અવસાન નોંધ
પ્રવિણચંદ્ર લાઠીગરા
રાજકોટઃ જુનાગઢ વાળા હાલ રાજકોટ નિવાસી પ્રવિણચંદ્ર વ્રજલાલ લાઠીગરા (માખીયાવાળા) (ઉ.વ.૭૭) તે જશવંતીબેનની પતિ પરેશભાઇ અમીતભાઇ મુકેશભાઇના પિતાશ્રીનું તા.૨૫ સોમવાર તેમની પ્રાર્થનાસભા તા.૨૮ ગુરૂવારે સાંજના ૪ થી ૬ રાજકોટ નિવાસ સ્થાને મીલપરા મેઇન રોડ વૃંદાવન ડેરી પાસે ગુરૂમઢી એપાર્ટમેન્ટ રાજકોટ ખાતે રાખેલ છે.
દરિયાલાલ ભગદે
રાજકોટઃ કચ્છી લોહાણા નારાણજી ઓધવજી ભગદે ગામ વાડાપધ્ધર વાળાના પુત્ર દરિયાલાલ (ઉ.વ.૮૩) તે સ્વ.પ્રભાબેનના પતિ લતાબેન નિતિનભાઈ કોઠારી (જીયાપર), કલ્પનાબેન વિનોદભાઈ ગણાત્રા (રાજકોટ)ના પિતા સ્વ.રામજીભાઈ, સ્વ.હંશરાજભાઈ, સ્વ.ભવાનજીભાઈ, સ્વ.પ્રેમજીભાઈના નાનાભાઈ, સ્વ.વીરજી વેલજી કારીયા (ખોંભડીવાલા- કચ્છ)ના જમાઈ તે જીનલબેન પરેશભાઈ બારૂ (નખત્રાણા), આરતીબેન દૈવિકભાઈ રૂપારેલ (ભુજ), પ્રતિક, મિત, ભાવિકના નાના તા.૨૭ના રોજ રામશરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા.૨૮ના રોજ સાંજે ૫ થી ૬ કચ્છી લોહાણા મહાજન વાડી, દરિયા સ્થાન મોરબી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
પ્રવિણચંદ્ર લાઠીગરા
રાજકોટઃ પ્રવિણચંદ વ્રજલાલ લાઠીગરા (માખીયાવાળા) તેમજ સ્વ. વ્રજલાલ હરજીવન લાઠીગરાના પુત્ર પ્રવિણચંદ વ્રજલાલ મોટાભાઇ ધીરજલાલ વ્રજલાલ તથા બીપીનચંદ વ્રજલાલના મોટાભાઇનું બેસણું જુનાગઢ મુકામે તા.૨૮ ગુરૂવારે સવારે ૯ થી ૧૧ ટેલીફોન એકસચેન્જ પાસે રિધ્ધી એર્પાટમેન્ટ જુનાગઢ ખાતે રાખેલ છે.
રસીકભાઇ કોટક
રાજકોટઃ રસીકભાઇ દામજીભાઇ કોટક (ઉ.વ.૮૫) તે રશ્મીભાઇ, સંજયભાઇ, મનીષાબેન, ભાવનાબેન, સોનલબેનના પિતાશ્રી તથા દેવાંગ અને શ્રેયના દાદા તથા નીમીષભાઇ જયેશભાઇ (રોયલ ગાઉન)ના અદા તે સ્વ. કેશવજી ધનજી બુવારીયાના જમાઇ તે સ્વ. રમણીકભાઇ, સ્વ. ઇન્દુભાઇ, પ્રતાપભાઇ તથા યશવંતભાઇના બનેવી દુઃખદ અવસાન પામેલ છે. તેમનુ ઉઠમણું તથા પીયરપક્ષની સાદડી તા.૨૮ને ગુરૂવારે મોઢવણીક વિદ્યાર્થી ભવન, રજપુતપરા-૫, મહાકાલેશ્વર મંદિરની બાજુની શેરી, રાજકોટ ખાતે સાંજે૫ વાગે રાખેલ છે.
