Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020
સ્વ.જયંતિલાલ વાઘેલાના ધર્મપત્નિ લલીતાબેનનું દુઃખદ અવસાન

રાજકોટ : મચ્છુ કઠીયા સઈ સુતાર (દરજી) જ્ઞાતિના સ્વ.જયંતિલાલ જીવણલાલ વાઘેલાના ધર્મપત્નિ લલીતાબેન જયંતિલાલ વાઘેલા (ઉ.વ.૮૦) તે ભરતભાઈ જયંતિલાલ વાઘેલા, ભારતીબેન હરીશકુમાર સોલંકી (કાલાવડવાળા), સ્વ.જયોત્સનાબેન નવીનકુમાર રાઠોડ, ગીતાબેન જીતેન્દ્રકુમાર ખેરડીયા, જાગૃતિબેન જગદીશકુમાર ખેરડીયાના માતુશ્રી તથા પ્રભુદાસભાઈ જીવણલાલ વાઘેલા, સ્વ.હસમુખભાઈ જીવણલાલ વાઘેલાના ભાભી તેમજ સ્વ.પ્રેમજીભાઈ વેલજીભાઈ પરમાર (સણોસરાવાળા)ના દીકરીનું તા.૨૩ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલના સંજોગોને આધીન તેમનું ટેલીફોનિક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૬ને સોમવારના સાંજે ૪ થી ૫ કલાક રાખેલ છે. ભરતભાઈ વાઘેલા-૯૯૨૪૬ ૬૯૬૧૯, નવીનભાઈ વાઘેલા - ૯૮૨૫૨ ૧૨૨૮૬, રમણીકભાઈ પરમાર - મો.૯૩૭૭૫ ૬૧૬૧૯.

અવસાન નોંધ

જસદણ શહેર ભાજપના પૂર્વ મહામંત્રીના પિતાશ્રીનું અવસાન

જસદણઃ શહેર ભાજપના પૂર્વ મહામંત્રીના અને જસદણ પંચબ્રહ્મ સમાજના પ્રમુખ નિમેષભાઇ શુકલના પિતાશ્રી શશીકાંતભાઇ ઉમિયાશંકર શુકલ ઉ.૭૯ નું જસદણ ખાતે અવસાન થયેલ  છે તેઓ ઘેલા સોમનાથ મહાદેવના ખુબ જ જુના સેવક હતા તેમજ જસદણ બ્રહ્મ સમાજમાં અને મોઢ વણિક સમાજમાં ખુબજ તેમનીસેવા આપેલી હતી તેમના અવસાન થવાથી બ્રહ્મ સમાજમાં દુઃખની લાગણી ફેલાણી છે. (નિમેશભાઇ મો.૯૯૦૪૧ ૧૮૭૭૬)

અન્નપુર્ણાબેન જાની

રાજકોટઃ ઔ.સ.ઝા.સા. બ્રાહ્મણ જ્ઞાતિ  અન્નપુર્ણાબેન શિવલાલ જાની (ઉ.વ.૮૬) તે સ્વ.શિવલાલ મોહનલાલ જાનીના પત્ની તેમજ ભોળાનાથ તથા દેવેન્દ્રભાઈ જાની તથા ભાવનાબેન ભરતકુમાર મહેતા (સિહોર) તથા દક્ષાબેન પ્રદીપકુમાર ત્રિવેદી (ભાવનગર) તથા સરલાબેન સુશીલકુમાર ત્રિવેદી (રાજકોટ)ના માતુશ્રી થાય. તે સ્વ.અનંરાય મણીશંકર વ્યાસ (બોટાદ) તથા સ્વ.રજનીકાંત મણીશંકર વ્યાસ (બોટાદ) તથા સ્વ.પુષ્પાબેન વ્રજલાલ વ્યાસ (લાઠીદડ)ના બહેન થાય તથા તે સ્વ.હરગોવિંદભાઈ તથા સ્વ.પ્રવિણભાઈ જાનીના ભાભી તા.૨૨ના કૈલાસવાસ પામેલ છે. સરકારના આદેશ મુજબ આજની કોરોના મહામારીના કારણે તેઓની ટેલીફોનીક સાદડી (બેસણું) તા.૨૬ સોમવારના રોજ ૪ થી ૬ રાખેલ છે તથા સદ્દગતની ઉત્તરક્રિયા ધાર્મિક સ્થળે રાખેલ છે. ભોળાનાથ જાની મો.૯૪૨૬૪ ૦૫૭૬૬, દેવેન્દ્રભાઈ જાની મો.૯૭૨૩૨ ૯૩૮૯૩, સોમનાથ જાની મો.૭૬૦૦૧ ૫૭૩૭૩

