Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022
અવસાન નોંધ

મુદુલાબેન રૂપાણી

રાજકોટ : ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્વ. ભાનુભાઇ પ્રભુદાસભાઇ રૂપાણીના ધર્મપત્ની મૃદુલાબેન ભાનુભાઇ રૂપાણી (ઉ.વ.૮૧) તે માળીયાહાટીના નિવાસી સ્વ. ગોરધનદાસ વિઠ્ઠલદાસ જુઠાણીના સુપુત્રી તે સ્વ. જગદીશભાઇ તથા હરકિશનભાઇ જુઠાણીના બહેન તે રીટાબેન અતુલભાઇ પતીરા તથા પારૂલબેન અશ્વિનભાઇ પીપળીયાના માતુશ્રી તે શશીકાંતભાઇ, સ્વ. અનિલભાઇ, પ્રમોદભાઇ તથા લલીતભાઇ રૂપાણીના ભાભીનું તા. રપ ને રવિવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠામણું આજે તા. ર૬ સોમવારે બપોરે ૪.૩૦ કલાકે શ્રી સરદારનગર ઉપાશ્રય (શાલીભદ્ર) ખાતે રાખેલ છે. સદ્ગતનું ચક્ષુદાન કરેલ છે. અન્ય લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કનકરાય જોગી

રાજકોટ : નિવાસી સ્વ. રતનશીભાઇ વા. જોગીના પુત્રી કનકરાય રતનશીભાઇ જોગી ઉવ.૭૮ ને તા. ૨૨ના શ્રીજી ચરણ પામેલા છે. જે સ્વ. મણીલાલ જેઠાલાલ મર્થકના જમાઇ તેમજ વીણાબેન છાંટબાર, પ્રમીલાબેન જોષીના ભાઇ, સ્વ.નાનુભાઇ જોગી પ્રફુલભાઇ જોગી ના ભાઇ અને સુનીલભાઇ કનકરાય જોગીના પિતાશ્રીનું અવસાન થયેલ છે.

દેવાંગીબેન વોરા

રાજકોટ : જેતપુર નિવાસી હાલ રાજકોટ દશાશ્રીમાળી સ્થા. જૈન વણિક દેવાંગીબેન હિરેનભાઇ વોરા તે દિલીપભાઇ ચંદુલાલ વોરાનાં પુત્રવધુ, કેવલનાં માતૃશ્રી, પારસ તથા પુજા વિરલકુમાર દોશીનાં ભાભી તથા તળાજા નિવાસી પ્રમોદભાઇ ગુલાબભાઇ શાહની પુત્રી તા. ૨૩ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના સભા આજે તા. ૨૬ના સોમવારે સવારે ૧૦ કલાકે નેમિનાથ વિતરાગ ઉપાશ્રય રાખેલ છે.

મધુકાંતાબેન જોષી

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ વતન ચિત્રાવડ (ગીર) હાલ રાજકોટ સ્વ. જયંતિલાલ ગોરધનભાઇ જોષીના ધર્મપત્ની સ્વ. મધુકાંતાબેન જયંતિલાલ જોષી તે ગીરીશભાઇ (નિવૃત રેલ્વે, સુરત) કૌશિકભાઇ (નિવૃત અધિક કલેકટર સૌરાષ્ટ્ર-કચ્છ સિંચાઇ, રાજકોટ) રાજેન્દ્રભાઇ (નિવૃત સૌનિ યોજના વિભાગ, રાજકોટ) ના માતુશ્રીનું તા. ર૪ ને શનિવારે અવસાન થયેલ છે. બેસણું તા. ર૬ ને સોમવારે ૩ થી ૪-૩૦ ગીતા મંદિર જંકશન પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે. કૌશિકભાઇ મો. ૯૪ર૬૯ ૬૮ર૧૮, રાજેન્દ્રભાઇ મો. ૯૪ર૯ર ૪૪૪૦ર

દિપકભાઇ પોપટ

મોરબી : દિપકભાઇ મથુરાદાસ પોપટ (ઉ.વ.પપ) તે સ્વ. મથુરદાસ હરજીવનભાઇના પુત્ર, તે રાજૂભાઇ, તેજશભાઇ, રાહુલભાઇ, રીટાબેન, દક્ષાબેન, ચાંદનીબેનના ભાઇનું તા. રપ ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. ર૬ ને સોમવાર સાંજે પ થી ૬ શ્રી જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ ખાતે રાખેલ છે.