અશ્વિનકુમાર પંડયા
રાજકોટઃ ઓૈદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ હડીયાણા ચોવીસી મૂળ મોટી બાણુંગાર હાલ રાજકોટ અશ્વિનકુમાર કેશવલાલ પંડયા તે સ્વ. મહેન્દ્રરાય દુર્ગાશંકર પંડયાના પુત્ર અનિલભાઇ શિરીષભાઇ અજયભાઇ તથા ભાષા બહેનનાં મોટાભાઇ તથા સ્નેહદીપ અને અભિષેકનાં પિતાશ્રી તેમજ જામનગર નિવાસી સ્વ. યશવંતરાય મનસુખલાલ શુકલનાં જમાઇનું તા. રપના સોમવારે રાજકોટ મુકામે અવસાન થયું છે. સ્વ.ની પ્રાર્થનાસભા તા. ૨૮ના ગુરૂવારે સાંજે ૫.૩૦થી ૬.૩૦ ધર્મેશ્વર મહાદેવનું મંદિર, ધરમનગર મેઇન રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. તેમજ મોટી બાણુંગાર મુકામે તા. ૨૯ના શુક્રવારે હનુમાનજી મંદિર ખાતે સાંજે પ થી ૬ રાખેલ છે.
હિરાબેન આડેસરા
રાજકોટઃ સોની આડેસરા મનુભાઇ મીનાવાળાના ધર્મપત્ની શ્રીમતિ હિરાબેન મનુભાઇ આડેસરા (ઉ.વ.૭૫) તે પ્રકાશભાઇ, કમલેશભાઇ, અરૂણાબેન, કિરણબેન, શિતલબેનના માતુશ્રી તેમજ નિતાબેન, તૃપ્તિબેનના સાસુ તથા મહેશકુમાર, નગીનકુમાર, શેૈલેન્દ્રકુમારના સાસુ, તેમજ નિકિતા, જયદિપ, મંથનના દાદીમાં તેમજ ઝિંઝુવાડીયા કસ્તુરદાસ ચતુરદાસના દિકરી તેમજ ઘનશ્યામભાઇના બહેન તા. ૨૬ના મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગત બંન્ને પક્ષનું બેસણુ તા. ૨૮ના ગુરૂવારે સોની સમાજની વાડી, યુનિટ-ર, ખીજડાવાળી શેરી, કોઠારીયાનાકા, રાજકોટ ખાતે બપોરે ૩.૩૦ થી પ.૩૦ રાખેલ છે. લોૈકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઉમેદભાઈ મકવાણા
રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા સ્વ.ઉમેદભાઈ દામજીભાઈ મકવાણા (ઉ.વ.૫૯) સ્વ.દામજીભાઈ કાનજીભાઈ મકવાણાના પુત્ર તથા નરેન્દ્રભાઈ તથા અશોકભાઈના મોટાભાઈ તથા મહેક (બંટી)ના પિતાશ્રી તથા કાંતિલાલ વ્રજલાલ ટાંકના જમાઈ તા.૨૫ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૯ના શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ન્યુ સુભાષનગર- સી, શેરીનં-૩, મોમાઈ હોલ પાસે, હરિધવા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. (મો.૯૦૯૯૦ ૮૯૯૯૭)
નાનજીભાઈ વડગામા
રાજકોટઃ ગુર્જર સુથાર નાનજીભાઈ રવજીભાઈ વડગામા (મોટી પાનેલી વાળા) હાલ રાજકોટ (ઉ.વ.૮૫) તે સવિતાબેનના પતિ તથા રજનીભાઈ (મીસ્ત્રી વોચ કાું.), જીતેન્દ્રભાઈ (મિતુલ વોચ કાું.), પ્રફુલભાઈ, અશ્વનીભાઈ (એડવોકેટ), ઉષાબેન મહિપતભાઈ તલસાણીયાના પિતાશ્રી તથા કુંજનભાઈ (એડવોકેટ)ના દાદાનું તા.૨૭ના બુધવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૮ના ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૬ કલાક દરમ્યાન સ્થળઃ રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ (વિભાગ-૧) ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.
