Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020
અવસાન નોંધ

ગંગાબેન અઘારાનું અવસાન : કોરોનાની સ્થિતિ વચ્ચે બેસણુ-લૌકીક ક્રિયા બંધ

રાજકોટ : ગામ-લક્ષ્મીવાસ, હાલ હરિપાર્ક સોસાયટી વીરપર (મોરબી) મુળ વતન લક્ષ્મીવાસ (વવાણીયા)ના વતની સ્વ. જીવરામભાઇ રૂગનાથભાઇ અઘારાના ધર્મપત્ની ગંગાબેન જીવરામભાઇ અઘારા (ઉ.વ.૮૭)નું તા. ર૭-૩-ર૦ર૦ના રોજ સ્વર્ગવાસ થયો છે. તેમના સુપુત્રો ડો. ગોપાલભાઇ જી. અઘારા મો. નં. (૯૮૭૯૦ ૭પ૪૭૩), તથા શ્રી ધીરજલાલ જી. અઘારા (રીટાયર્ડ લોકોશેડ-રાજકોટ) મો. નં. ૮પ૧૧૧ ૬૬૧૧૦ તથા શ્રી જીતુભાઇ જી. અઘારા મો.નં ૯૮૭૯૮ ર૩૪૬૪ તરફથી જણાવેલ છે કે હાલ કોરોના વાઇરસની અસર હોવાથી સરકારશ્રીની સુચના મુજબ બેસણું તથા લૌકિકક્રીયા મોકુફ રાખેલ છે. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

માળિયાહાટીનાના શશીકાંતભાઇ કાનાબારનું અવસાનઃ સાંજે ૪ થી ૬ ટેલીફોનિક ઉઠમણું

માળીયાહાટીનાઃ અ.નિ.શશીકાંતભાઇ સવજીભાઇ કાનાબાર (ભગતભાઇ (ઉ.૭૩) તે અ.નિ.સવજીભાઇ ધનજીભાઇ કાનાબારના પુત્ર તથા અ.નિ. રમણિકભાઇ તથા અ.નિ.જેન્તીભાઇ તથા રતિભાઇના ભાઇ તથા નીલેશભાઇ વર્ષાબેન, કાશ્મીરાબેન, અલ્કાબેનના પિતાશ્રી તથા વિસાવદર વાળા હરિલાલ ધારશીભાઇ કોટકના જમાઇનું તા.ર૭-૩ ના રોજ અવસાન થયેલ છે. તેનું ઉઠમણું તથા સાદડી તેમના નિવાસસ્થાને માળિયા હાટીના કોર્ટચોક ખાતે તા.ર૮ શનિવારેના રોજ સાંજે ૪થી ૬ ટેલીફોનીક રાખેલ છે  મો.૯૯૭૯ર ૪પ૩૯૬- ૯૪ર૮૧ ૮૮૩૧૧, ૯૪ર૭૪ ૯૬૭૧૦, ૯૮૨૫૩ ૭૦૮૧૭, ૯૦ર૩૦ ૯૯૧૬૧

નિવૃત પ્રોફેસર વિનોદચંદ્ર જોષીનું દુઃખદ અવસાન : બેસણું બંધ

રાજકોટ : છારીયા ઉનેવાળ બ્રાહ્મણ વિનોદચંદ્ર દેવરામ જોષી (નિવૃત્ત્। પ્રોફેસર, ગુજરાત કૃષિ યુનિવર્સિટી, નવસારી). તે શૈલેષ, આશિષ તેમજ મીતા ના પિતાશ્રી તથા દલપતભાઈ, પોપટભાઈ અને મનસુખભાઇ ના નાના ભાઈ તેમજ રસિકભાઈ અને બિપીનભાઇ ના મોટાભાઈનું તા. ૨૭/૦૩/૨૦૨૦, શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની વૈશ્વિક મહામારીના કારણે બેસણું તેમજ લૌકિક બંધ રાખેલ છે.

જવલબેન ઝાપડીયા

રાજકોટઃ જવલબેન હરજીભાઈ ઝાપડીયા (ઉ.વ.૮૪)નું તા.૨૭ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું વર્તમાન કોરોના પરિસ્થિતીને ધ્યાનમાં લેતા સગા- સંબંધીઓ અને સ્વજનોએ ફોન અથવા વ્હોટસએપ મેસેજ દ્વારા શોક સંદેશો પાઠવવા વિનંતી કરાઈ છે.

કાન્તાબેન બારભાયા

રાજકોટઃ વાંકાનેર નિવાસી હાલ રાજકોટ અ.નિ.ધીરજલાલ અમરસીભાઈ બારભાયાના ધર્મપત્ની કાન્તાબેન (ઉ.વ.૮૪) તે વિજયભાઈ, અનિતાબેન, ભાવનાબેનના માતુશ્રી તથા અભિષેક, કોમલ, વિભાના દાદી અને અ.નિ.અંબારામ વીરજીભાઈ પાટડીયા (મુળ વસ્તડી હાલ સુરત)ના દીકરી તા.૨૭ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. શ્રધ્ધાંજલી વોટસએપથી મોકલવા વિનંતિ બેસણું બંધ રાખેલ છે.

ચંદુલાલ રાવલ

ગોંડલ : આઉદીસ્ય ગઢીયા બ્રાહ્મણ ગોંડલ નિવાસી શ્રી ચંદુલાલ ધીરજલાલ રાવલ તે શ્રી સ્વ.હેમંત લાલ ધીરજલાલ રાવલ ના નાનાભાઈ તથા મુકેશભાઈ તથા કિરીટભાઈ (એસ.ટી. વીરપુર) તથા ઇલાબેન જનરાય જોષી ના પિતાશ્રી નું તા.૨૬ ના રોજ અવસાન થયેલ છે.કોરોના વાઇરસ તથા લોકડાઉન ને લઈને ટેલિફોનીક બેસણું સવારે ૯ થી ૬ સદગત ની ઈચ્છા અનુસાર ઉત્ત્।રક્રિયા બંધ રાખેલ છે.