અવાસાન નોંધ
લીલાબેન મહેતા
કેશોદઃ ઔદિચ્ય ગઢીયા (મહાન ક્ષેત્ર વિભાગ) બ્રાહ્મણ લલીતાબેન મુળશંકર મહેતા (ઉ.વ. ૭૬) તે મુળશંકર ચુનીલાલ મહેતા (કેશોવાળા)ના ધર્મપત્નિ તેમજ સ્વ. દિનેશભાઇ તથા પ્રવિણભાઇ તથા દિપકભાઇના માતૃશ્રીનું તા. રપના રોજ કેશોદ ખાતે અવસાન થયેલ છે. ઉઠમણું તા. ર૭ને સોમવાર સાંજે ૪ થી ૬ રામેશ્વર મંદિર, એરોડ્રામ રોડ, કેશોદ ખાતે રાખેલ છે.
લીલાબેન મહેતા
કેશોદઃ ઔદિચ્ય ગઢીયા (મહાન ક્ષેત્ર વિભાગ) બ્રાહ્મણ લલીતાબેન મુળશંકર મહેતા (ઉ.વ. ૭૬) તે મુળશંકર ચુનીલાલ મહેતા (કેશોવાળા)ના ધર્મપત્નિ તેમજ સ્વ. દિનેશભાઇ તથા પ્રવિણભાઇ તથા દિપકભાઇના માતૃશ્રીનું તા. રપના રોજ કેશોદ ખાતે અવસાન થયેલ છે. ઉઠમણું તા. ર૭ને સોમવાર સાંજે ૪ થી ૬ રામેશ્વર મંદિર, એરોડ્રામ રોડ, કેશોદ ખાતે રાખેલ છે.
રહીમાબેન સોલંકી
વઢવાણ : સુરેન્દ્રનગર નિવાસી યાસીનભાઇ અબુલભાઇ સોલંકીના ધર્મપત્ની રહીમાબેન યાસીનભાઇ સોલંકીનું અવસાન થયું છે. જયારત સુરેન્દ્રનગરમાં મંગળવારના રોજ સવારે ૯થી ૧૧ કલાકે રાખેલ છે.
જુઝરભાઇ રોકડ
રાજકોટઃ જુઝરભાઇ અસગરઅલી રોકડ તે મુર્તુઝાભાઇ, અબ્બાસભાઇ, ઇન્સિયાબેનના બાવાજી તથા મ.આબીદભાઇ, મહેબૂબભાઇ અને શિરીનબેન (માંડવી)ના ભાઇ તા. ૨૬/૫ના વફાત થયા છે. જેના જિયારતના સિપારા આજે તા. ૨૭/૫ સોમવારના રોજ મગરીબ ઇશાની નમાઝ બાદ કુત્બી મસ્જીદ રાજકોટ ખાતે રાખેલ છે.
શામજીભાઇ જમોડ
હમરેલી : તળપદા કોળી જ્ઞાતીના શામજીભાઇ ભગવાનભાઇ જમોડ (ઉ.વ.૮૪), તે મનસુખભાઇ (મુન્નાભાઇ), કનુભાઇ, દિપકભાઇ, નિર્મળાબેન, ગોપાલભાઇ ડાભી, ઇલાબેન ધનજીભાઇ બાલધીયાના પિતાશ્રી, તેમજ અર્જુન, કિશન, જય ના દાદા તા.૨૬ રવીવારના રામચરણ પામેલ છે. બેસણું તા.૨૭ સોમવાર બપોરના ૪ થી ૬ લિલીયારોડ, પટેલ વાડી, અમરેલી ખાતે રાખેલ છે.
જગદીશભાઈ રાવલ
રાજકોટઃ ધોરાજી નિવાસી જગદીશભાઈ દુર્ગાશકર રાવલ તે દુર્ગાશંકરભાઈ મોહનલાલના પુત્ર તેમજ બીપીનચંદ્ર ડી.રાવલ નિવૃત પીએસઆઈ રાજકોટવાળાના મોટાભાઈ તેમજ પ્રતીકભાઈ જે રાવલના પિતાશ્રીનું તા.૨૫ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૭ને સોમવારે બપોરે ૩ થી ૫ તેમના નિવાસી સ્થાને બસસ્ટેન્ડ પાછળ પારાપાછળ (ચામુંડાકૃપા) ધોરાજી ખાતે તેમજ ઉત્તરક્રિયા તા.૧/૬ને શનિવાર રોજ તેમના નિવાસસ્થાને રાખેલ છે.