લાભુબેન શીશાંગીયા

રાજકોટઃ નિવાસી વાણંદ મીલપરાવાળા નટુભાઈ રવજીભાઈ શીશાંગીયાના ધર્મપત્ની લાભુબેન નટુભાઈ શીશાંગીયા (ઉ.વ.૭૦) તે નિતીનભાઈ તથા ધર્મેશભાઈ તથા દેવીબેન તથા ઉષાબેન તથા કુસુમબેના માતુશ્રી તથા શુભમ, સાગર યશના દાદીમાં તા.૨૪ શનિવારના રોજ સ્વર્ગલોક પામેલ છે. સદ્દગતનું બેસણું (મહામારીની પરિસ્થિતીને કારણે) તા.૨૬ સોમવારના રોજ ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. ધર્મેશભાઈ મો.૯૯૨૫૦ ૬૪૨૧૩, નિતીનભાઈ મો.૯૨૬૫૭ ૪૦૨૭૨, યશ મો.૬૩૫૪૫ ૬૪૮૭૮

લલીતાબેન વાઘેલા

રાજકોટઃ મચ્છુ કઠીયા સઈ સુતાર (દરજી) જ્ઞાતિના સ્વ.જયંતીલાલ જીવણલાલ વાઘેલાના ધર્મપત્નિ લલીતાબેન જયંતીલાલ વાઘેલા (ઉ..૮૦) તે ભરતભાઈ જયંતીલાલ વાઘેલા, ભારતીબેન હરીશકુમાર સોલંકી (કાલાવડવાળા), સ્વ.જયોત્સનાબેન નવીનકુમાર રાઠોડ, ગીતાબેન જીતેન્દ્રકુમાર ખેરડીયા, જાગૃતિબેન જગદીશકુમાર ખેરડીયાના માતુશ્રી તથા પ્રભુદાસભાઈ જીવણલાલ વાઘેલા, સ્વ.હસમુખભાઈ જીવણલાલ વાઘેલાના ભાભી તેમજ સ્વ.પ્રમેજીભાઈ વેલજીભાઈ પરમાર (સણોસરા વાળા)ના દીકરીનું તા.૨૩ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલના સંજોગોને આધીન તેમનું ટેલીફોનીક બેસણું તથા પીયરપક્ષની સાદડી તા.૨૬ને સોમવારના સાંજે ૪ થી ૫ રાખેલ છે. ભરતભાઈ મો.૯૯૨૪૬ ૬૯૬૧૯, દીલીપભાઈ વાઘેલા મો.૯૮૨૫૨ ૧૨૨૮૬, રમણીકભાઈ પરમાર મો.૯૩૭૭૫ ૬૧૬૧૯

ગીતાબેન દેવમુરારી

મોરબીઃ લૂંટાવદર નિવાસી ગીતાબેન લક્ષ્મીદાસ દેવમુરારી (ઉ.વ.૬૦) તે પીયુષભાઈ દેવમુરારી અને જતીનભાઈ દેવમુરારીના માતા તા. ૨૩ ને શુક્રવારના રોજ રામચરણ પામેલ છે હાલની સ્થિતિને ધ્યાને લઈને લૌકિક બંધ રાખેલ છે ટેલીફોનીક બેસણું તા. ૨૬ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