મંજુલાબેન જોગી
રાજકોટઃ ઉપલેટા નિવાસી હાલ રાજકોટ ભરતભાઈ નારણદાસ જોગીના ધર્મપત્ની અં.સૌ.મંજુલાબેન તા.૨૫ના શ્રીજીચરણ પામેલ છે. તે વિજયભાઈ, પરેશભાઈ, સ્વાતીબેન બાલકૃષ્ણ સોનેજી સાવરકુંડલા, પુજાબેન ભાવેશભાઈ ખખ્ખર ભાવનગરના માતુશ્રી તેમજ સ્વ.જમનાદાસ નરસીદાસ બોસમીયાની દીકરીની પ્રાર્થનાસભા તા.૨૮ના ગુરૂવારે ૫ થી ૬ બ્રહ્મક્ષત્રિયની વાડી પેડક રોડ ખાતે રાખેલ છે.
લાભુબેન કારીયા
રાજકોટઃ સ્વ.ગીરધરલાલ પોપટલાલ કારીયાના ધર્મપત્ની લાભુબેન ગીરધરલાલ કારીયા (ઉ.વ.૮૦)નું તા.ર૪ના અવસાન થયેલ છે. તે વિણાબેન સીમરીયા, ભુપેન્દ્રભાઇ, સ્વ.પંકજભાઇ તથા સંજયભાઇના માતુશ્રી તથા સ્વ.ચંદુલાલ જીવરાજભાઇ આહ્યાના બહેનનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી બંને સાથે તા.ર૮ના ગુરૂવારે સાંજે પ-૩૦ કલાકે જાગનાથ મંદિર, ડો.યાજ્ઞીક રોડ, ખાતે રાખેલ છે.
જયોત્સનાબેન શાહ
વેરાવળઃ શાહ કુમુદચંદ્ર હંસ૨ાજ મેઘજીના ૫ત્ની જયોત્સનાબેન ઉ.૭૦ તે ભાવિકા મનીષકુમા૨ ના માતૃશ્રી તથા ધ્રુવીલ ના નાની તેમજ સ્વ.હ૨કીશનભાઈ, સ્વ.મંજુલાબેન, મણીકાંતભાઈ, સ્વ.કીશો૨ભાઈ, કુમા૨ભાઈ ના ભાભી તથા હંસાબેન, નલીનાબેન, શોભનાબેન, મુકેશભાઈના બહેન તા.૨૩ના અવસાન થયેલ છે.
માનુબેન ચાવડા
વે૨ાવળઃ હાડી સમાજના આગેવાન જીવાભાઈ માંડાભાઈ ચાવડા ના ૫ત્ની માનુબેન ઉ.૯૫ તે ચીમનભાઈ, હીતેન્દ્રભાઈ, ઉ૫ેન્દ્રભાઈના માતૃશ્રી તેમજ નિર્મલાબેન (વે૨ાવળ નગ૨૫ાલિકા સભ્ય) ના સાસુનું તા.૨૫ સોમવા૨ે અવસાન થયેલ છે. બેસણું તા.૨૮ગુરૂવા૨ે સંાજે ૫ કલાકે હાડીવાસ તાલાલા નાકા ૫ાસે તેમના નિવાસ સ્થાન વે૨ાવળ ખાતે ૨ાખેલ છે.
