Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020
ઉના સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામી ધર્મનંદનદાસજી અક્ષરવાસી

ઉના :.. સ્વામીનારાયણ મંદિરનાં કોઠારી સ્વામી, ગુરૂકુળના ટ્રસ્ટી ગુરૂકુળના અધ્યેષ્ઠા શા. માધવદાસજીસ્વામીના વરિષ્ઠ શિષ્ય કો. સ્વામી ધર્મનંદનદાસજી (પુજારી સ્વામી) તા. રપ ના રોજ અક્ષરવાસી થયેલ છે.

કોરાનાને કારણે બેસણુ - શ્રધ્ધાંજલી કાર્યક્રમ ટેલીફોનિક રાખવામાં આવેલ છે. ફોન નંબર શા. લક્ષ્મીનારાયણ સ્વામી મો. ૯૪ર૮૯ પ૧૭૦૩, શા. ભગવતપ્રસાદદાસજી મો. ૭૦૧૬૩ રરર૮૪

હસતા અને હસાવતા લાફીંગ કલબના પ્રણેતા ડો. મુકુંદ મહેતાનું અવસાન

રાજકોટ તા. ૨૬ : કાયમ હસતા અને સૌને હસાવતા રહેતા લાફીંગ કલબના પ્રણેતા ડો. મુકુંદ મહેતાનું ૯૩ વર્ષની વયે અવસાન થયેલ છે. સંસારી સાધુ જેવુ નિર્મળ જીવન જનાર મુકુંદભાઇ એમ.ડી. પેથોલોજીની ડીગ્રી ધરાવતા હતા. તબીબી ક્ષેત્રે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ સમાજ સેવાના રંગે રંગાયા હતા. રનર્સ કલબ અમદાવાદના ફાઉન્ડર મેમ્બર અને સેક્રેટરી હોવા સાથે લાઇફીંગ કલબ અમદાવાદના કન્વીનર તરીકે પણ સેવા આપી રહ્યા હતા. લાફટર થેરાપીની નવા પ્રકારની કસરત તેઓએ આપમેળે વિકસાવી હતી. સમાચારપત્રો અને મેગેઝીનોમાં સ્વાસ્થ્યલક્ષી લેખો લખતા રહેતા. તેમની વિદાયથી ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

અવસાન નોંધ

સવિતાબેન લાલસેતા

રાજકોટઃ સવિતાબેન રામજીભાઈ લાલસેતા (ઉ.વ.૮૩) તે પ્રવિણભાઈ, અતુલભાઈ, મહેશભાઈ, શૈલેષભાઈ, ભારતીબેન હિંડોચા તથા ભાવનાબેન ઠકરારના માતુશ્રી તથા સ્વ.રતનશીભાઈ ચત્રભુજ ગોકાણીના પુત્રી તા.૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેનું ટેલીફોનીક બેસણું તા.૨૭ સાંજે ૪ થી ૬ રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે. મો.૯૩૭૪૧ ૨૧૧૬૫, ૯૮૨૪૪ ૩૪૩૬૦, ૯૪૧૨૭ ૦૦૯૮૬, ૯૪૨૮૮ ૯૧૯૧૪

મોહનભાઇ મારકણા

ગોંડલ : કાલાવડના નાના વડાળાના મોહનભાઇ ડાયાભાઇ મારકણા (ઉવ.૮૫) તે મનસુખભાઇ, નરસીભાઇ અને જેન્તીભાઇના પિતાશ્રી તથા હિરેનભાઇ, મિલનભાઇ, શ્યામ અને સ્મિતના દાદ તા. ૨૫ના શ્રીજી ચરણ પામેલ છે. ટેલીફોનીક ૩ બેસણું તા. ૨૬ના ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે. મનસુખભાઇ ૯૩૧૩૦ ૮૮૫૦૦, નરસીભાઇ ૯૦૯૩૩ ૫૦૦૮૫, જેન્તીભાઇ ૯૮૨૫૯ ૧૩૨૪૫.