દેવુંબેન હુંબલ

મોરબીઃ કેરાળી નિવાસી દેવુંબેન સવજીભાઈ હુંબલ તે સવજીભાઈ અરજણભાઈ હુંબલના પત્ની તથા મનસુખભાઈ, ધીરૂભાઈ, નિર્મલભાઈના માતાનું તા. ૨૨ ના રોજ અવસાન થયું છે વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. તમામ સગા- સ્નેહીજનોને ફોન દ્વારા શોક સંદેશ પાઠવવા વિનંતી કરાઈ છે.

ઇન્દુબેન રાજા

મોરબીઃ ઇન્દુબેન નીતિષભાઈ રાજા (ઉ.૬૦) તે સ્વ. નીતિષભાઈ ધીરજલાલ રાજાના પત્ની, દીપકભાઈના ભાભી અને સ્વ.લક્ષ્મીદાસભાઈ સૂચક (પોરબંદર) ના પુત્રીનું તા.૨૨ના રોજ ગુરૂવારે અવસાન થયેલ છે. હાલ વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૩ ના રોજ સાંજે ૪ થી ૫ : ૩૦ રાખેલ છે. 

શારદાબેન પંડ્યા

મોરબીઃ શારદાબેન લક્ષ્મીશંકર પંડ્યા તે સ્વ લક્ષ્મીશંકર વજેશંકર પંડ્યાના પત્ની તેમજ ગીરીશભાઈ, અશોકભાઈ અને મહેશભાઈના માતા તેમજ ઉદય, રાકેશ, સમીર, નીરવ, પંકજ અને મયંકના દાદીનું તા. ૨૩ ના રોજ અવસાન થયું છે ટેલીફોનીક બેસણું તા. ૨૫  રવિવારે સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે.

અરવિંદભાઇ ભરખડા

બગસરાઃ ગો. વા. કેશવલાલ કલ્યાણજી ભરખડા બગસરા વાળાના સુપુત્રશ્રી અરવિંદભાઈ કેશવલાલ ભરખડા ઉ. વ. ૬૭ ( અનુભાઈ મંત્રી ) હાલ અમદાવાદ. તે રસિકલાલના નાના ભાઈ, મહેન્દ્રભાઇના મોટાભાઈ,ભૃગેશભાઇ (૬૩૫૪૨ ૭૯૯૯૬)તથા મંથનભાઇ (૯૮૨૪૯ ૩૬૦૦૮) ના પિતાશ્રી . ૨૨ગુરુવાર ના શ્રીગોપાલ ચરણ પામેલ છે.ટેલીફોનીક બેસણુંતા તા. ૨૩શુક્રવાર ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રજનીકાંતભાઇ રાજપરા

ગોંડલઃ સોની રજનીકાંતભાઇ નરોતમદાસ રાજપરા ઉ.૭૪ ( લેસ્ટર લંડન)સોની ચમનલાલ ઉમેદભાઇ ધિણોજા નાં મોટાં બનેવી જયેશભાઈ તથાં દિવ્યેશભાઇ નાં ફુવા નું તા.૧૬ શુક્રવાર નાં અવસાન થયું છે.ટેલીફોનિક સાદડી તા.૨૪ રવિવાર નાં ૩ થી ૬ દરમ્યાન ગોંડલ ખાતે રાખેલ છે.ચમનલાલ મો.૯૬૩૮૮૧૧૨૪૪, જયેશભાઈ મો.૯૮૨૫૭૫૧૬૫૫.

આનંદદાસ લશ્કરી

ગોંડલઃ આનંદદાસ જીવણદાસ લશ્કરી (ઉ.૮૫)તે સ્વ.બંશીદાસ બાપુનાં નાનાભાઇ,હિતેન્દ્રભાઇ (હાપા)મુકેશભાઈ (ગોંડલ)નાં પિતાજી,અતુલબાપુ, નરેન્દ્રભાઈ,કિશોરભાઈ તથાં નરેશભાઈનાં કાકાનું તા.૨૨ નાં અવસાન થયું છે.ટેલીફોનિક બેસણું તા.૨૬ સોમવાર નાં રાખેલ છે .

