Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023
હસમુખભાઇ આચાર્ય

સ્‍વ. હસમુખભાઇ ગણપતભાઇ આચાર્ય (ઉ.વ.૪૯) તે ગીતાબેન આચાર્યના પતિ તેમજ કરણભાઇ આચાર્ય (મો.૯૦૬૭૦ ૯૦૬૩૭), રવિભાઇ આચાર્ય, ભાવિનભાઇ આચાર્યના પિતાશ્રીનું તા. ૨૪ ના બુધવારે અવસાન થયેલ છે. તેમની ઉત્તરક્રિયા તા. ૨૯ ના સોમવારે અંબીકા સોસાયટી, શેરી નં.ર, રાજમોતી મીલની બાજુમાં, ભાવનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

 

અવસાન નોંધ

 

લાલદાસ ટીલાવત

રાજકોટ : મુળ ધુનધોરાજી હાલ રાજકોટ નિવાસી શ્રી ચેતનદાસ બાલકૃષ્‍ણદાસ ટીલાવતના મોટાભાઇ સ્‍વ. લાલદાસ બાલકૃષ્‍ણદાસ ટીલાવત તેઓ બાલકૃષ્‍ણદાસ દયારામદાસ ટીલાવતના જયેષ્‍ઠ પુત્ર તથા શ્રી રાજેશભાઇ ઘનશ્‍યામદાસ ટીલાવત તથા વિમલભાઇ રામચંદ્રદાસ ટીલાવત તથા મનોજભાઇ રામચંદ્રદાસ ટીલાવત ના ભાઇ તથા કિશોરભાઇ દામોદરદાસ ટીલાવત તથા વિનોદરાય દામોદરદાસ ટીલાવત (વિશ્‍વ્‍ હિન્‍દુ પરિષદ-રાજકોટ) ના નાનાભાઇનું દુઃખદ અવસાન થયેલ છે. તેઓનું બેસણું તા. ર૭ ના શનીવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્‍થાન શ્રી ખોડીયાર મંદિર, ઘનશ્‍યામનગર શેરી નં. ૧પ, કોઠારીયા રોડ, રાજકોટ-ર ખાતે રાખેલ છે. મો. નં. ૯૯ર૪ર રપ૧૦૩ ચેતનભાઇ, મો. નં. ૭૬૯૮૮ ૮પ૯પપ વિમલભાઇ.

સુધાબેન ટેવાણી

રાજકોટ : યુનિવર્સિટીના ભૂતપૂર્વ કર્મચારી સ્‍વ. નિરંજનભાઇ ટેવાણીના ધર્મપત્‍ની તેમજ પરીક્ષા વિભાગમાં ફરજ બજાવતા જયભાઇ ટેવાણીના માતુશ્રી સુધાબેન ટેવાણીનું તા. રપ ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણું તા. ર૭ ને શનિવારે સાંજે પ.૩૦ થી ૬.૩૦ ગોપેશ્વર મહાદેવ મંદિર, ટોપ લેન્‍ડ રેસીડેન્‍સીની બાજુમાં રૈયા રોડ, રૈયા ગામ નજીક, રાજકોટ ખાતે રાખેલ છે.

 

ઇન્‍દુબેન તલસાણીયા

રાજકોટઃ સ્‍વ.ઇન્‍દુબેન પ્રવીણભાઇ તલસાણીયા (ઉ.૭૧) તા.૨૩ મંગળવારના અક્ષરનિવાસી થયેલ છે. સદગતનું બેસણું તા.૨૭ને શનિવારે સાંજે ૫થી ૬.૩૦ ફિલ્‍ડ માર્શલ વાડી, લક્ષ્મીનગર, મેઇનરોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પ્રવિણભાઇ અરજણભાઇ તલસાણીયા, મનીષભાઇ પ્રવિણભાઇ તલસાણીયા, પંકજભાઇ પ્રવિણભાઇ તલસાણીયા મનીષભાઇઃ ૯૮૨૪૪ ૫૯૦૪૨, પંકજભાઇ ૯૭૨૭૦ ૪૭૧૭૧