ઝેહરાબેન ફીદાઅલી

મોરબીઃ દાઉદી વ્હોરા ઝેહરાબેન ફીદાઅલી જવઝતે અબ્બાસીભાઇ સાદીકઅલી જોડીયાવાલા (બોમ્બે ગ્લાસવાળા) ને શબ્બીરભાઇ, અસગરભાઇ, અઝરાબેન (ભાવનગર)ના માતાજી તથા શીરાજભાઇ મનસુરઅલી સીનેમાવાળા (ભાવનગર)ના સાસુ તા. રપમીએ વફાત થયા છે. બેસણું ટેલીફોનીક રાખેલ છે શોક સંદેશા માટે શબ્બીરભાઇ મો. (વોટસએપ) મો. ૯પ૭૪૩ ૪પ૯૯૯, અસગરભાઇ મો. ૯૧૦૬ર ૪પર૧૩

ડો. જગદીશભાઇ ટોળીયા

મોરબીઃ નિવાસી ડો. જગદીશભાઇ હરીલાલ ટોળીયા (ઉ.૭૭) તે કિશોરભાઇ તથા પ્રીતીબેન સંઘવીના ભાઇ તેમજ મેહુલભાઇ અને વૈશાલીબેનના પિતાશ્રી તે મનીષભાઇ માટલીયા અને સેજલબેનના સસરા વિરાજ અને જીલના દાદા તથા રાજેનભાઇ એન.બોઘાણીના બનેવીનું તા.રપના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.ર૭ શુક્રવારે બપોરે ૩ થી પ રાખેલ છે. કિશોરભાઇ મો.૭પ૭પ૦ ૬૦૦રર, મેહુલભાઇ મો.૯૪ર૭ર ૧૭પ૧૩

વસંતબા રાઠોડ

રાજકોટ : કિશોરસિંહ અભેસિંહ રાઠોડ નિવૃત રેલ્વે એકા. ડીપાટમેન્ટના ધર્મપત્ની વસંતબા કિશોરસિંહ રાઠોડ (ઉવ.૬૦) તે મહિપાલસિંહ કિશોરસિંહ રાઠોડ ટોરેન્ટ ફાર્મા તેમજ જયરાજસિંહ કિશોરસિંહ રાઠોડ એએસઆઇ આર.આર.સેલના માતૃશ્રીનું તારીખ ૨૪ના અવસાન થયેલ છે.કિશોરસિંહ અભેસિંહ રાઠોડ મો. નં. ૯૪૨૯૨ ૪૪૯૪૧ તથા મહિપાલસિંહ કિશોરસિંહ રાઠોડ મો. નં. ૭૦૬૯૦ ૦૦૮૯૯ અને જયરાજસિંહ કિશોરસિંહ રાઠોડ મો. ૯૯૯૮૧ ૦૮૮૮૯ છે. તેમનું ટેલીફોનીક બેસણુ તારીખ ૨૬ના ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે.

ભાનુમતિબેન ધામેચા

રાજકોટ : ભાનુમતિ પોપટલાલ ધામેચા (ઉવ.૯૦) તે દિનેશભાઇ (મયુરી ટેક્ષટાઇલ), ભરતભાઇ, ગીતાબેનના માતુશ્રી અને આશિષભાઇ અને પ્રેરકભાઇના દાદીનું તા. ૨૫/૧૧/૨૦૨૦ના અવસાન થયું છે. ટેલિફોનીક બેસણું તા. ૨૬/૧૧/૨૦૨૦ના સાંજે ૪ થી ૬ સુધી તેમના નિવાસ સ્થાન ખાતે રાખેલ છે. મો. ૯૪૨૭૨ ૦૦૦૧૦, ૭૮૭૮૪ ૯૦૯૦૫.