રમીલાબેન કોરડીયા

રાજકોટઃ મુળ સુલતાનપુર હાલ ગોંડલ સ્વ.છોટાલાલ વનમાળીદાસ કોરડીયાના પત્ની રમીલાબેન તે (શાતિભદ્રવાળા)ના ધર્મેશભાઇ, પંકજભાઇ, મનીષભાઇ પ્રિતિબેન, રશ્મિબેન, મમતાબેનના માતા તથા માલતીબેનના સાસુ અને ઝરણા, નીશીતના દાદીમાં સ્વ. દુર્લભજીભાઇ વાલજીભાઇ મહેતા (નિકાવા)ના પુત્રીનું તા.ર૩ના અવસાન થયું છે બેસણું તા.ર૬ને સોમવારે સાંજે ૪ થી ૬ ટેલિફોનીક મો.૯૩૭૪૮ ૦૨૨૪૬ રાખ્યું છે લૌકિક પ્રથા બંધ છે.

નિરૂપમાબેન કારીયા

માળીયા હાટીનાઃ નિરૂપમાંબેન અરવિંદભાઇ કારીયા (ઉ.૬ર) તે શ્રી અરવિંદભાઇ મથુરાદાસ કારીયા (શાપુરવાળા) જલારામ મિલ માળીયાના ધર્મપત્ની તેમજ કલ્પેશભાઇ તથા મયુરભાઇ તથા પાર્થભાઇના માતુશ્રીનું તા. ર૩/૧૦ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.ર૪ના રોજ સાંજે ૪ કલાકે રામેશ્વર મહાદેવ મંદિર રેલ્વે સ્ટેશન પાસે રાખેલ છે.

ઉર્મિલાબેન શુકલ

રાજકોટઃ ધ્રાંગધ્રા નિવાસી સ્વ. રામચંદ્ર શુકલના જયેષ્ઠ પુત્રી ઉર્મિલાબેન રામચંદ્રભાઇ શુકલ (ભુતપુર્વ પ્રા.શાળા આચાર્ય-રાજકોટ) તે સ્વ. ધીમંતીબેન પંચોલી તથા શ્રી મતિ જ્યોત્સનાબેન ભટ્ટ, સ્વ. મૃદુલાબેન દવે (મુંબઇ), શ્રીમતી નીરૂબેન શુકલ, શ્રીમતિ પુર્ણિમાબેન જોશી (રાજકોટ), સ્વ. ડો. ઉપેન્દ્રભાઇ (ભયલાભાઇ) શુકલ (જર્મની), વિજયભાઇ આર. શુકલ (યુએસએ), શ્રીમતી મીરાબેન દવે (યુએસએ)ના બહેનનું રાજકોટ ખાતે ૨૪/૧૦ના અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી ૨૬મીએ સાંજે ૪ થી ૬ ટેલિફોનીક બેસણું (પુર્ણિમાબેન એસ. જોષી-મો. ૯૪૨૬૪ ૩૧૬૭૭, ૯૪૦૮૧ ૮૩૧૬૦) રાખેલ છે.

હસમુખલાલ ગણાત્રા

રાજકોટઃ હિરેનભાઈ તથા અલ્પેશકુમાર પિતાશ્રી હસમુખલાલ રાઘવજીભાઈ ગણાત્રા તા.૨૩ને શુક્રવારના રોજ અક્ષર નિવાસી થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૬ને સોમવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ દરમ્યાન, ધર્મેશ્વર મહાદેવ મંદિર, રામપીર ચોકડી પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. (પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.)

