Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018
પરમાર મંડપ સર્વિસવાળા કોૈશીકભાઇના પિતાશ્રી હેમતલાલ પરમારનું નિધનઃ કાલે બેસણુ

 રાજકોટ : ગુજરાત મચ્છુકઠીયા દરજી જ્ઞાતિનાં સ્વ. ભગવાનજીભાઇ જેઠાભાઇ પરમારના પુત્ર હેમતલાલ ભગવાનજીભાઇ પરમાર , (ઉ.વ.૬૭) તે શ્રી પરમાર મંડપ સર્વિસવાળા તે કોૈશીકભાઇ (રાજુ), ધર્મેશભાઇ તથા સ્વાતિબેનના પિતાશ્રી તથા હિતેષ મનસુખલાલ લીંબડના સસરાનું તા.૨૪ને સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨૭ ને ગુરૂવાર રોજ સાંજે ૪ થી ૬ કલાકે, ગુજરાત મચ્છુકઠીયા દરજી જ્ઞાતિની  સહયોગ વાડી, ધર્મજીવનદાસજી માર્ગ, સ્વામિનારાયણ ગુરૂકુળ પાસે, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

બાલસર પ્રા.શાળાના રીટાયર્ડ પ્રિન્સીપાલ કૃષ્ણકાંતભાઇ વ્યાસનું અવસાન : કાલે બેસણું

રાજકોટ : મોટા દેવળીયા નિવાસી હાલ રાજકોટ સ્વ. લક્ષ્મીશંકર એન. વ્યાસના પુત્ર કૃષ્ણકાંતભાઇ એલ. વ્યાસ બાલસર પ્રા.શાળાના રીટાયર્ડ પ્રિન્સીપાલ  જસુમતીબેન કે. વ્યાસના પતિ તેમજ આશીષભાઇ, સોનલબેન, હાર્દીકના પિતાશ્રી તેમજ કિશોરભાઇ, નટુભાઇ, સ્વ. જગદીશભાઇ, સ્વ. મહેશભાઇ, વિજયભાઇના મોટાભાઇ તેમજ પિયુષભાઇ દિનકરરાય ત્રિવેદી બાલસના સસરાનું તા. ૨૩ ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨૭ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ સર્વેશ્વર મહાદેવ મંદિર, યોગેશ્વર પાર્ક, સાધુ વાસવાણી રોડ, ગંગોત્રી ડેરીવાળી શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.

જનક બેકરીવાળા જગદીશભાઈ પોપટનું અવસાનઃ કાલે ઉઠમણું

રાજકોટઃ પીતાંબર વીરજીભાઈ પોપટ કરાંચીવાળાના પુત્ર જગદીશભાઈ પીતાંબરભાઈ પોપટ (ઉ.વ.૭૮)(જનક બેકરી લોહાણાપરાવાળા)તે નવલખીવાળા સવચરદાસ મોતીભાઈ સેતાના જમાઈ તેમજ લાભભાઈ જમનભાઈ સેતાના બનેવી તે હેમંતભાઈ અને નિલેષભાઈ તેમજ હર્ષાબેન, બ્રિસાબેન, પ્રિતીબેનના પિતાશ્રી તેમજ જયદીપભાઈ, મોહિતભાઈના દાદાનું તા.૨૫ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.૨૭ને ગુરૂવારે ધારેશ્વર મહાદેવ મંદીર, ભકિતનગર સર્કલ પાસે સાંજે ૫ થી ૬ રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

મારૂ કંસારા રમણીકલાલ વનમાળીદાસ છત્રાળાનું  દુઃખદ અવસાન : કાલે ઉઠમણું

રાજકોટ : મારૂ કંસારા રમણીકલાલ વનમાળીદાસ છત્રાળા (ઉ.વ.૮૯) તે અનંતભાઇ, હરસુખભાઇ અને પ્રકાશભાઇના પિતાશ્રી તા. ૨૫ ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. ૨૭ ના ગુરૂવારે સવારે ૧૦ વાગ્યે ગંગેશ્વર મહાદેવ મંદિર, એસ.કે.ચોક પાસે, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

રસિકલાલ ભટ્ટી

રાજકોટઃ નિવાસી સ્વ.વાળંદ રસીકલાલ ગાંડાલાલ ભટ્ટી તે (બેડીનાકા વાળા) જયંતીભાઈ, હરીશભાઈ તથા જીતેશભાઈના પિતાશ્રી તેમજ કલ્પેશભાઈ, રાકેશભાઈના દાદાનું તા.૨૪ને સોમવારના રોજ અવસાન થયેલ છે. તેઓનું બેસણું તા.૨૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને કોઠારીયા મેઈન રોડ સિયાણી સોસાયટી ભવાની ચોક રાજકોટ ખાતે રાખેલ છે.