કુંદનબેન મચ્છર

રાજકોટઃ કુંદનબેન જમનાદાસ મચ્છર (ઉ.વ. ૮૬) (જેતપુર) તે નંદકિશોરભાઈ (૯૧૩૭૬ ૧૫૦૪૧), મનસુખલાલ (૯૪૦૯૭ ૫૧૦૯૭), અશોકભાઈ (૯૫૩૭૯ ૬૨૯૯૯), રાજેશભાઈ (૯૪૨૮૩ ૦૦૬૭૦), કૌશિકભાઈ (૯૪૨૬૨ ૨૨૩૦૭), નીતાબેન બીપીનકુમાર બોસમીયાના માતુશ્રી તા. ૨૩ના વૈકુંઠવાસ થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. ૨૭ના શુક્રવારે સાંજે ૪ થી ૫.૩૦ રાખેલ છે. લૌકીકક્રિયા બંધ રાખેલ છે.

દિનેશભાઇ નનેરા

જામ-જોધપુરઃ દિનેશભાઇ રાજાભાઇ નનેરા  ઉ.વ.૬૩ (રાજા લાખા ફરસાણવાળા) તે અરવિંદભાઇના નાનાભાઇ ચંદુભાઇના મોટાભાઇ તથા પ્રફુલભાઇ (મુન્નો) જસ્મીનભાઇના પિતાશ્રી તથા કેતન/કપિલ-વિરલના અદાનું તા.૨૪ને મંગળવારે અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું ૨૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્યા દરમ્યાન મો.૯૯૯૮૯ ૧૬૪૦૫

નીશાગૌરીબેન ભીંડોરા

રાજકોટઃ ઠા. નારણદાસ ગોપાલજીભાઈ ભીંડોરા (કુવાડવાવાળા) તેમના પુત્ર ભરતકુમાર નારણદાસના ધર્મપત્નિ નીશાગૌરી (ઉ.વ. ૪૮) તા. ૨૪ના શ્રીજીચરણ પામેલ છે. જે અભિકુમાર તથા હેતવીના માતુશ્રી તથા પૂજારા બાબુલાલ સવજીભાઈના પુત્રીનું ટેલીફોનીક ઉઠમણુ તથા પિયરપક્ષની સાદડી તા. ૨૭ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. નલીનભાઈ ૯૮૨૫૧ ૭૮૪૬૪ તથા ભરતભાઈ ૯૮૨૫૮ ૨૭૨૯૫ તેમજ રામભાઈ ૯૮૨૫૭ ૩૩૫૭૯ અને દિલીપભાઈ ૯૬૬૪૫ ૭૪૯૩૧ તથા મોસાળ ચેતનભાઈ બાબુલાલ ૯૯૦૪૦ ૩૦૦૨૦ છે.

હિંમતભાઈ ગોહેલ

રાજકોટઃ સ્વ.ડાયાભાઈ કરશનભાઈ ગોહેલના પુત્ર હિંમતભાઈ તે ભુપેન્દ્રભાઈ, સુરેશભાઈ મોટાભાઈ, મંજુલાબેન, પુષ્પાબેન, મીનાબેનના મોટાભાઈ તથા દિપેશ, નિલમ, સોનલ, હિનાના પિતાશ્રીનું તા.૨૪ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૬ના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. સુરેશભાઈ ગોહેલ  મો.૯૮૯૮૯ ૩૮૦૨૨, નિલમ એચ.ગોહેલ મો.૬૩૫૧૫ ૦૧૭૫૫

સોનલબેન રૂપારેલીયા

રાજકોટઃ મૂળ રાજકોટ હાલ અમદાવાદ નિવાસી સોનલબેન કમલેશકુમાર રૂપારેલીયા (ઉ.વ.૫૬)નું તા.૨૪ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન કોરોના વાયરસ સાવચેતીના પગલે સાદડી તથા લૌકિકક્રિયા બંધ રાખેલ છે. ગોવિંદભાઈ કમલેશભાઈ રૂપારેલીયા (પુત્ર મો.૯૪૨૬૨ ૭૪૦૬૩), સુનિલભાઈ પ્રવીણભાઈ કારીઆ (ભાઈ મો.૯૭૨૫૮ ૩૩૦૦૩), પ્રેમલ (પીન્ટુ) પ્રવીણભાઈ કારીઆ (ભાઈ + ૨૫૪૭૫૫૦૭૩૩૪)