પી. સી. ભટ્ટી

ગોંડલ : પી. સી. ભટ્ટી (ઉ.૮૧) તે ભરતભાઇ, જાગૃતિબેન તથા ચેતનાબેનના પિતા, જી. સી. ભટ્ટીના મોટાભાઇનું તા. ર૪ ના અવસાન થયું છે. બેસણું તા. ર૬ સોમવારના ૩ થી પ, રામનાથ મહાદેવ મંદિર ચોકસીનગર ગોંડલ ખાતે રાખેલ છે.

ત્રિકમભાઈ પિલોજપરા

રાજકોટઃ ગામ- હરબટીયાળી હાલ રાજકોટ નિવાસી સ્વ.ત્રીકમજીભાઈ રામજીભાઈ પિલોજપરા (ઉ.વ.૮૩) તે મૃદુલાબેન ત્રિકમજીભાઈ પીલોજપરાના પતિ, વિપુલભાઈ, મયુરભાઈ તથા નીલમબેન દિલીપકુમાર વિસાવાડીયાના પિતાશ્રી તા.૨૨ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૬ના રોજ, ૪ થી ૬ કલાકે શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ- ૭/૧૦, ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે રાખેલ છે. વિપુલભાઈ મો.૯૯૦૯૯ ૦૫૬૯૯, મયુરભાઈ મો.૯૮૭૯૦ ૩૦૦૦૭

રણછોડભાઈ મેર

રાજકોટઃ નિવાસી સ્વ.રણછોડભાઈ માવજીભાઈ મેર (ઉ.વ.૭૨) તે અલ્પેશભાઈ, કેતનભાઈના પિતાશ્રીનું તા.૨૪ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું સદ્દગતનું બેસણું તા.૨૬ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થળ મેર ભુવન, નારાયણનગર-૧, ત્રિશુલ ચોક પાસે, નારાયણનગર મેઈન રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

દયાબેન ગોહેલ

રાજકોટઃ કારડીયા રાજપુત સ્વ.ભાવસીંગ ગોહેલના ધર્મપત્નિ દયાબેન ભાવસીંગ ગોહેલ તે પ્રદીપસિંહ તથા શકિતસિંહના માતા તથા કિરીટસિંહ રાઠોડના સાસુ તથા હરિરાજ તથા ક્રિશરાજના દાદીનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૬ને સોમવાર તેમના નિવાસસ્થાને રાખેલ છે. નિવાસસ્થાન કોઠારિયા મેઈન રોડ, રણુજા મંદિરથી આગળ આર.એમ.સી. ગાર્ડનની બાજુમાં રાખેલ છે

ચંદ્રીકાબેન જાની

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ, ચંદ્રીકાબેન રમેશકુમાર જાની તે સ્વ.હીમતલાલ નરસીભાઈ જાની (વાંકાનેર)ના પુત્રી સ્વ.પ્રવિણભાઈ જાની,  સ્વ.ઈન્દુબેન કાન્તીલાલ ત્રિવેદી (ધૃવનગર), સ્વ.મંજુલાબેન હરસુખલાલ જાની (સુમરા)ના નાનાબેનનું શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા પીયરપક્ષનું બેસણું સોમવાર તા.૨૬ના પડધરી મુકામે પડધરેશ્વર મહાદેવ મંદિરે સાંજે ૪ થી ૫ રાખેલ છે.