હરિભાઇ શેઠ

રાજકોટ : કાલાવડ નિવાસી હાલ રાજકોટ હરિભાઇ જેચંદભાઇ શેઠ (ઉ.વ.૮૬) તે સ્વ. બાબુલાલ ભાઇચંદ દોશીના જમાઇ તેમજ સ્વ. પરાગના પિતાશ્રી તેમજ અ.સૌ. પારૂલ નિતિનભાઇ શાહ (મુંબઇ), અ.સૌ. કાજલ રશ્મિકાંત મોદી અને અ.સૌ. સોનલ પિયુષભાઇ પુંજાણીના પિતાશ્રી તા.૨૬ ના બુધવારે અરીહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. ૨૭ ના ગુરૂવારે સવારે ૧૦.૩૦ વાગ્યે ઇન્દ્રપ્રસ્થનગર ઉપાશ્રય, ન્યુ હાઉસીંગ બોર્ડ, અમીન માર્ગ, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

જયાબેન ગોંડલીયા

રાજકોટ : મૂળ ગુંદાળાના રહીશ રવજીભાઇ પોપટભાઇ ગોંડલીયાના પત્નિ જયાબેન ગોંડલીયા (ઉ.વ.૮૫) તે મગનભાઇ અને નાનુભાઇ ગોંડલીયાના ભાભી તેમજ ધીરૂભાઇ, પ્રવિણભાઇ, મહેશભાઇ ગોંડલીયાના માતુશ્રીનું તા. ૨૫ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨૭ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ ખોડીયાર મંદિર, મુકિતધામની બાજુમાં, રૈયા ગામ, રાજકોટ ખાતે રાખેલ છે.

કિશોરભાઇ ભટ્ટ

રાજકોટ : ઔ.ખ.સ. બ્રાહ્મણ હાલ રાજકોટ (લાખાપાદર થાણા) વાળા કિશોરભાઇ ભટ્ટ તે સ્વ. ગુણવંતરાય ભટ્ટના પુત્ર તેમજ ભાર્ગવના પિતાશ્રી તેમજ નીતીન, હીતેશ, નરેશ, અનીલના ભાઇનું તા. ૨૪ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨૭ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ 'વામ્બે આવાસ' બ્લોક ૧૦, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. તથા ઉઠમણું વતન લાખાપાદર થાણા ખાતે તા. ૨૯ ના શનિવારે દિવસના રાખેલ છે.

જલ્પેશભાઈ રૂપારેલ

રાજકોટઃ રૂપારેલ જલ્પેશભાઈ (ઉ.વ.૩૭) તે નૈનેશભાઈ તનસુખલાલ રૂપારેલના પુત્ર જે પ્રકાશભાઈ, ગીરીશભાઈ, સ્વ.અશોકભાઈ અને હરેશભાઈના ભત્રીજા તા.૨૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. જેમનુ બેસણું તા.૨૭ને ગુરૂવારના રોજ સવારે ૯ થી ૯:૩૦ સુધી પંચનાથ મંદિર લીમડા ચોક ખાતે રાખેલ છે.

બિન્દીયાબેન

રાજકોટઃ સોની જશવંતલાલ ડાયાલાલ રાણપરા (ટીકરવાળા)નાં પુત્રવધુ તે રાજુભાઈનાં ધર્મપત્નિ તથા અવનીબેન તથા ભૂમિબેનના માતુશ્રી તથા અ.નિ. રસીકલાલ મોહનલાલ કાત્રોડિયાની પુત્રી તે જયેશભાઈ, અનિલભાઈ તથા રૂપેશભાઇના બહેન બિન્દીયાબહેન (ઉ.વ.૪૮) તા.૨૫ને મંગળવારે અવસાન પામેલ છે. બન્નેપક્ષનું બેસણુ તા.૨૭ને ગુરૂવારે બપોરે ૩:૩૦થી ૫ શ્રી રામ ઝરૂખા મંદિર કોઠારીયાનાકા, દીવાનપરા રાજકોટ ખાતે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

