Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022
અવસાન નોંધ

અભિષેક મહેતા

મોરબીઃ મુળ હળવદના વતની અને હાલ મોરબી નિવાસી અભિષેક હરેશભાઇ મહેતા (ઉ.વ.રર) તે એડવોકેટ હરેશભાઇ મહેતાના સુપુત્રનુ તા.ર૬ને મંગળવારના રોજ અવશાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૯ ને ગુરૃવારના રોજ સાંજે ૪ થી ૬ લુહાર જ્ઞાતિની વાડી સત્યમ પાન વાળી શેરી સરદારબાગ સામે મોરબી ખાતે રાખેલ છે.

કંચનબેન જોશી

જુનાગઢઃ લુશાળા નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ગં.સ્વ.કંચનબેન શાંતીલાલ જોશી તે કાંતીભાઇ (ખુંભડી) હસુભાઇ પુજારી, સ્વ.રોહીતભાઇ (લુશાળા) તથા ગુંદા નિવાસી પુષ્પાબેનના માતુશ્રી, ચીરાગ  તથા જલપાના દાદી અને જુનાગઢના જોષી, અમૃતલાલ (બચુઅદા), સ્વ.મનસુખભાઇના બેન તા. ર૬-૯-ર૦રરના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમનું બેસણું તા.ર૯-૯-ર૦રર ગુરૃવારના રોજ લુશાળા ગામે ભીમનાથ મહાદેવ મંદિર ખાતે બપોરના ૩.૩૦ થી પ વાગ્યા દરમિયાન રાખેલ છે.

ધનસુખભાઇ રાઠોડ

ઉપલેટા : ગુર્જર ક્ષત્રીય કડીયા ધનસુખભાઇ મુળજીભાઇ રાઠોડ ઉ.વ.૬૦ તે જાહવી તથા પ્રિયાંશના પિતાશ્રીનું તા. ર૬ ના સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ર૯ ના ગુરૂવારે બપોરના ૪ થી ૬ કડીયા સમાજ ઉપલેટા ખાતે રાખેલ છે.

મનોજભાઇ મંકોડી

ખંભાળીયા : સ્‍વ. મનોજભાઇ રમાકાન્‍તભાઇ મંકોડી ઉ.વ. ૬પ (રીટાયર્ર્ડ એલઆઇ-પીજીવીસીએલ) જે નિખીલભાઇ (રીટાયર્ડ પીજીવીસીએલ), મુકુલભાઇ, જયોતિબેન ઢેબર, અલ્‍કાબેન મજમુદારના ભાઇ, ધ્‍યાના નરેશકુમાર જોશી, અંજલિ પ્રેમ પટેલ, પર્વ અને તરંગના પિતાશ્રી, વત્‍સલના કાકાનું તા. રપ ના રોજ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતની પ્રાર્થના સભા તા. ર૯ અને ગુરૂવારના રોજ સાંજે પ.૩૦ થી ૬ ભાઇઓ માટે નાગરપાડા ખાતે આવેલ હાટકેશ્વર મંદિરે તથા બહેનો માટે નાગરપાડા નિવાસસ્‍થાને રાખેલ છે.

પ્રગતિ ત્રિવેદી

રાજકોટઃ ઔદિચ્‍ય ઝાલાવાડી બ્રાહ્મણ પ્રગતિ રાજેશભાઈ ત્રિવેદી (ઉ.વ.૧૧ મહિના) તે રાજેશભાઈ (રાજકોટ નાગરિક સહકારી બેંક લી.) તથા ઉર્વશીબેનના દીકરી તથા રજતભાઈ (દિવ્‍યભાસ્‍કર) તથા તૃપ્‍તીબેનની ભત્રીજી તથા શશીકાંતભાઈની પૌત્રી તથા હાર્દિક વિજયભાઈ વ્‍યાસ (ધ્રોલ)ની ભાણેજનું તા.૨૬ને સોમવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૨૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, તેમના નિવાસસ્‍થાન, શ્રી કુબેરભંડારી કૃપા, બ્‍લોક- ૯ શ્રીજી પાર્ક સોસાયટી, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે.

અભિષેક મહેતા

મોરબીઃ મુળ હળવદના વતની અને હાલ મોરબી નિવાસી અભિષેક હરેશભાઇ મહેતા (ઉ.વ.રર) તે એડવોકેટ હરેશભાઇ મહેતાના સુપુત્રનુ તા.ર૬ને મંગળવારના રોજ અવશાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૯ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ લુહાર જ્ઞાતિની વાડી સત્‍યમ પાન વાળી શેરી સરદારબાગ સામે મોરબી ખાતે રાખેલ છે.

કંચનબેન જોશી

જુનાગઢઃ લુશાળા નિવાસી ઔદિચ્‍ય ઝાલાવાડી બ્રાહ્મણ ગં.સ્‍વ.કંચનબેન શાંતીલાલ જોશી તે કાંતીભાઇ (ખુંભડી) હસુભાઇ પુજારી, સ્‍વ.રોહીતભાઇ (લુશાળા) તથા ગુંદા નિવાસી પુષ્‍પાબેનના માતુશ્રી, ચીરાગ  તથા જલપાના દાદી અને જુનાગઢના જોષી, અમૃતલાલ (બચુઅદા), સ્‍વ.મનસુખભાઇના બેન તા. ર૬-૯-ર૦રરના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમનું બેસણું તા.ર૯-૯-ર૦રર ગુરૂવારના રોજ લુશાળા ગામે ભીમનાથ મહાદેવ મંદિર ખાતે બપોરના ૩.૩૦ થી પ વાગ્‍યા દરમિયાન રાખેલ છે.