કનકરાય જોગી

રાજકોટ : નિવાસી સ્‍વ. રતનશીભાઇ વા. જોગીના પુત્રી કનકરાય રતનશીભાઇ જોગી ઉવ.૭૮ ને તા. ૨૨ના શ્રીજી ચરણ પામેલા છે. જે સ્‍વ. મણીલાલ જેઠાલાલ મર્થકના જમાઇ તેમજ વીણાબેન છાંટબાર, પ્રમીલાબેન જોષીના ભાઇ, સ્‍વ.નાનુભાઇ જોગી પ્રફુલભાઇ જોગી ના ભાઇ અને સુનીલભાઇ કનકરાય જોગીના પિતાશ્રીનું અવસાન થયેલ છે.

દેવાંગીબેન વોરા

રાજકોટ : જેતપુર નિવાસી હાલ રાજકોટ દશાશ્રીમાળી સ્‍થા. જૈન વણિક દેવાંગીબેન હિરેનભાઇ વોરા તે દિલીપભાઇ ચંદુલાલ વોરાનાં પુત્રવધુ, કેવલનાં માતૃશ્રી, પારસ તથા પુજા વિરલકુમાર દોશીનાં ભાભી તથા તળાજા નિવાસી પ્રમોદભાઇ ગુલાબભાઇ શાહની પુત્રી તા. ૨૩ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના સભા આજે તા. ૨૬ના સોમવારે સવારે ૧૦ કલાકે નેમિનાથ વિતરાગ ઉપાશ્રય રાખેલ છે. 

મધુકાંતાબેન જોષી

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ વતન ચિત્રાવડ (ગીર) હાલ રાજકોટ સ્વ. જયંતિલાલ ગોરધનભાઇ જોષીના ધર્મપત્ની સ્વ. મધુકાંતાબેન જયંતિલાલ જોષી તે ગીરીશભાઇ (નિવૃત રેલ્વે, સુરત) કૌશિકભાઇ (નિવૃત અધિક કલેકટર સૌરાષ્ટ્ર-કચ્છ સિંચાઇ, રાજકોટ) રાજેન્દ્રભાઇ (નિવૃત સૌનિ યોજના વિભાગ, રાજકોટ) ના માતુશ્રીનું તા. ર૪ ને શનિવારે અવસાન થયેલ છે. બેસણું તા. ર૬ ને સોમવારે ૩ થી ૪-૩૦ ગીતા મંદિર જંકશન પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે. કૌશિકભાઇ મો. ૯૪ર૬૯ ૬૮ર૧૮, રાજેન્દ્રભાઇ મો. ૯૪ર૯ર ૪૪૪૦ર

દિપકભાઇ પોપટ

મોરબી : દિપકભાઇ મથુરાદાસ પોપટ (ઉ.વ.પપ) તે સ્વ. મથુરદાસ હરજીવનભાઇના પુત્ર, તે રાજૂભાઇ, તેજશભાઇ, રાહુલભાઇ, રીટાબેન, દક્ષાબેન, ચાંદનીબેનના ભાઇનું તા. રપ ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. ર૬ ને સોમવાર સાંજે પ થી ૬ શ્રી જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ ખાતે રાખેલ છે.

પી. સી. ભટ્ટી

ગોંડલ : પી. સી. ભટ્ટી (ઉ.૮૧) તે ભરતભાઇ, જાગૃતિબેન તથા ચેતનાબેનના પિતા, જી. સી. ભટ્ટીના મોટાભાઇનું તા. ર૪ ના અવસાન થયું છે. બેસણું તા. ર૬ સોમવારના ૩ થી પ, રામનાથ મહાદેવ મંદિર ચોકસીનગર ગોંડલ ખાતે રાખેલ છે.