મનહરલાલભાઇ ઠાકર

રાજકોટઃ મનહરલાલ જાદવજીભાઇ ઠાકર (ઉ.વ.૬૬) તે બટુકભાઇ જે. ઠાકરના નાનાભાઇ, સ્વાતિબેન ઉર્વશીબેનના પિતાશ્રી તા.ર૪ના કૈલાશવાસ થયા છે. સદ્દગતનું બેસણું તા.ર૭ને ગુરૂવારે સમસ્ત બ્રહ્મસમાજની વાડી, કાબરા દરવાજા પાસે, વિસાવદર મુકામે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કાજલબેન પિલોજપરા

રાજકોટઃ ગુર્જર સુતાર કાજલ (કલ્પના) પીયુષભાઇ પિલોજપરા (ઉ.વ.૩૪) તે વલ્લભભાઇ ગોવિંદભાઇ પિલોજપરાના પુત્રવધુ, સુરેશભાઇ ગોવિંદભાઇ પિલોજપરાના ભત્રીજા વહુ, હિતેશભાઇના નાનાભાઇના પત્ની, પીયુષભાઇના ધર્મપત્ની તથા હરીભાઇ કરશનભાઇ વડેચાના દિકરી, તેમજ સુરજંના કાકી અને કુમકુમના માતુશ્રીનું તા.ર૪ના અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.ર૭ના ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬, શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭-૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ, ખાતે રાખેલ છે.

ભાઇલાલભાઇ સોની

રાજકોટઃ અમરેલી વાળા હાલ રાજકોટ સોની ભાઇલાલભાઇ ગોકળદાસ ઝીંઝુવાડિયા (ઉ.વ.૯ર) તે રમેશભાઇ (રજીસ્ટ્રાર - ફેમિલી કોર્ટ) તેમજ નૂતનબેન હરીશકુમાર રાજપરા-લંડનના પિતાશ્રી તેમજ સ્વ.મહાસુખલાલ સૌભાગ્યચંદ ધીણોજાના બનેવી, તે સંજયભાઇ તથા અલ્પેશભાઇના ફુવા, તેમજ હેતલબેન મીતેનકુમાર-ઇન્દોર, નિકુંજભાઇ, તૃપ્તિબેન સાગરકુમાર તથા સુશાંતના દાદાનું તા.ર૪ના અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું ગુરૂવાર તા.ર૭ના સાંજે ૪ થી ૬, અમ્મી પાર્ક બંધ શેરી, વી. જે. મોદી સ્કુલ પાસે, ૧પ૦ ફીટ રીંગ રોડ ખાતે રાખેલ છે.

પરષોતમભાઇ કદાવલા

રાજકોટઃ (સગર): કદાવલા પરષોતમભાઇ રામજીભાઇ (ઉ.વ.પ૬) તે કદાવલા જગદીશભાઇ રામજીભાઇના મોટાભાઇ તથા રમેશભાઇ, નિતાબેન, પુજાબેનના પિતાશ્રી તથા ધ્રાફા વાળા ધનાભાઇ આલાભાઇ કારેણાના જમાઇનું તા.ર૩ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૭ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, રૈયાધાર સ્લમ કવાર્ટર નં. ૧૯૪ ખાતે રાખેલ છે.

રસીલાબેન અઢીયા

રાજકોટઃ ધ્રાંગધ્રા રસીલાબેન કીશોરભાઇ અઢીયા તા.ર૧ના સ્વર્ગવાસી થયેલ છે. જે કીશોરભાઇ રમીકલાલ અઢીયા (સસ્તા કાપડ) વાળાના ધર્મપત્ની તથા વ્રજેશભાઇ, ગોપાલભાઇ ફુલ વાળાના માતુશ્રી, જે રણછોડભાઇ તુલસીભાઇ  નથવાણી જામનગર વાલા પુત્રી બન્ને પક્ષનું બેસણું તા.ર૭ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, લોહાણા મહાજનવાડી વિભાગ નં.ર, રાજકમલ ચોક, ધ્રાંગધ્રા ખાતે રાખેલ છે.