સુધાબેન ટેવાણી

રાજકોટઃ સારસ્‍વત બ્રાહ્મણ ગં.સ્‍વ સુધાબેન નીરંજનભાઇ ટેવાણી તે મનીષભાઇ, વિમલભાઇ (અમદાવાદ), જયભાઇ (સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી)ના માતા તથા સિધ્‍ધાર્થ, નીવ, શ્રેયાંશ, કેયુર,  સૌમ્‍ય અને ભાવિકાના દાદીમાં તથા હેતલબેન, બીનાબેન અને દક્ષાબેનના સાસુ અને જયંતભાઇ સાતા(ગાંધીનગર)ના બેનનુ અવસાન તા.૨૫ના રોજ થયુ છે. સદગતનું બેસણુ તા.૨૭ને શનિવારે સાંજે ૫.૩૦થી ૬.૩૦ ગોપેશ્વર મહાદેવ મંદિર, ટોપલેન્‍ડ રેસીડેન્‍સીની બાજુમાં, રૈયારોડ, રૈયાગામ નજીક, રાજકોટ ખાતે રાખેલ છે.

ઠા.ભરતકુમાર પલાણ

રાજકોટઃ ઠા.ભરતકુમાર ધીરજલાલ પલાણ રાજકોટ નિવાસી (ઉં. વ. ૮ર) તે વસંતબેનના પતિ, મયુર, હિંતેશ અને સુનીવના પિતા, તે નિધી અને જીયાના દાદા, ત્‌ જયસુખભાઇ, મનોજભાઈ, અ. સૌ. કુસમબેન, ગં. સ્‍વ. નલીનીબેન, ગં. સ્‍વ. હર્ષાબેન અને અ. સૌ. વર્ષાબેન ના મોટા ભાઈ, તે કેશવજી મૂળજી બૂધ્‍ધદેવ ના જમાઇ તા.૨૫ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે. સદગતની પ્રાર્થનાસભાઃ શનિવાર તા. ર૭ સાંજે પઃ૩૦ થી ૬ શ્રી પંચનાથ્‌ મહાદેવ મંદિર, ડો. રાજેન્‍દ્ર પ્રસાદ રોડ, રાજકોટ. ખાતે રાખેલ છે.  હિતેશભાઈ પલાણ; ૯૩૨૩૪ ૬૩૦૩૦

ગોવિંદભાઇ ફોફંડી

વેરાવળ : ગોવિંદભાઇ છગનલાલ ફોફંડી તે ધરમશીભાઇ, નારણભાઇના નાના ભાઇ તથા નીરવભાઇ, હેમંતભાઇના પિતાશ્રીનું તા. ૨૫ના રોજ અવસાન થયેલ છે.

વિજયાબેન બામણીયા

વેરાવળ : દિવ નિવાસી સ્‍વ. રામજીભાઇ ભીખાભાઇ બામણીયાના પત્‍ની વિજયાબેન (ઉ.વ.૭૮) તે દિનેશભાઇ, રમેશભાઇ, કમલેશભાઇ, ભરતભાઇ તથા જીતુભાઇના માતાનું તા. ૨૧ને રવિવારે અવસાન થયેલ છે.

સુધાબેન ટેવાણી

રાજકોટઃ સારસ્‍વત બ્રાહ્મણ ગં.સ્‍વ સુધાબેન નીરંજનભાઇ ટેવાણી તે મનીષભાઇ, વિમલભાઇ (અમદાવાદ), જયભાઇ(સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી)ના માતા તથા સિધ્‍ધાર્થ, નીવ, શ્રેયાંશ, કેયુર,  સૌમ્‍ય અને ભાવિકાના દાદીમાં તથા હેતલબેન, બીનાબેન અને દક્ષાબેનના સાસુ અને જયંતભાઇ સાતા(ગાંધીનગર)ના બેનનુ અવસાન તા.૨૫ના રોજ થયુ છે. સદગતનું બેસણુ તા.૨૭ને શનિવારે સાંજે ૫.૩૦થી ૬.૩૦ ગોપેશ્વર મહાદેવ મંદિર, ટોપલેન્‍ડ રેસીડેન્‍સીની બાજુમાં, રૈયારોડ, રૈયાગામ નજીક, રાજકોટ ખાતે રાખેલ છે.