મહેશભાઈ પાલા

રાજકોટઃ નિવાસી સોની મહેશભાઈ ગીરધરભાઈ પાલા (ઉ.વ.૫૭) (માળીયા હાટીના વાળા) તે લક્ષ્મીકાંતભાઈ(માળિયા) અ.ની.મનસુખભાઈ (રાજકોટ) તથા મધુસુદનભાઈ (વેરાવળ), ચંદ્રકાંતભાઈના નાનાભાઇ તથા નરેશભાઈના મોટાભાઈ તથા જયભાઈ, ઘનશ્યામભાઈ (રાજકોટ)ના પિતાશ્રી તથા ગં.સ્વ.પુષ્પાબેન દેવચંદભાઈ જોગિયાના નાનાભાઈ તથા દુર્લભજીભાઈ હીરજીભાઈ રાણીંગા જૂનાગઢના જમાઈનું તા.૨૫ના દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૬ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લક્ષ્મીકાન્તભાઈ મો.૯૫૩૭૩ ૧૯૦૧૭, મધુસુદનભાઈ મો.૮૨૦૦૩ ૩૦૪૭૪, ચંદ્રકાન્તભાઈ મો.૯૯૦૪૯ ૫૪૭૬૧, નરેશભાઈ મો.૯૭૧૨૯ ૧૧૦૧૧, મોહિતભાઈ મો.૯૯૭૯૯ ૦૭૩૬૭, જયભાઈ મો.૯૬૩૮૪ ૫૧૨૩૦, ઘનશ્યામભાઈ મો.૯૯૧૩૪ ૨૪૬૭૪

હરિલાલ માઢક

જૂનાગઢ : હરિલાલ જેરામભાઇ માઢક (ઉવ.૮૦) (નિવૃત પે સેન્ટર આચાર્ય) મૂળ- બડોદર હાલ કેશોદ, શ્રધ્ધા સોસાયટી, એરપોર્ટ રોડ વાળા જે ચંદ્રકાંત (નિવૃત પીએસઆઇ રાજકોટ), ભરતભાઇ (દીવ) તથા ભાનુબેન વિષ્ણુલાલ વરડાંગર (કેશોદ) તથા શારદાબેન રાજેશભાઇ જોષી (મુંબઇ) તથા જ્યોત્સનાબેનના પિતાશ્રીનું તા. ૨૩ને સોમવારના રોજ કૈલાશ વાસ પામેલ છે ટેલિફોનીક બેસણું તા. ૨૬ના સાંજના ૪ થી ૬ રાખેલ છે. ધાર્મિક વિધિ તા. ૫ ડિસેમ્બર શનિવારના રોજ કુંટુંબ પૂરતી જ સીમિત રાખેલ છે. ચંદ્રકાંત- મો. ૮૫૩૦૬૮૮૫૩૦ ભરત - મો. ૬૩૫૧૭૭૯૬૫૨

ભીખાભાઇ જોષી

મોરબીઃ મુળ મોટી વાવડી (હાલ મોરબી) જોષી ભીખાભાઇ મગનભાઇ (ઉ.૭૧) તે સ્વ. રણજીતભાઇ તથા અશોકભાઇ (માધાપર ટી સ્ટોલ વાળા)  ના મોટાભાઇનું તા.રપ ના અવસાન થયેલ છે. તેમનું  બેસણું તા. ર૭ ના રોજ સાંજે  ૪ થી ૬ તેમના નિવાસસ્થાન મહેન્દ્રપરા શેરી નં.૩ ખાતે રાખેલ છે. મો.૯૯૧૩૭ પ૭પ૭૧ મો.૯૯૦૯૧ ૭૩૬૭૪

મંજુલાબેન મારૂ

રાજકોટ : મંજુલાબેન મનસુખભાઇ મારૂ (કડીયા) (ઉ.વ.૭૬) તે સ્વ. મનસુખભાઇના ધર્મપત્ની તથા સ્વ. અશ્વિનભાઇ તથા જયેશભાઇના માતુશ્રી તા. ર૪ ના શ્રીજીચરણ પામેલ છે. તેઓનું ટેલીફોનીક બેસણુ ગુરૂવાર ર૬ ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૬૩પ૧૪ ૮૮૦૩૪ લૌકીક ક્રિયા બંધ છે.