રમણીકભાઇ ડોડીયા

રાજકોટઃ સોરઠીયા લુહાર રમણીકભાઇ કરશનભાઇ ડોડીયા (ઉ.વ.૭ર) તે કમલેશભાઇ, સુધીરભાઇ, હિતેષભાઇ, વિનોદભાઇના પિતાશ્રીનું તા.રપના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૭ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, હુડકો કવાટર નં. સી.-ર૩, કોઠારીયા મેઇન રોડ, ફાયર બ્રીગેડની બાજુમાં રાખેલ છે.

કુસુમબેન જોષી

રાજકોટઃ નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી વઢવાણા જોષી સ્વ.કુસુમબેન રમણીકભાઇ જોષી (ઉ.વ.૮૬) તા.ર૪ના કૈલાસવાસી થયેલ છે. તે સ્વ.રમણીકલાલ જેશંકર જોષીના ધર્મપત્ની, ભરતભાઇ (નવજીવન કો.ઓ. સોસાયટી), કિરીટભાઇ (પાણી પુરવઠા બોર્ડ-નિવૃત), દિલીપભાઇ (બાલાજી અન્નક્ષેત્ર), હંસાબેન, નયનાબેનના માતુશ્રી તથા જયભાઇ (નવજીવન કો.ઓ. સોસાયટી), મિતેશભાઇ (મેગાટેક કોમ્પ્યુટર)નાં દાદીમાંનું બેસણું તા.ર૭ના સાંજે ૪ થી ૬, શ્રી નટેશ્વર મહાદેવ મંદિર, શેઠ હાઇસ્કુલની બાજુમાં, ૮૦ ફુટ રોડ ખાતે રાખેલ છે.

લીલાબેન સોજીત્રા

શ્રીનાથગઢઃ પરસોતમભાઇ પોપટભાઇ સોજીત્રાના પત્ની તેમજ વિમલભાઇના માતુશ્રી લીલાબેન (ઉ.વ.૬૦)નું તા.રપના રોજ શ્રીનાથગઢ મુકામે અવસાન થયેલ છે.

મનોજભાઇ અધ્યારૂ

રાજકોટઃ કંડોળીયા બ્રાહ્મણ - રાજકોટ નિવાસી તે દશા સોરઠીયા, વિસા સોરઠીયા વણિક જ્ઞાતિ ગોર, સ્વ.ચંદ્રકાંત પ્રેમશંકર અધ્યારૂના પુત્ર મનોજભાઇ ચંદ્રકાંત અધ્યારૂ (ઉ.વ.૪ર) જે અશોકભાઇના નાનાભાઇ તથા કિશોરભાઇના મોટાભાઇનું તા.ર૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૭ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, નવલનગર ૩/૧૮--અ, શ્રીનાથજી કૃપા, બંધ ગલી, મવડી પ્લોટ, મુકામે રાખેલ છે.

હીરીબેન ભેટારિયા

ઉપલેટાઃ ખાખીજાળીયા નિવાસી આહિર હીરીબેન ગોવિંદભાઇ ભેટારીયા (ઉ.વ.૮ર) તે શિવલાલભાઇ, રામભાઇ, લખમણભાઇ, નરેશભાઇના માતુશ્રીનું તા.ર૪ના રોજ અવસાન થયેલ છે.  બેસણું તા.ર૭ના રોજ ૪ થી ૬ મુરલીધર આહિર સમાજ ખાતે રાખેલ છે.

રમાબેન ગગલાણી

રાજકોટઃ દ. સો. વણિક મેંદરડા નિવાસી હાલ જુનાગઢ સ્વ.કાંતિલાલ વી. ગગલાણીના ધર્મપત્ની રમાબેન કાંતીલાલ (ઉ.વ.૮ર) તે એડવોકેટ જયંતભાઇ, પ્રદિપભાઇ, બિપીનભાઇ (એડવોકેટ), નયનાબેન જીતેન્દ્રકુમાર ગાંધી, અંજનાબેન ભરતકુમાર વેકરીયા, માયાબેન બિપીનભાઇ ઝવેરીનાં માતુશ્રી અને સ્વ.વસંતભાઇ પાનાચંદ સાંગાણીનાં બહેન તા.ર૩ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.ર૭ને ગુરૂવારે સાંજે પ કલાકે ભુતનાથ મહાદેવ મંદિર જુનાગઢ ખાતે રાખેલ છે.