ઠા.ભરતકુમાર પલાણ

રાજકોટઃ ઠા.ભરતકુમાર ધીરજલાલ પલાણ રાજકોટ નિવાસી (ઉં. વ. ૮ર) તે વસંતબેનના પતિ, મયુર, હિંતેશ અને સુનીવના પિતા, તે નિધી અને જીયાના દાદા, ત્‌ જયસુખભાઇ, મનોજભાઈ, અ. સૌ. કુસમબેન, ગં. સ્‍વ. નલીનીબેન, ગં. સ્‍વ. હર્ષાબેન અને અ. સૌ. વર્ષાબેન ના મોટા ભાઈ, તે કેશવજી મૂળજી બૂધ્‍ધદેવ ના જમાઇ તા.૨૫ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે. સદગતની પ્રાર્થનાસભાઃ શનિવાર તા. ર૭ સાંજે પઃ૩૦ થી ૬ શ્રી પંચનાથ્‌ મહાદેવ મંદિર, ડો. રાજેન્‍દ્ર પ્રસાદ રોડ, રાજકોટ. ખાતે રાખેલ છે.  હિતેશભાઈ પલાણ; ૯૩૨૩૪ ૬૩૦૩૦

સુધાબેન ટેવાણી

રાજકોટઃ સારસ્‍વત બ્રાહ્મણ ગં.સ્‍વ સુધાબેન નીરંજનભાઇ ટેવાણી તે મનીષભાઇ, વિમલભાઇ (અમદાવાદ), જયભાઇ(સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી)ના માતા તથા સિધ્‍ધાર્થ, નીવ, શ્રેયાંશ, કેયુર,  સૌમ્‍ય અને ભાવિકાના દાદીમાં તથા હેતલબેન, બીનાબેન અને દક્ષાબેનના સાસુ અને જયંતભાઇ સાતા(ગાંધીનગર)ના બેનનુ અવસાન તા.૨૫ના રોજ થયુ છે. સદગતનું બેસણુ તા.૨૭ને શનિવારે સાંજે ૫.૩૦થી ૬.૩૦ ગોપેશ્વર મહાદેવ મંદિર, ટોપલેન્‍ડ રેસીડેન્‍સીની બાજુમાં, રૈયારોડ, રૈયાગામ નજીક, રાજકોટ ખાતે રાખેલ છે.

ઠા.ભરતકુમાર પલાણ

રાજકોટઃ ઠા.ભરતકુમાર ધીરજલાલ પલાણ રાજકોટ નિવાસી (ઉં. વ. ૮ર) તે વસંતબેનના પતિ, મયુર, હિંતેશ અને સુનીવના પિતા, તે નિધી અને જીયાના દાદા, ત્‌ જયસુખભાઇ, મનોજભાઈ, અ. સૌ. કુસમબેન, ગં. સ્‍વ. નલીનીબેન, ગં. સ્‍વ. હર્ષાબેન અને અ. સૌ. વર્ષાબેન ના મોટા ભાઈ, તે કેશવજી મૂળજી બૂધ્‍ધદેવ ના જમાઇ તા.૨૫ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે. સદગતની પ્રાર્થનાસભાઃ શનિવાર તા. ર૭ સાંજે પઃ૩૦ થી ૬ શ્રી પંચનાથ્‌ મહાદેવ મંદિર, ડો. રાજેન્‍દ્ર પ્રસાદ રોડ, રાજકોટ. ખાતે રાખેલ છે.  હિતેશભાઈ પલાણ; ૯૩૨૩૪ ૬૩૦૩૦

ગોવિંદભાઇ ફોફંડી

વેરાવળ : ગોવિંદભાઇ છગનલાલ ફોફંડી તે ધરમશીભાઇ, નારણભાઇના નાના ભાઇ તથા નીરવભાઇ, હેમંતભાઇના પિતાશ્રીનું તા. ૨૫ના રોજ અવસાન થયેલ છે.