અશ્વીનકુમાર પંડયા
રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ હડીયાણા ચોવીસી મૂળ મોટી બાણુંગાર હાલ રાજકોટ અશ્વિનકુમાર કેશવલાલ પંડયા તે સ્વ.મહેન્દ્રરાય દુર્ગાશંકર પંડયા પરિવારનાં અનિલભાઇ, શિરીષભાઇ,અજયભાઇ તથા ભાષાબેનનાં મોટાભાઇ, સ્નેહદીપ અને અભિષેકનાં પિતાશ્રી તેમજ જામનગર નિવાસી સ્વ.યશવંતરાય મનસુખલાલ શુકલનાં જમાઇનું તા.રપના દેહાવસાન થયુ છે. સ્વ.ની પ્રાર્થનાસભા તા.ર૮ને ગુરૂવારે સાંજે પ-૩૦ થી ૬-૩૦ ધર્મેશ્વર મહાદેવનું મંદીર, ધરમનગર મેઇન રોડ, ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે. તેમજ મોટી બાણુંગાર મુકામે તા.ર૯ના શુક્રવારે હનુમાનજી મંદીર ખાતે સાંજે પ થી ૬ રાખેલ છે.
સવિતાબેન વાગડીયા
રાજકોટઃ સોની ગં. સ્વ. સવિતાબેન બાબુલાલ વાગડીયા (ભેસુવારા) (ઉ.વ.૮પ) તે મુકેશભાઇ, વીજયભાઇ, સ્વ.મયુરભાઇ તથા મધુબેન પ્રવીણકુમાર પારેખના માતુશ્રી તથા સાવન, કૃણાલ, ચીંતન, બ્રીજેશ, જુગલના દાદી તથા તે રૂગનાથ ત્રીભોવનભાઇ રાણપરાના દીકરી, મણીભાઇ રાણપરા, પ્રભુદાસ રાણપરા, નટુભાઇ રાણપરાના બહેન તા.ર૬ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બંને પક્ષનું બેસણું તા.ર૮ના ગુરૂવારે સવારે ૧૦-૩૦ થી ૧ર-૦૦, સોની સમાજની વાડી, યુનીટ નં.ર, કોઠારીયા નાકા ખાતે રાખેલ છે.
પ્રવિણાબેન ઓઝા
રાજકોટઃ શ્રીમાળી બ્રાહ્મણ ખેરાળુ (મુંબઇ)ના વતની હાલ ભાવનગરના પ્રવિણાબેન (ઉ.વ.૯૦) તા.ર૪ના સ્વર્ગવાસી થયેલ છે. તે સ્વ.રમેશચંદ્ર માધવલાલ ઓઝાના પત્ની, ડી. કે. વ્યાસ (એડવોકેટ), સ્વ.જયોતીબેન લાભુભાઇ ત્રિવેદી તથા ધૈર્યબાળા જીતુભાઇ ત્રિવેદી રાજકોટ, પ્રફુલા કિશોરભાઇ ત્રિવેદી (મુંબઇ)ના બેન, રાજેશ વ્યાસ તથા ચારૂબેન વ્યાસના ફઇતેમજ અલ્પના લાભુભાઇ ત્રિવેદીના માસી થાય છે. લૌકિક રિવાજ બંધ રાખેલ છે.
બિપીનભાઇ રાવલ
ઉપલેટાઃ ઉપલેટા નિવાસી ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ બિપીનભાઇ ભગવાનજીભાઇ રાવલ (ઉ.વ.૬પ) તે સ્વ.કિશોરભાઇ રાવલના નાનાભાઇ તથા અશ્વિનભાઇના મોટાભાઇ તથા રાજ અશ્વિનભાઇના મોટાબાપુનું તા.રપના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૮ના રોજ સાંજના ૪ થી ૬, જડેશ્વર મહાદેવ મંદીર ખાતે રાખેલ છે.