જુગલકિશોરભાઇ દવે

રાજકોટઃ અક્ષરધામ નિવાસી જુગલકિશોર ઝવેરીલાલ દવે (ઉ.વ.૮૧) નિવૃત એસ.ટી. કર્મચારી તે સ્વ.ઝવેરીલાલ માવજી દવે (વાંકાનેર વાળા)ના મોટા પુત્ર, તથા સ્વ.હર્ષદરાય ઝવેરીલાલ દવે (એ.જી. ઓફિસ) તથા શ્રી વિરેન્દ્રભાઇ (હિરેનભાઇ) ઝવેરીલાલ દવે (નિવૃત આર. એન્ડ બી., પી.ડબલ્યુ.ડી.) રાજકોટનાં મોટાભાઇ તથા નિરજ દવે (કસ્ટમ્સ), હર્ષલ દવે (ફુલર્ટન), નિશિત દવે (અડાણી)નાં મોટાભાઇજી તા.રપના અક્ષરધામ સીધાવેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.ર૭ના ગુરૂવારે સાંજે પ થી ૬, શ્રી અમૃતનગર કો.ઓ. સોસાયટી કોમ્યુ. હોલ આત્મીય સ્કુલ (શિશુમંદિર) બાજુમાં અમૃતનગર સોસાયટી શેરી નં.પ, કેન્દ્રિય વિદ્યાલય પાછળ, કાલાવડ રોડ, રાખેલ છે.

 જુલીબેન દવે

મોરબી : જુલીબેન કપિલભાઇ દવે (ઉ.વ.૨૪) તે વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત અધિકારી રામનારાયણભાઇ હિંમતરામ દવે (આર.એન.એસ.બી.)ના પુત્રવધુનું તા. ૨૫ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. ૨૭ને ગુરૂવાર રોજ સાંજે પ કલાકે શ્રીમાળી બ્રાહ્મણની વાડી, સુથાર શેરી, મોરબી ખાતે રાખેલ છે.

પરાગકુમાર ઠક્કર

ગોંડલ : પરાગ કુમાર રમેશચંદ્ર ઠક્કર ઉ.વ.૫૦ (મુ. વડોદરા) તે સ્વ. મણિલાલ લાલજીભાઇ તન્નાના જમાઇ, મધુસુદનભાઇ તથા મુકુંદભાઇ (તન્ના સ્કૂલ-ગોંડલ) તથા હંસાબેન ભરતકુમાર ચંદારાણાના બનેવીનું તા. રર ને શનિવારે અવસાન થયેલ છે. શ્વસુર પક્ષની સાદડી તા. ૨૭ને ગુરૂવારે સાંજે પ થી ૬ કલાકે, લોહાણા વિદ્યાર્થી ભવન, ૨૨/૭, ભોજરાજપરા, ગોંડલ રાખેલ છે.

કાંતાબેન તેરૈયા

રાજકોટઃ મુળ કોટડાપીઠા, હાલ રાજકોટ નિવાસી ગં.સ્વ. કાંતાબેન મણિશંકર તેરૈયા (ઉ.વ.૭૬) તે સ્વ. મણીશંકર નથુભાઇ તેરૈયાના ધર્મપત્નિ તથા હરેશભાઇ મણિશંકર તેરૈયા (દુરદર્શન) ના માતૃશ્રીનું દુઃખદ અવસાન . ૨૫ મંગળવારના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૨૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ ડી-૫૫, શાસ્ત્રીનગર, નાનામૌવા, રાજકોટ ખાતે રાખેલ છે.

 વજુભાઇ જીવરાજાની

રાજકોટઃ સ્વ. વજુભાઇ સીરાજભાઇ જીવરાજાની (કોઠારીયાવાળા) (ઉ.વ.૭૮) તે રાજુભાઇ, જયેશભાઇ તથા હેમાલીબેન ભાવેશકુમાર કોટકના પિતાશ્રી નરેન્દ્રભાઇના મોટાભાઇ તથા સ્વ. મોરારજીભાઇ મથુરદાસ દેવાણીના બનેવીનું તા.૨૪ના રોજ અવસાન થયેલ છે. બંને પક્ષનું બેસણું તા.૨૭ ગુરૂવારના રોજ ૫ થી ૬ તેમના નિવાસ સ્થાન ૬/૧૨ ગુંદાવાડી ''માતૃ આશિષ'' ખાતે રાખેલ છે.