મનસુખલાલ પારેખ
રાજકોટઃ દશા સોરઠીયા વણિક, રાજકોટ મહારાજનમાં પુર્વ પ્રમુખ અને જ્ઞાતિ અગ્રણી મનસુખલાલ ગોરધનદાસ પારેખ તે જીતેન્દ્રભાઈ પારેખ તથા કલ્પેશભાઈ પારેખના પિતાશ્રી તે હર્ષ, હાર્દિક અને મનનના દાદાશ્રી તથા દિલીપભાઈ શામજીભાઈ ધ્રુવના બનેવી અને ભુપતભાઈ ટી.વખારીયા (રાઉરકેલા), રમેશચંદ્ર એલ.હેમાણી (મુંબઈ)નાં વેવાઈ તા.૨૫ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨૭ના રોજ શ્રી સીધ્ધનાથ મહાદેવ મંદિર, રામપાર્ક મેઈન રોડ, યુર્નીવસીટી રોડ, રાજકોટ ખાતે સાંજે ૫ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
જગદીશભાઇ રાવલ
ધોરાજી : જગદીશભાઇ દુર્ગાશંકર રાવલ, તે દુર્ગાશંકરભાઇ મોહનલાલના પુત્ર તેમજ બીપીનચંદ્ર ડી. રાવલ નિવૃત પી.એસ.આઇ રાજકોટવાળાના મોટાભાઇ, તેમજ પ્રતીકભાઇ જે રાવલના પિતાશ્રીનું તા. ૨૫ ને શનિવારે અવસાન થયેલ છે. સદ્તગનું બેસણું તા. ૨૭ ને સોમવારે ૩ થી પ અમારા નિવાસસ્થાને, બસસ્ટેન્ડ પાછળ, પારાપાછળ (ચાંમુડા કૃપા) ધોરાજી ખાતે રાખેલ છે, તેમજ ઉત્તરક્રિયા ઉષાજયોતિ તા. ૧/૬/૧૯ ને શનિવારે અમારા નિવાસ સ્થાને રાખેલ છે.
કિશોરભાઇ મહેતા
જુનાગઢ : બાજ ખેડવાળ બ્રાહ્મણ કિશોરભાઇ ભાઇલાલભાઇ મહેતા (ઉ.વ.૬૯), મુળ ધારી, હાલ જુનાગઢ નિવૃત S.T. A.T.I સ્વ. હરેશભાઇ મહેતાના મોટાભાઇ તથા દર્શના, પૂજા, તૃપ્તી અને ભગીરથ ના પિતાશ્રી અને નિકુંજ સર્વેશના મોટા બાપુજી તા. ૨૬ ના કૈલાશવાસ થયેલ છે. પ્રાર્થનાસભા તા.૨૭ ને સોમવારે સાંજે ૪.૩૦ થી ૬.૩૦ સિધ્ધેશ્વર મહાદેવ મંદિર, શિવનગર સોસાયટી, જોષીપરા, જુનાગઢમાં રાખેલ છે.
જુઝરભાઇ રોકડ
રાજકોટઃ જુઝરભાઇ અસગરઅલી રોકડ તે મુર્તુઝાભાઇ, અબ્બાસભાઇ, ઇન્સિયાબેનના બાવાજી તથા મ.આબીદભાઇ, મહેબૂબભાઇ અને શિરીનબેન (માંડવી)ના ભાઇ તા. ૨૬/૫ના વફાત થયા છે. જેના જિયારતના સિપારા આજે તા. ૨૭/૫ સોમવારના રોજ મગરીબ ઇશાની નમાઝ બાદ કુત્બી મસ્જીદ રાજકોટ ખાતે રાખેલ છે.
વિરેનભાઇ રાઠોડ
રાજકોટઃ સોરઠીયા રાજપૂત સ્વ.ચંદુલાલ ભવાનભાઇ રાઠોડના પુત્ર વિરેન ચંદુલાલ રાઠોડ (ઉ.વ.૩૮) તે ધિરેન તથા સ્વ.દિનેશના નાના ભાઇ તા.રપના રોજ અક્ષરવાસ થયેલ છે. સ્વ. વિરેન ચંદુલાલ રાઠોડનું બેસણું આજે તા.ર૭ સોમવારે સાંજે પ થી ૬, બિલેશ્વર મહાદેવ મંદિર, શ્યામનગર મેઇન રોડ, ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે.
લીલાબેન સાટોડીયા
ગોંડલ : સ્વ. જીવરાજભાઇ લવજીભાઇ સાટોડીયાના ધર્મપત્ની લીલાબેન (ઉ.૮૦) તે સંજયભાઇ, રાજેશભાઇના માતુશ્રી તથા દેવ, ધર્મના દાદીનું તા. ર૪ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે બેસણું તા. ર૭ ને સોમવારે સાંજે પ થી ૭ વાડોદરીયા પરિવારનું મંદિર આઇટીઆઇ પાસે ગોંડલ મુકામે રાખેલ છે.
જગદીશસિંહ જાડેજા
ગોંડલ : જાડેજા તખુભા હેમુભાના પુત્ર જગદીશસિંહ (પિન્ટુભાઇ) (ઉ.૪૦) તે જયદેવસિંહ ના ભાઇ તથા જાડેજા ઘનશ્યામસિંહ જશુભાના નાનાભાઇ તથા જયેન્દ્રસિંહ, પુષ્પરાજસિંહ ના કાકાનું તા. ર૪ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ર૭ ને સોમવારના રોજ તેમના નિવાસ સ્થાન, સિધ્ધાર્થનગર ખાતે સાંજે ૪ થી ૬ ગોંડલ મુકામે રાખેલ છે.
ધીરજબેન શાહ
પોરબંદર : મુળ દશાશ્રીમાળી, વણીક વૈષ્ણવપ પોરબંદર નિવાસી (મુંબઇ), સ્વ. શેઠ ધરમદાસ નરોતમદાસ અડોદ્રા, સ્વ. કાંન્તીલાલભાઇ ધરમદાસ શાહ,(જૈન શ્વેતાંબર) દેના બેંક-મુંબઇ વાળાના ધર્મપત્ની સ્વ.મનસુખલાલ તથા શ્રીશચંદ્ર ધરમદાસ ઓડેદ્રા ના ભાભી, ગ.સ્વ. ધરીજબેન કાત્નીલાલ શાહ ઓસ્ટ્રેલીયા મુકામે તા. ૨૫ શનિવાર અશીહંત શરણ થયેલ છે. બોૈધિક ક્રિયા-સાદડી પ્રથા સાડલા પ્રથા બંધ રાખેલ છે. સોગ રાખવાનો નથી
રમાબેન ચોૈહાણ
ગોંડલ : વાણંદ રમાબેન ઉકાભાઇ ચોૈહાણ (ઉ.વ.૬૫) તે ઉકાભાઇ જીવરાજભાઇ ચોૈહાણના પત્ની, કરશનભાઇ જીવરાજભાઇ ચોૈહાણના નાના ભાઇના પત્ની, બીપીનભાઇ તથા રાજુભાઇના માતા, બટુકભાઇ લખતરીયા (રાજકોટ), કંતિભાઇ, ધીરૂભાઇ તથા કિશોરભાઇના બેન તેમજ નિલેશ સોલંકી, અજય સોલંકીના સાસુ નું તા. ૨૬ના આવસાન થયેલ છે, બેસણું તા ૩૦ અમરનાથ મહાદેવ મંદિર, રૈલવેસ્ટેશન પાસે સાંજે ૪ થી ૬ કલાકે ગોડલ ખાતે રાખેલ છે.
ધીરજબેન શાહ
પોરબંદર : મુળ દશાશ્રીમાળી, વણીક વૈષ્ણવ પોરબંદર નિવાસી (મુંબઇ), સ્વ. શેઠ ધરમદાસ નરોતમદાસ અડોદ્રા, સ્વ. કાંન્તીલાલભાઇ ધરમદાસ શાહ,(જૈન શ્વેતાંબર) દેના બેંક-મુંબઇ વાળાના ધર્મપત્ની સ્વ.મનસુખલાલ તથા શ્રીશરદચંદ્ર ધરમદાસ ઓડેદ્રા ના ભાભી, ગ.સ્વ. ધીરજબેન કાત્નીલાલ શાહ ઓસ્ટ્રેલીયા મુકામે તા. ૨૫ શનિવાર અરીહંત શરણ થયેલ છે. બોૈધિક ક્રિયા-સાદડી પ્રથા સાડલા પ્રથા બંધ રાખેલ છે. શોક રાખવાનો નથી
સીમાબેન ગુરૂનાણી
રાજકોટઃ નિવાસી સીમાબેન ગુરૂનાણી (ઉ.વ.૫૩) તે મોહનદાસ ગુરૂનાણીના પુત્રવધુ, રાજુભાઈ ગુરૂનાણીના પત્ની, ઘનશ્યામભાઈ ગુરૂનાણીના ભાભી તથા આકાશ ગુરૂનાણીના માતુશ્રી અને નિતેશભાઈ ચંદનાણીનાં સાસુનું તા.૨૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું (પઘડીયું) તા.૨૮મંગળવારનાં રોજ, સાંજે ૬ કલાકે, ઝુલેલાલ મંદિર, હાઉસીંગ બોર્ડ, દુધસાગર રોડ, એચ.જે.સ્ટીલ સામે, રાજકોટ ખાતે રાખેલ છે.
દલસુખભાઈ નિમાવત
રાજકોટઃ દલસુખભાઈ કાનદાસ નિમાવત (ઉ.વ.૮૨) (નામી એન્જીની વાળા) તા.૨૫ શનિવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૩૦ ગુરૂવારનાં રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે નટેશ્વર મહાદેવ, શેઠ હાઈસ્કુલ પાસે, ૮૦ ફીટ રોડ, રાજકોટ રાખેલ છે.