પંકજભાઇ આડેસરા

રાજકોટ : સોની સ્વ. ચંદુલાલ લક્ષ્મીચંદભાઇ (લજાઇ વાળા) ના પુત્ર સોની પંકજભાઇ ચંદુલાલ આડેસરા (ઉ.૪૪) તે સંજયભાઇના મોટાભાઇ શિવાનીબેન ત્થા આશિષભાઇના પિતા તથા ઇલાબેન તથા રીટાબેનના નાના ભાઇ તા. રપ ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું બેસણુ  તા. ર૬ ના ગુરૂવારે સાંજે ૪ થી પ-૩૦ રાખેલ છે. સંજયભાઇ મો. ૯૮૭૯૩૦૦૯૧૦ તથા  શશીકાંતભાઇ મો. ૯૯૧૩૧ ૩ર૯૩૬ અને નલીનભાઇ મો. ૯૯૦૯૧ ૭ર૮૮૪ છે. લૌકીક વ્યવહાર બંધ છે.

મધુબેન રાયચુરા

રાજકોટઃ મૂળ ગામ ધ્રાફા હાલ રાજકોટ સ્વ. દેવરાજભાઈ ઠાકરશીભાઈ રાયચુરાના પુત્ર સ્વ. ધીરજલાલ દેવરાજભાઈ રાયચુરાના પત્નિ મધુબેનનુ તા. ૨૫ના અવસાન થયેલ છે. તે સ્વ. જેન્તીલાલ દેવરાજભાઈ રાયચુરાના ભાભી તેમજ અશોકભાઈ, ભરતભાઈ, હિતેષભાઈ, દિલીપભાઈ તથા મંગુબેન મુકેશકુમાર, ગીતાબેન હેમંતકુમાર, સોનલ શૈલેષકુમાર કોટકના માતા તથા ધીરજબેન વલ્લભદાસ નથવાણીના પુત્રી તથા રવિભાઈના નાની તથા આશિષભાઈ તથા સ્વાતીબેનના દાદીનું અવસાન થયેલ છે. તેમનુ ટેલિફોનીક બેસણુ તથા સાદડી તા. ૨૭ના ૪ થી ૬ રાખેલ છે. શૈલેષકુમાર કોટક મો. ૯૭૨૪૭ ૧૭૩૪૫ તથા ભરતભાઈ રાયચુરા મો. ૯૮૨૫૬ ૨૦૭૮૧ તેમજ આશિષભાઈ રાયચુરા મો. ૯૪૦૯૪ ૨૩૭૭૭ અ્ને સુરેશભાઈ નથવાણી મો. ૯૬૨૪૧ ૯૪૪૦૩ છે.

જગદીશચંદ્ર મહેતા

રાજકોટઃ લાલપુર નિવાસી હાલ જામનગર સ્વ. મુળજીભાઈ નેમચંદભાઈ મહેતા (મોદી)ના સુપુત્ર જગદિશચંદ્ર (ઉ.વ. ૭૨) તે પારસ તથા બિન્દુના પિતાશ્રી, પિન્કીબેન તથા ભાવેશકુમારના સસરા તેમજ સ્વ. ધીરૂભાઈ, સ્વ. ભાઈચંદભાઈ, સ્વ. સુરેશભાઈ, કિશોરભાઈ, શરદભાઈ અને સ્વ. ગીરીશભાઈના ભાઈ તથા મકીમ મનસુખલાલ હરજીવનના જમાઈ તા. ૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેમનુ ટેલિફોનિક બેસણુ તા. ૨૬ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પારસભાઈ મો. ૯૦૧૬૩ ૯૧૮૯૩, ૭૯૯૩૮ ૦૧૨૭૩, શરદભાઈ મો. ૯૬૩૮૮ ૪૫૭૪૫, દિપકભાઈ મો. ૯૦૧૬૭ ૧૦૭૭૧