વિજયાબેન બામણીયા

વેરાવળ : દિવ નિવાસી સ્‍વ. રામજીભાઇ ભીખાભાઇ બામણીયાના પત્‍ની વિજયાબેન (ઉ.વ.૭૮) તે દિનેશભાઇ, રમેશભાઇ, કમલેશભાઇ, ભરતભાઇ તથા જીતુભાઇના માતાનું તા. ૨૧ને રવિવારે અવસાન થયેલ છે.

વિજયાબેન બામણીયા

વેરાવળ : દિવ નિવાસી સ્‍વ. રામજીભાઇ ભીખાભાઇ બામણીયાના પત્‍ની વિજયાબેન (ઉ.વ.૭૮) તે દિનેશભાઇ, રમેશભાઇ, કમલેશભાઇ, ભરતભાઇ તથા જીતુભાઇના માતાનું તા. ૨૧ને રવિવારે અવસાન થયેલ છે.

ધોરાજીના ૧૦૭ વર્ષનાં જયાબેન રાવરાણીનું  અવસાન

ધોરાજી : રાવરાણી જયાબેન રવજીભાઇ (ઉ.વ.૧૦૭) તે સ્વ. શાંતિભાઇ, જેંતીભાઇ,  નગીનભાઇ, હરકિશનભાઇ, રમેશભાઇ, અનિલભાઇના માતુશ્રી તથા નારણભાઇ દૂધાત્રાના બહેન તથા સ્વ. ભુપેન્દ્રકુમાર બગથરીયા ગોંડલના સાસુમા તેમજ તુષારભાઇ, વિમલભાઇ, નવીનભાઇ, દીપકભાઇ, પ્રકાશભાઇ, રાજીવભાઇ, કમલભાઇ, દીપભાઇ અને મલયભાઇના દાદીમાનું તા. રર ને સોમવારે અવસાન થયેલ છે. બેસણું તા. ર૬ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ સેનવાળીમાં રાખેલ છે.

 

શાંતાબેન બગથરીયા

રાજકોટ : શાંતાબેન મગનલાલ બગથરીયાનું તા. રપ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ર૭ ને શનિવારે સાંજે પ થી ૭ ઉમેશભાઇ મગનલાલ બગથરીયાને ત્યાં મંગલ પાર્ક શેરી નં. ર, કોઠારીયા મેઇન રોડ, રણુજા મંદિર પછી રાખેલ છે.

દિવાળીબેન મહેતા

આટકોટ :. હાલ રાજકોટ નિવાસી સ્વ. દિવાળીબેન ભાનુશંકરભાઇ મહેતાનું તા. ર૪ ને બુધવારે દુઃખદ અવસાન થયેલ છે. તે સ્વ. ભાનુશંકરભાઇ લક્ષ્મણભાઇ મહેતાના ધર્મપત્ની તથા સ્વ. રવિશંકરભાઇ, ઇચ્છાશંકરભાઇ, સ્વ. ગોવિંદભાઇ, લાભશંકરભાઇ, જીવણભાઇના ભાભી તથા ગીતાબેન ગૌતમભાઇ જોષીનાં માતુશ્રી તેમજ ગૌતમભાઇ જેશંકરભાઇ જોષીના સાસુ થાય સદ્ગતનું બેસણુ શનિવાર તા. ર૭  ને સાંજે ૪-૩૦ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે. ગાયત્રીનગર ર-૧૧ રાજકોટ મો. ૯૯૦૪૭ ૯પપ૩૪

ગીરીશભાઇ તન્ના

ગોંડલ : ગીરીશભાઇ જેઠાલાલ તન્ના (ઉ.વ.૭પ) તે જેન્તીભાઇ, નટુભાઇ, રાજૂભાઇ, દિલીપભાઇના ભાઇ તથા ગોપાલભાઇ, નીતાબેન હરેશકુમાર જસાણી (બાબરા), પન્નાબેન રાજેશકુમાર પારેખ (ગોંડલ)ના પિતા મંથન, કાવ્યા ના દાદાનું તા. રપ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા. ર૭ ને શનિવારે સાંજે પ થી ૬ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન રર-૯ ભોજરાજપરા, ગોંડલ મુકામે રાખેલ છે.

