫૬, કેતનભાઇ મો.૮૭૮૦૬ ૭૫૩૭૯.

 

યુ-ટર્ન ચશ્‍માવાળા ઉમેશ શેઠના માતુશ્રીનું અવસાનઃ કાલે બેસણુ

રાજકોટ : મોટી ખીલોરીવાળા, હાલ રાજકોટ નિવાસી દશા સોરઠીયા વણિક સ્‍વ. ચુનીલાલ પોપટલાલ શેઠના પત્‍નિ સ્‍વ. અનસુયાબેન (ઉ.વ.૮૬) તે રાજેન્‍દ્રભાઇ, ઉમેશભાઇના માતુશ્રી તથા ગુલાબભાઇ શેઠ, પ્રવિણભાઇ શેઠ, વિનોદભાઇ શેઠ, નરેશભાઇ શેઠ, ઇન્‍દુબેન મણીયારના બહેન તા. રર ને સોમવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્‌્‌ગતનું ટેલીફોનિક બેસણું તા. રપ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો. રાજેન્‍દ્ર સી. શેઠ મો. ૯૯ર૪૩ ર૬૬૧૩ અને ઉમેશ સી. શેઠ ૮૪૦૧૬ ૦રર૪૭ રાજકોટ