શશીકાંતભાઈ શુકલ

રાજકોટઃ જસદણ પંચ બ્રહ્મ સમાજના પ્રમુખ અને જસદણ શહેર ભાજપ પૂર્વ મહામંત્રી નિમેષભાઈ શુકલના પિતાશ્રી શશીકાંતભાઈ ઉમિયાશંકરભાઈ શુકલ (ઉ.વ.૭૯)નું અવસાન તા.૧૭ શનિવારના રોજ થયેલ છે.

અમિત દેવડા

રાજકોટઃ મુ. રાજકોટ નિવાસી રમેશભાઈ (બાબલીભાઈ) રણછોડભાઈ દેવડાના પુત્ર, અમિત રમેશભાઈ દેવડા તે રવીરાજ રમેશભાઈ દેવડાના ભાઈ તથા કનકસિંહ કાળાભાઈ મોરીના સાળાનું તા.૨૨ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૬ સોમવારના રોજ સાંજે ૪ થી ૬, રમેશભાઈ (બાબલીભાઈ) રણછોડભાઈ દેવડા મો.૯૮૭૯૧ ૫૮૪૩૦ ''ચામુંડા નિવાસ'', વાણીયા વાડી મેઈન રોડ ખાતે રાખેલ છે.

શોભનાબેન દેસાઈ

રાજકોટઃ જેતપુર નિવાસી હાલ રાજકોટ સ્વ.ભૂપતલાલ હકમીચંદ દેસાઈના પુત્રવધુ શોભનાબેન તે પ્રદીપભાઈના ધર્મપત્ની અને અજયભાઈ તથા આરતીબેન પારસભાઈ શાહના માતુશ્રી તેમજ સ્વ.મથુરાદાસ કરશનજી મહેતાના પુત્રી તથા ઈન્દુબેન, વિજયભાઈ, જયેશભાઈ અને કીર્તિભાઈના બહેનનું તા.૨૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલ કોરોનાની મહામારીને લીધે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનીક સાંત્વના મો.૯૮૨૫૧ ૭૯૩૦૪

પ્રફુલાબેન બાવિસી

રાજકોટઃ મુળિયા હાલ રાજકોટ, સ્વ.અમીચંદ જગજીવનભાઈ બાવિસીના ધર્મપત્ની પ્રફુલાબેન (ઉ.વ.૮૮) તે સ્વ.બિપીનભાઈ- વિજયભાઈ (પેસેફીક ઓટો), પ્રવિણાબેન, હીનાબેન, સ્વ.જયશ્રીબેન, વર્ષાબેન, બિનાબેનના માતુશ્રીનું તા.૨૩ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૪ શનિવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. વિજયભાઈ મો.૮૮૪૯૧ ૬૯૩૧૪, ૯૮૯૮૦ ૮૯૮૯૩

હર્ષાબેન પારેખ

રાજકોટ : નિવાસી સ્વ.મનસુખલાલ નાથાલાલ પારેખ ના પુત્ર પ્રફુલભાઇ મનસુખલાલ પારેખના ધર્મપત્ની ગો. વા. હર્ષાબેન પ્રફુલભાઇ પારેખ (ઉ. વ ૫૪), તે કલ્પેશભાઈ, આશવીબેનના માતુ શ્રી તેમજ રિદ્ઘિબેન તથા શનીકુમારના સાસુ તે શાંતિલાલ ત્રિભોવનદાસ પાટડીયા (મોરબી)ની પુત્રીનું તા. ૨૩ શુક્રવાર આસો. સુદ આઠમ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે તેમનું બને પક્ષનું ટેલિફોન બેસાણુ તા.૨૪ શનિવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. લોકીક વ્યવહાર બંધ છે. પ્રફુલભાઇ પારેખ મો.૯૮૨૪૪ ૫૨૨૪૬, કલ્પેશભાઈ પારેખ ૯૮૯૮૪ ૬૪૩૪૮, સુરેશભાઈ પાટડીયા મો.૯૪૨૭૪ ૩૪૬૧૧