ગિરીશકુમાર લખધીર

મોરબી : ગીરીશકુમાર ભીખાલાલ લખધીર (ઉ.વ.૫૫) (નિવૃત શિક્ષક) તે હર્ષદભાઇના નાનાભાઇ તથા મિલન અને મિતલના પિતાશ્રીનું તા ૨૪ ના અવસાન થયેલ છે, બેસણું તા.૨૭ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેના નિવાસ સ્થાન નજીક ન્યુ. ગુ.હા.બોર્ડ, સિધ્ધેશ્વર મહાદેવ મંદિર, શનાળા રોડ, મોરબી માં રાખેલ છે.

રમણીકલાલ પુરોહિત

જુનાગઢ : શ્રી સોરઠીયા શ્રી ગોૈડ માળવીય બ્રાહ્મણ મુળ ઇસરા હાલ જુનાગઢ નિવાસી રમણીકલાલ જીવનલાલ પુરોહિત તે રાજુભાઇ, મીના બેન, રેખાબેન,દક્ષાબેન અન ેરસીલાબેનના પિતાશ્રી તથા સ્વ. નાનાલાલ, સ્વ. હરિલાલ, સ્વ. ચંદુલાલના ભાઇનું તા. ૨૪ ના અવસાન થયેલ છે. ઉઠમણું તા.૨૮ ના સાંજે ૪ થી ૫ બીલનાથ મંદિર, ટીંબાવાડી, જુનાગઢમાં રાખેેલ છે.

હુશેનભાઇ મડમ

ખંભાળીયા : જૂનાગઢના નિવૃત એ.એસ.આઇ. હુશેનભાઇ સુલેમાનભાઇ મડમ (ઉ.વ.૬૭) તે અમીનાબેન (શિક્ષિકા-વિસાવદર) ના પતિનું તા. ૨૪ના અવસાન થયેલ છે. બેસણું ગુરૂવારે તા. ૨૭ના રોજ સાંજે ૪ થી ૬ 'અમી',ગોકુલ-બી/૨૪, નંદનવન મેઇન રોડ, જોષીપરા, જૂનાગઢ ખાતેના નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે.

 જમનાદાસ મણીયાર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય જમનાદાસ જીણાભાઇ મણીયાર જે હિમાંશુભાઇ, પ્રજ્ઞાબેન, નીતાબેન તેમજ ભાવિકાબેનના પિતાશ્રી તથા મુકેશભાઇ, વિજયભાઇ અને દિપકભાઇના કાકાશ્રીનું દુઃખદ અવસાન થયેલ છે. જેમની પ્રાર્થનાસભા તા. ૨૭ને ગુરૂવારે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડકરોડ ખાતે સાંજે ૫ થી ૬ રાખેલ છે.

યજ્ઞેશભાઇ રાયઠઠ્ઠા

રાજકોટઃ જામનગરવાળા સ્વ. હિમતલાલ રતીલાલ રાયઠઠ્ઠાના પુત્ર યજ્ઞેશભાઇ (ઉ.વ.૭૫) તે વીણાબેનના પતિ, નયન, દ્રષ્ટિના પિતા, સ્વ. ધારશીભાઇ, હરીદાસ રાયચુરાના જમાઇ તેમજ રમેશભાઇ, બીપીનભાઇ, પરેશભાઇ રાયચુરાના બનેવી તા.૨૫ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.૨૭ ગુરૂવારે સાંજે ૫ કલાકે શ્રી પંચનાથ મહાદેવ મંદીર પંચનાથ પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે.

કનકરાય જોષી

 રાજકોટઃ સૌરાષ્ટ્રબાજ ખેડાવળ બ્રાહ્મણ કનકરાય વિશ્વનાથ જોષી તે હંસાબેન જોશીના પતિ અને મયુરભાઇ લક્ષ્મીશંકર જોષીના કાકાનું અવસાન તા.૨૪ના રોજ થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૭ સાંજે ૪ થી ૬ ધુમકેતુ હોલ, રોયલપાર્ક, રાજકોટ ખાતે રાખેલ છે.