ધીરજલાલ ઝાખરીયા
દ્વારકાઃ દ્વારકા નિવાસી ધીરજલાલ ભનુભાઇ ઝાખરીયા (ઉ.વ.૬૦) તે અમૃતલાલ (બાબાભાઇ), મોહનભાઇ (ભુલાભાઇ), સ્વ.અરવિંદભાઇના મોટાભાઇ તથા કિરીટ તથા નિશુ અલ્પેશકુમાર કાનાણી (ભાટીયા)ના પિતાશ્રી તા.રપને સોમવારે શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.ર૭ને બુધવારે સાંજે ૪-૩૦ થી પ-૦૦ જલારામ મંદિર સામે, ઠકરાર હોલ, દ્વારકાધીશ સોસાયટી, દ્વારકા મુકામે ભાઇઓ તથા બહેનો માટે રાખેલ છે. મોસાળ પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.
જયંતભાઇ દતાણી
રાજકોટઃ મૂળ રાજકોટ હાલ કટિહાર નિવાસી જયંતભાઇ પરમાણંદદાસ દત્તાણી, તે સ્વ.પરમાણંદદાસ ધનજીભાઇ દત્તાણીનાં પુત્ર તથા રાજકોટ નિવાસી ભોગીલાલભાઇ તથા રાજેન્દ્રભાઇના નાનાભાઇતથા કટિહાર નિવાસી જીતેન્દ્રભાઇ, પ્રફુલભાઇ, પરેશભાઇ તથા વિજયભાઇ દત્તાણીનાં ભાઇ તથા સરોજબેન અશોકકુમાર રાજા (ગોવા) તથા ભાવનાબેન દિનેશકુમાર પૂજારા (રાજકોટ)ના નાનાભાઇ, તે દિપ જયંતભાઇ દત્તાણીનાં પિતાશ્રી તેમજ સ્વ.હરગોવિંદદાસ નાગરેચાનાં જમાઇનું તા.રપના સોમવારે અવસાન થયેલ છે. સદ્દગતની સાદડી તા.ર૮ને ગુરૂવારે સાંજે પ થી૬ કલાક શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર, વિતરાગ સોસાયટી, ગાંધીગ્રામ ખાતે રાખેલ છે.
દિવાળીબેન આરદેશણા
ઉપલેટા : તાલુકાનાં કોલકી નિવાસી સ્વ. છગનભાઇ દેવશીભાઇ આરદેશણાના પત્ની તથા કાંતિભાઇ, કિશોરભાઇના માતુશ્રી દિવાળીબેન છગનભાઇ આરદેશણા (ઉ.૯૦) નું તા. રપ ના અંકલેશ્વર ખાતે અવસાન થયેલ છે. બેસણુ તા. ર૮ ના કડવા પટેલ સમાજ કોલકી ખાતે ૮ થી ૧૧ રાખેલ છે.
જેઠાલાલ નિમાવત
રાજકોટઃ ગામ પારડી નિવાસી રામાનંદી સાધુ સ્વ.નિમાવત જેઠાલાલ ટપુભાઇ તા.ર૪ના રામ ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.ર૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ગામ પારડી ખાતે તેમના નિવાસ સ્થાને. રાખેલ છે. તેમના મોક્ષાર્થે સંતવાણી શ્રી રામધૂન મંડળ નિમાવત મનોજ મારાજ (ત્રંબાવાળા) દ્વારા તા.૩ને બુધવારે રાત્રે ૯-૩૦ કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
રાજુભાઇ સોલંકી
રાજકોટઃ ધોબી સોલંકી રાજુભાઇ બચુભાઇ તે સ્વ. રાજુભાઇ બચુભાઇ સોલંકી, ભવાનભાઇ બચુભાઇ સોલંકી, છગનભાઇ બચુભાઇ સોલંકી, બટુકભાઇ બચુભાઇ સોલંકીના નાનાભાઇ તેમજ દેવજીભાઇ ટપુભાઇ વાઘેલા તથા રમેશભાઇ જેરામભાઇ જેઠવાના સાળા તા.૨૫ના રામચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું કાલે તા.૨૫ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ સોરઠીયા ધોબી સમાજની વાડી, અટીકા મુકામે રાખેલ છે.
મીનાબેન સોલંકી
રાજકોટ : જલારામ લોન્ડ્રી જામનગર વાળા દિલીપભાઈ પ્રભુદાસ સોલંકીના ધર્મપત્નિ મીનાબેન દિલીપભાઈ સોલંકી તે બચુભાઈ મગનલાલ મલસાતર અને દામજીભાઈ મગનલાલ મલસાતરની પુત્રી ભાઈઓ સ્વ. મનોજભાઈ બચુભાઈ મલસાતર નરેશભાઈ બચુભાઈ મલસાતર ભરતભાઈ બચુભાઈ મલસાતર, પ્રફુલ્લભાઈ બચુભાઈ મલસાતર, રાજુભાઈ બચુભાઈ મલસાતર, યોગેશભાઈ બચુભાઈ મલસાતર, પીન્ટુભાઈ દામજીભાઈ મલસાતર, વિજયભાઈ દામજીભાઈ મલસાતર, અજયભાઈ દામજીભાઈ મલસાતરના બહેન તા.૨૫ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની સાદડી તા.૨૮ના ગુરૂવારના સાંજે ૫ થી ૬ ભાવસાર જ્ઞાતિની વાડીમાં સંત કબીર રોડ ૬ ચંપકનગર રાજકોટ ખાતે રાખેલ છે.
વાસુદેવભાઇ પંડયા
મોરબીઃ ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ (ગામોટ) વાસુદેવભાઇ ઉમીયાશંકર પંડયા, (ઉ.વ. ૮૪) તે નિલેશભાઇ, તરૂણભાઇ તથા હર્ષાબેન, દક્ષાબેન, જાગૃતિબેન, જયશ્રીબેનના પિતાશ્રી તથા સ્વ. ત્રંબકલાલભાઇ, સ્વ. ગીરજાશંકરભાઇ, સ્વ. ભાનુશંકરભાઇ, સ્વ. રવિશંકરભાઇ, સ્વ. ક્રિપાશંકરભાઇ તથા સ્વ. લક્ષ્મીબેન તથા સ્વ. લલીતાબેનના નાનાભાઇ તથા સ્વ. મગનલાલ જાદવજીભાઇ દવેના જમાઇનું તા. રપના રોજ સ્વર્ગવાસ થયેલ છે. ઉઠમણું તથા પિયરપક્ષનું બેસણું તા. ર૮ ને ગુરૂવાર સાંજે ૪ થી પ વાગ્યે ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતીની વાડી, સાવસર પ્લોટ ૧૦/૧૧, મોરબી ખાતે રાખેલ છે.
મૃદુલાબેન મહેતા
મોરબીઃ મોરબી નિવાસી મૃદુલાબેન (ઉ.વ.૮૩) તે નનિવચંદ્ર જગમોહનદાસ મહેતાના પત્ની તથા ઉદય અને ભરતના માતા તેમજ આરતી અને ડોલીના સાસુ, તથા મિહીરના દાદી તેમજ ગોંડલ નિવાસી સ્વ. સુખલાલ લાલચંદ મહેતાના દીકરીનું તા. ૨૧ના રોજ અવસાન થયું છે
ભીખાભાઈ અગ્રાવત
રાજકોટઃ ગામ ગઢકા (મુળ મીતાણા) નિવાસી ભીખાલાલ રામદાસ અગ્રાવત તે કમલેશભાઈ ભીખાભાઈ અગ્રાવત રાજકોટ જયેશભાઈ ભીખાભાઈ અગ્રાવત રાજકોટ, અલ્પાબેન વિપુલકુમાર નીમાવત (કેશોદ)ના પિતાશ્રીનું તા.૨૪ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૮ ગુરૂવારે ૪ થી ૬ પ્રભુ પગલાની જગ્યા ગામ ગઢકા રાખેલ છે.