વિનોદસિંહ જાડેજા

આદિપુર : ગામ મોડપરના જાડેજા તખ્તસિંહ વખતસિંહના નાના ભાઇ હાલ આદિપુર નિવાસી વિનોદસિંહ વખતસિંહ જાડેજા (ઉ.વ.૮૯) તે કિશોરસિંહ અને વિક્રમસિંહ ના પિતા તથા મંગલદીપસિંહ જયદિપસિંહના દાદાનું તા. ૧૮ ગુરૂવાર ના રોજ સ્વર્ગસ્થ થયેલ છે. ઉત્તરક્રિયા તા. ર૯ ને સોમવારના રોજ તેમના નિવાસસ્થાને ૬૯, મંગલેશ્વરનગર, મેઘપર બોરીચી (આદિપુર-કચ્છ) ખાતે રાખેલ છે.

પ્રકાશભાઇ બાવીશી

ધોરાજી : સ્વ. પ્રકાશભાઇ શાંતિલાલ બાવીસી (રોઘેલ વાળા) તે સ્વ. શાંતિલાલ કાનજીભાઇ બાવીસીના પુત્ર સુરેશભાઇના નાના ભાઇ, ભરતભાઇના મોટા ભાઇનું તા. ર૩ ને મલાડ મુંબઇમાં અવસાન થયેલ છે.

વસંતબેન જોષી

રાજકોટ (રૈયા): નથુ તુલસી ઔદિચ્ય જ્ઞાતિના વસંતબેન રમેશભાઈ જોષી (ઉ.વ. ૭૬ તે રમેશભાઈ પ્રેમશંકરભાઈ જોષીના પત્નિ, દીપકભાઈ તથા ગં. સ્વ. મનીષાબેન મહેતાના માતા, દર્શન તથા ડો. પાર્થના દાદી તેમજ લાભશંકર ભટ્ટના દિકરીનું તા.૨૫ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૭ને શનિવારે સાંજે ૫ થી ૬:૩૦ ,અલ્કેશ્વર મહાદેવ, અલકાપુરી હનુમાન મઢી રાજકોટ ખાતે રાખેલ છે.

કિર્તીભાઈ પુજારા

રાજકોટઃ કિર્તીભાઈ પુજારા (ઉ.વ.૬૬) સ્વર્ગવાસ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૬ શુક્રવાર સાંજે ૫ થી ૬ રાખેલ છે. સ્વાતિબેન ગૌરાંગકુમાર પોપટ મો.૭૦૧૬૮ ૯૨૨૭૬, એકતાબેન તથા પૂજાબેન નિર્મલ મો.૯૯૭૪૮ ૬૫૭૦૩, ડોલીબેન દીપેનકુમાર સત્યદેવ મો.૯૭૧૪૦ ૨૮૮૩૮, સ્થળ- સીધ્ધનાથ મહાદેવ મંદિર રામપાર્ક મેઈન રોડ યુનિવર્સિટી રોડ રાજકોટ

લલિતાબેન દુબલ

રાજકોટઃ બ્રહ્મ ક્ષત્રિય સ્વ.દુર્લભજીભાઈ દેવજીભાઈ દુબલના ધર્મપત્નિ સ્વ.લલિતાબેન દુર્લભજીભાઈ દુબલ તા.૨૫ ગુરૂવારે  અવસાન પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૬ શુક્રવાર સાંજે ૫ કલાકે પેડક રોડ, બ્રહ્મક્ષત્રિય વાડી, વિભાગ-૧૧, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૦૩૩૨ ૩૮૦૯૫, મો.૯૬૮૭૨ ૧૧૯૨૨.