લીલાબેન સોજીત્રા

રાજકોટઃ શ્રીનાથગઢ નિવાસી લેઉવા પટેલ પરસોતમભાઇ પોપટભાઇ સોજીત્રાના ધર્મપત્નિ તેમજ વિમલભાઇના માતુશ્રી લીલાબેન ઉ.વ.૬૦ તા.૨૫ના મંગળવારે શ્રીનાથગઢ મુકામે અવસાન થયેલ છે.

ભાનુબેન વાંકાણી

ધોરાજીઃ મૂળ ભાણવડ નિવાસી હાલ ધોરાજી ભાનુબેન તે સ્વ. ત્રિભુવનદાસ મોનજીભાઈ વાંકાણીના પત્ની તથા ચંદ્રીકાબેનના માતુશ્રી તથા રમેશભાઈ કાછેલા (આરડીસી બેન્ક)ના સાસુ તથા સ્વ. વસંતરાય મોનજીભાઈ વાંકાણી (ભાણવડ), કનૈયાલાલ મોનજીભાઈ વાંકાણી (ભાણવડ)ના ભાભીનું તા. ૨૪ના અવસાન થયેલ છે. બેસણું તથા ઉઠમણું તા. ૨૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી લોહાણા મહાજનવાડી, જૂનાગઢ રોડ, ધોરાજી ખાતે રાખેલ છે.

ગિરીશકુમાર લખધીર

મોરબી : ગીરીશકુમાર ભીખાલાલ લખધીર (ઉ.વ.૫૫) (નિવૃત શિક્ષક) તે હર્ષદભાઇના નાનાભાઇ તથા મિલન અને મિતલના પિતાશ્રીનું તા ૨૪ ના અવસાન થયેલ છે, બેસણું તા.૨૭ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેના નિવાસ સ્થાન નજીક ન્યુ. ગુ.હા.બોર્ડ, સિધ્ધેશ્વર મહાદેવ મંદિર, શનાળા રોડ, મોરબી માં રાખેલ છે.

રમણીકલાલ પુરોહિત

જુનાગઢ : શ્રી સોરઠીયા શ્રી ગોૈડ માળવીય બ્રાહ્મણ મુળ ઇસરા હાલ જુનાગઢ નિવાસી રમણીકલાલ જીવનલાલ પુરોહિત તે રાજુભાઇ, મીના બેન, રેખાબેન,દક્ષાબેન અન ેરસીલાબેનના પિતાશ્રી તથા સ્વ. નાનાલાલ, સ્વ. હરિલાલ, સ્વ. ચંદુલાલના ભાઇનું તા. ૨૪ ના અવસાન થયેલ છે. ઉઠમણું તા.૨૮ ના સાંજે ૪ થી ૫ બીલનાથ મંદિર, ટીંબાવાડી, જુનાગઢમાં રાખેેલ છે.

ગૌરીબેન ગોંડલીયા

રાજકોટઃ વાણંદ ગં.સ્વ. ગૌરીબેન ભીમજીભાઈ ગોંડલીયા જે સ્વ.ભીમજીભાઈ તુલસીભાઈ ગોંડલીયાના ધર્મપત્ની તથા ગુલાબભાઈ, લલિતભાઈ, ધીરેન્દ્રભાઈ તથા હસમુખભાઈ ગોંડલીયાના માતુશ્રી તેમજ ધીરૂભાઈ દુદાભાઈ ધામેલીયાના ફઈબાનું અવસાન તા.૨૩ના રોજ થયેલ છે. તેમનું ઉભય બેસણું તા.૨૮ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને બંન્ને પક્ષનું બેસણું સાથે રાખેલ છે. મંગલપાર્ક, બ્લોક નં.૭૬, હનુમાન મઢી પાસે, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

દેવદાસભાઇ ડોડીયા

રાજકોટ : દેવદાસભાઇ ભવાનભાઇ ડોડીયા (રીટા. સીનિયર પોસ્ટ માસ્તર) મુળ બાધીના હાલ રાજકોટ જેઓ રાજેશભાઇ (રાજુ) અને ચંદ્રેશભાઇ (ચંદુભાઇ)ના પિતાશ્રી છે અને પરબત, જયરાજ અને મહિપતના દાદાનું બેસણું તા. ર૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬  છે. નિવાસ સ્થાને 'શકિત કૃપા' ચંદ્રેશભાઇ ડોડીયા, ગીતાનગર શેરી નં. ૩, જકાતનાકા પાછળ, ગોંડલ રોડ રાજકોટ.