ત્રિકમભાઈ પિલોજપરા

રાજકોટઃ ગામ- હરબટીયાળી હાલ રાજકોટ નિવાસી સ્વ.ત્રીકમજીભાઈ રામજીભાઈ પિલોજપરા (ઉ.વ.૮૩) તે મૃદુલાબેન ત્રિકમજીભાઈ પીલોજપરાના પતિ, વિપુલભાઈ, મયુરભાઈ તથા નીલમબેન દિલીપકુમાર વિસાવાડીયાના પિતાશ્રી તા.૨૨ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૬ના રોજ, ૪ થી ૬ કલાકે શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ- ૭/૧૦, ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે રાખેલ છે. વિપુલભાઈ મો.૯૯૦૯૯ ૦૫૬૯૯, મયુરભાઈ મો.૯૮૭૯૦ ૩૦૦૦૭

રણછોડભાઈ મેર

રાજકોટઃ નિવાસી સ્વ.રણછોડભાઈ માવજીભાઈ મેર (ઉ.વ.૭૨) તે અલ્પેશભાઈ, કેતનભાઈના પિતાશ્રીનું તા.૨૪ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું સદ્દગતનું બેસણું તા.૨૬ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થળ મેર ભુવન, નારાયણનગર-૧, ત્રિશુલ ચોક પાસે, નારાયણનગર મેઈન રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

દયાબેન ગોહેલ

રાજકોટઃ કારડીયા રાજપુત સ્વ.ભાવસીંગ ગોહેલના ધર્મપત્નિ દયાબેન ભાવસીંગ ગોહેલ તે પ્રદીપસિંહ તથા શકિતસિંહના માતા તથા કિરીટસિંહ રાઠોડના સાસુ તથા હરિરાજ તથા ક્રિશરાજના દાદીનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૬ને સોમવાર તેમના નિવાસસ્થાને રાખેલ છે. નિવાસસ્થાન કોઠારિયા મેઈન રોડ, રણુજા મંદિરથી આગળ આર.એમ.સી. ગાર્ડનની બાજુમાં રાખેલ છે.

ચંદ્રીકાબેન જાની

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ, ચંદ્રીકાબેન રમેશકુમાર જાની તે સ્વ.હીમતલાલ નરસીભાઈ જાની (વાંકાનેર)ના પુત્રી સ્વ.પ્રવિણભાઈ જાની,  સ્વ.ઈન્દુબેન કાન્તીલાલ ત્રિવેદી (ધૃવનગર), સ્વ.મંજુલાબેન હરસુખલાલ જાની (સુમરા)ના નાનાબેનનું શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા પીયરપક્ષનું બેસણું સોમવાર તા.૨૬ના પડધરી મુકામે પડધરેશ્વર મહાદેવ મંદિરે સાંજે ૪ થી ૫ રાખેલ છે.

મુદુલાબેન રૂપાણી

રાજકોટ : ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્‍વ. ભાનુભાઇ પ્રભુદાસભાઇ રૂપાણીના ધર્મપત્‍ની મૃદુલાબેન ભાનુભાઇ રૂપાણી (ઉ.વ.૮૧) તે માળીયાહાટીના નિવાસી સ્‍વ. ગોરધનદાસ વિઠ્ઠલદાસ જુઠાણીના સુપુત્રી તે સ્‍વ. જગદીશભાઇ તથા હરકિશનભાઇ જુઠાણીના બહેન તે રીટાબેન અતુલભાઇ પતીરા તથા પારૂલબેન અશ્વિનભાઇ પીપળીયાના માતુશ્રી તે શશીકાંતભાઇ, સ્‍વ. અનિલભાઇ, પ્રમોદભાઇ તથા લલીતભાઇ રૂપાણીના ભાભીનું તા. રપ ને રવિવારે અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું ઉઠામણું આજે તા. ર૬ સોમવારે બપોરે ૪.૩૦ કલાકે શ્રી સરદારનગર ઉપાશ્રય (શાલીભદ્ર) ખાતે રાખેલ છે. સદ્‌્‌ગતનું ચક્ષુદાન કરેલ છે. અન્‍ય લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે.