Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021
જુનાગઢ બીએસએનએલના નિવૃત અધિકારી અશ્વિનભાઇ ભટ્ટનું અવસાન

જુનાગઢ : શ્રી સોરઠીયા શ્રી ગોડ માળવિય બ્રાહ્મણ અશ્વિનકુમાર લાભશંકર ભટ્ટ (ઉ.વ.૬૧) નિવૃત અધિકારી બીએસએનએલ તે જયોત્સનાબેન ભટ્ટ (નિવૃત શિક્ષીકા)ના પતિ તથા આનંદભાઇ ભટ્ટ (પ્રસ્થાન ગ્રુપ) અને મેઘનાબેન જાનીના પિતાશ્રીનું તા.ર૬ના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા.ર૭ શનિવારના  આજરોજ સાંજે ૪ થી ૬ કલાકે ગાર્ડન હિલ કોમ્યુનિટી હોલ લક્ષ્મીનારાયણ મંદિર પાસે રાયજીનગર જુનાગઢ રાખેલ છે.

અવસાન નોંધ

દોઢ માસ પહેલા પતિનું મૃત્યુ થયેલું !! ખંભાળિયાના પૂર્વ પ્રિન્સીપાલ સ્વ. એલ.કે. પારેખના પત્નીનું અવસાન

ખંભાળિયાઃ શારદા હાઈસ્કૂલના પ્રિન્સીપાલ તથા ભૃગુ શિક્ષણ સંકુલના સંયોજક લલીતભાઈ કે. પારેખનું દોઢ માસ પહેલા અવસાન થયું હતું, ત્યાર પછી તેમના પત્ની લતાબેન (લીલાબેન)નું અવસાન થતા ખંભાળિયા તથા દ્વારકા જિલ્લાના શિક્ષણ વર્તુળોમાં ભારે શોક છવાય ગયો હતો. મૂળ ખંભાળીયા નિવાસી હાલ રાજકોટ લીલાબેન (લતાબેન) લલીતભાઈ પારેખ (ઉ.વ. ૬૮) તે સ્વ. વૃજલાલ કાલીદાસ રાણપરીયા (મડાગાસ્કરવાળા)ના પુત્રી તથા સ્વ. એલ.કે. પારેખ (નિવૃત આચાર્ય શારદા હાઈસ્કૂલ)ના પત્ની તથા ઝીલાબેન તથા વીરલના માતા, દીપકકુમાર જામવેયા તથા ભૂમિકાબેનના સાસુ તથા નરેન્દ્રભાઈ, હિતેશભાઈ, ઈન્દ્રવદનભાઈ તથા હેમતભાઈના ભાભી, હેતાર્થ તથા જીયાંશના દાદી તથા વિવેક અને પ્રિશાના નાની તા. ૨૫ના રોજ અવસાન પામ્યા છે.

રાજેશભાઈ ચોટાઈ

રાજકોટઃ રાજેશભાઈ નટવરલાલ ચોટાઈ તે સ્વ.નટવરલાલ ઘેલાભાઈ ચોટાઈ, જલારામ ચીકીવાળાના પુત્ર, રાજેશભાઈ તે પ્રકાશભાઈ, મનોજભાઈ, રક્ષાબેન, મનિષાબેનના ભાઈ- પ્રિન્સ, ભોલાભાઈના  પિતાશ્રીનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૯ સોમવાર સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. પ્રકાશભાઈ મો.૯૩૭૭૩ ૭૮૦૭૭, મનોજભાઈ મો.૯૩૭૭૩ ૭૮૦૯૯, પ્રિન્સભાઈ મો.૮૭૮૦૮ ૫૬૫૦૭

રંજનબેન માણેક

રાજકોટઃ ગં.સ્વ.રંજનબેન ગીરધરભાઈ માણેક (ઉ.વ.૭૩) તે વીમલભાઈ, માધવીબેન અરવીંદકુમાર રાજવીર તેમજ વર્ષાબેન પરેશકુમાર ભોજાણીના માતુશ્રી તે સ્મીત તથા રાજવીના દાદી તેમજ નલીનભાઈ માણેકના ભાભી તે સ્વ.હેમરાજ વશરામભાઈ અમલાણીના પુત્ર તથા સ્વ.વીષ્ણુભાઈ અને કાન્તીભાઈ અમલાણીના બહેન તા.૨૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પીયરપક્ષની સાદડી તા.૨૭ને શનિવારના રોજ સાંજે ૫ થી ૬:૩૦ કલાકે રાખેલ છે. વિમલભાઈ મો.૯૯૦૯૯ ૪૯૨૯૦, સોનલબેન મો.૯૯૭૯૧ ૫૩૫૫૦, નલીનભાઈ મો.૯૯૯૮૩ ૫૩૧૩૬, રાજેશભાઈ અમલાણી મો.૯૬૨૪૦ ૩૨૪૧૨, નારણભાઈ અમલાણી મો.૯૬૬૨૧ ૭૦૨૭૦

કુમુદબેન જોશી

રાજકોટઃ કુમુદબેન કામેશ્વરભાઈ જોશી તેઓ પ્રશાંતભાઈ તેમજ રોનકભાઈના માતુશ્રીનું તા.૨૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૭ના સાંજે ૪ થી ૬ વાગ્યે ટેલીફોનીક રાખેલ છે. પ્રશાંતભાઈ મો.૬૩૫૮૦ ૧૨૬૩૨, રોનકભાઈ મો.૯૦૫૪૮ ૬૮૮૫૨

કનૈયાલાલ ચતવાણી

રાજકોટઃ મુળ હૈદરાબાદ હાલ રાજકોટ નિવાસી કનૈયાલાલ જેઠાલાલ ચતવાણી (ઉ.વ.૮૬) તે સ્વ.મંજુલાબેનના પતિ તે સ્વ.રાજનભાઈ તથા મિતેશભાઈ (ગોલ્ડી) ચંદનાબેન, સોનાબેન, રીનાબેનના પિતાશ્રીનું તા.૨૫ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૭ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. મિતેશભાઈ મો.૯૮૨૦૩ ૩૪૬૫૩, ચંદનાબેન મો.૯૯૭૪૬ ૫૮૨૭૯

વિજયાબેન સુખાનંદી

રાજકોટ : રામાનંદી સાધુ વિજયાબેન મગનલાલ સુખાનંદી (ઉ.૭ર) મુળ માણાવદર વાળા હાલ રાજકોટ તે રાજેશભાઇ સુખાનંદી તેમજ રૂપેશભાઇના માતુશ્રીનું તા. ર૬ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ર૭ ના રોજ સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણુ રાખેલ છે. રૂપેશભાઇ સુખાનંદી મો. ૮૪૬૦૧ રપ૦૧૦

ગુણવંતરાય પરીખ

રાજકોટ : મોઢવણિક અમદાવાદ નિવાસી ગુણવંતરાય સી. પરીખ (ઉ.વ.૮૧) નું જામનગર મુકામે તા. ર૬ ના અવસાન થયેલ છે. તેઓ શ્રીમતી રીટા હર્ષદભાઇ પરીખ (અમદાવાદ) તથા શ્રીમતી સ્વાતી ડો. અશોક મણીયાર (જામનગર) નાં પિતાશ્રીનું ટેલીફોનિક બેસણું સાંજે પ થી ૬ શનિવાર તા. ર૭ નાં રાખેલ છે. મો. નં. ૯૪ર૭પ ૧૪પપ૧, તથા મો. ૯૪૮૭૧ પ૩૯પ૩, મો. ૮૪૬૯૭ ૦રપ૯૭, મો. ૯૪ર૬૯ ૯૬૦૩૩ છે.

અરવિંદભાઇ પોપટ

મોરબી : સ્વ. દુર્લભજીભાઇ મંગળજીભાઇ કોટક સણોસરા વાળાના જમાઇ અરવિંદભાઇ અમરશીભાઇ પોપટનું મોરબી મુકામે અવસાન થયેલ છે. સદ્ગતની શ્વસુર પક્ષની ટેલિફોનિક સાદડી તા. ર૭ ને શનિવારે રાખેલ છે. મો. કિશોરભાઇ કોટક ૯૯રપપ ર૮૮પપ, ગીતાબેન કોટક મો. ૯૮૭૯પ ર૩૪૪૯

કુમુદબેન જોશી

રાજકોટઃ કુમુદબેન કામેશ્વરભાઈ જોશી તેઓ પ્રશાંતભાઈ તેમજ રોનકભાઈના માતુશ્રીનું તા.૨૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૭ના સાંજે ૪ થી ૬ વાગ્યે ટેલીફોનીક રાખેલ છે. પ્રશાંતભાઈ મો.૬૩૫૮૦ ૧૨૬૩૨, રોનકભાઈ મો.૯૦૫૪૮ ૬૮૮૫૨

કનૈયાલાલ ચતવાણી

રાજકોટઃ મુળ હૈદરાબાદ હાલ રાજકોટ નિવાસી કનૈયાલાલ જેઠાલાલ ચતવાણી (ઉ.વ.૮૬) તે સ્વ.મંજુલાબેનના પતિ તે સ્વ.રાજનભાઈ તથા મિતેશભાઈ (ગોલ્ડી) ચંદનાબેન, સોનાબેન, રીનાબેનના પિતાશ્રીનું તા.૨૫ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૭ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. મિતેશભાઈ મો.૯૮૨૦૩ ૩૪૬૫૩, ચંદનાબેન મો.૯૯૭૪૬ ૫૮૨૭૯

નિલાબેન મોરજરીયા

જામનગર : નિલાબેન કલ્પેશભાઇ મોરજરીયા (ઉ.વ.૪૭) તે પ્રવિણચંદ્ર પરષોતમભાઇ મોરજરીયાના પુત્રવધુ, કલ્પેશભાઇ પ્રવિણચંદ્ર (કાઇનેટીકવાળા)ના ધર્મપત્ની તે ચંદુભાઇ કેશવજીભાઇ પુજારાના પુત્રી તથા અમન મોરજરીયાના માતૃશ્રીનું તા. ર૭ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું/ બેસણું તા. ર૭ ના રોજ સાંજના પ-૩૦ થી ૬-૩૦ ટેલીફોનીક રાખેલ છે. તથા કલ્પેશભાઇ મો. નં. ૮૭૮૦૧ ૪૩પ૬૦, અમન મોરજરીયા મો. નં. ૮૭પ૮૮ ૬૭૧૯૦, હેતલ પોપટ મો. નં. ૮૪૬૯૯ ૯૬૩૦પ, શૈલેષભાઇ પુજારા મો. નં. ૯૩૭૪૧ ૦૬પર૯ છે.

જય પારેખ

મોરબીઃ બિપીનભાઇ પ્રાણજીવનભાઇ પારેખનાં પુત્ર જય પારેખ (ઉ.વ. ૧૪) તા. ર૬ શુક્રવારનાં રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. ર૭ શનિવારનાં રોજ સાંજે પ થી ૬ કલાકે રાખેલ છે.

અરવિંદભાઇ પોપટ

મોરબી :.. બેલા (આમરણ) વાળા હાલ મોરબી અરવિંદભાઇ અમરશીભાઇ પોપટ તે કિશોરભાઇ મહેશભાઇ મુકતાબેન ઉર્મિલાબેન અને નીલાબેનના ભાઇ તેમજ વિમલભાઇ અને વૈશાલીબેનના પિતાશ્રી તેમજ સ્વ. દુલર્ભજીભાઇ મંગળજીભાઇ કોટક સણોસરા વાળાના જમાઇનુ તા. ર૬ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનીક બેસણુ તા. ર૭ ના ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને સત્યમ પાન વાળી શેરી નીલકંઠ મહાદેવ મંદિરે રાખેલ છે. મો. કિશોરભાઇ ૯૭ર૭ર ર૯૪૧પ, મો. મહેશભાઇ મો. ૯૯૭૯૩ ૧૧૧ર૬, મો. વિમલભાઇ મો. ૯૭૧૪૭ ૦૭૪૦૭ 

બાબુભાઇ સોલંકી

ધોરાજી : ગોપાલલાલ મંદિરના મુખયાજી તેમજ સોલંકી ટેલરવાળા વાંઝા દરજી સોલંકી બાબુભાઇ આણંદજીભાઇ (ઉ.૯પ) નું તા. ર૭ ને શનીવારના રોજ શ્રી ગોપાલ ચરણ પામેલ છે. બેસણું તા. ર૭ શનીવાર સમય ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. નિવાસસ્થાન કંસારા ચોક, આંબલીકુવા પાસે ગોપાલલાલનું મંદિર ખાતે સુધીર સોલંકી મો. ૯૭ર૩૩ ર૮૩૪પ, વીવેક ગોહેલ મો. ૭૯૮૪૮ ૭૮૩૦૧ દામજીભાઇ સોલંકી મો. ૯રર૮૩ ૮પપ૧૭