Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018
ઉષાબેન રજનીકાંતભાઇ કતીરાનું દુઃખદ અવસાનઃ ગુરૂવારે બેસણું

 રાજકોટઃ સ્વ. છગનલાલ માધવજી કતીરાના પુત્રવધુ ઉષાબેન રજનીકાંત કતીરા (ઉ.વ.૬૪) તે રજનીકાંત છગનલાલ  કતીરાના ધર્મપત્નિ તથા દિપલભાઇ અને આશુતોષભાઇના માતુશ્રીનું તા.૨૪ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૭ને ગુરૂવારનાં રોજ સાંજે ૫ થી ૬ આલાપગ્રીન સીટી કોમન પ્લોટ, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે.

અવસાન નોંધ

ઘોઘાભાઇ સાપરાનું અવસાનઃ ગુરૂવારે બેસણું

રાજકોટઃ મુળ વાંકાનેર હાલ રાજકોટ નિવાસી ઘોઘાભાઇ ઉકાભાઇ સાપરા (રાઠોડ) (ઉ.વ.૭૯) તે ધીરૂભાઇ સાપરા, રાજેશભાઇ સાપરા, રમેશભાઇ સાપરા અને મયુરભાઇ સાપરાના પિતાશ્રીનું ૨૩ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું ૨૭મીએ ગુરૂવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન, હિરામનનગર-૧, રંગ ઉપવન-૨ના ખુણે હનુમાન મઢી પાછળ રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

લાલજીભાઇ ચૌહાણ

રાજકોટઃ લાલજીભાઇ વેલજીભાઇ ચૌહાણ (ભાયાવદર વાળા) હાલ રાજકોટ તે હસમુખભાઇ લાલજીભાઇ ચૌહાણ (નિવૃત એડીઆઇ, ડીઇઓ ઓફીસ રાજકોટ) તથા ભરતભાઇ ચૌહાણ (સેલ ટેક્ષ ઇન્સ્પેકટર રાજકોટ), લીલાવતીબેન (કરણસિંહજી હાઇસ્કૂલ રાજકોટ) અને શોભનાબેન (ગાંધીનગર)ના પિતાશ્રીનું તા. ર૪ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ર૫ને મંગળવારના રોજ સાંજે ૪ થી ૬, નંદીશ્વર મહાદેવ મંદિર, નંદનવન સોસાયટી, શેરી નં. ૩, ૧પ૦ ફુટ રીંગ રોડ, નાણાવટી સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

દામજીભાઇ શિંગાડીયા

 રાજકોટઃ મુળ રાણા બોરડી, હાલ રાજકોટ નિવાસી દામજીભાઇ દેવીશભાઇ શિંગડીયા તે કુરજીભાઇ તથા જેન્તીભાઇ (યુ.કે.)ના ભાઇ તથા સુરશેભાઇના પિતાશ્રીનું તા. ર૩ને રવિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ર૭ ને ગુરૂવાર, સાંજે ૪ થી ૬ કલાકે, શ્રી બાલકદાસ કૃપા, અલ્કા સોસાયટી શેરી નં. ૨, એસ.બી.આઇ. બેંકની બાજુમાં, ચંદ્રેશનગર મેઇન રોડ, રાખેલ છે. તેમની ઉત્ત્।રક્રિયા તા. ૪-૧૦ને ગુરૂવારે બપોરે ૧૨ કલાકે રાખેલ છે. 

આદિત્યરામભાઇ પંડયા

રાજકોટઃ ચા.મ.મો.બ્રા. આદિત્યરામભાઇ જગજીવનદાસ પંડયા (જયહરિ) નિવૃત રેલ્વે ગાર્ડ (ઉ.વ.૯૨) તે સ્વ. પ્રાણલાલ જે પંડયાના લધુબંધુ ગીરીશભાઇ કિર્તિભાઇ જગદીશભાઇ તથા નીરૂબેન જે જોશી (મોરબી) હર્ષાબેન એસ ભટ્ટ (રાજકોટ) તથા કલ્પના એચ. ત્રિવેદીના પિતાશ્રી તેમજ (ભગવતી પ્રસાદ, શશીકાન્ત, જયપ્રકાશ તેમજ ભારતીબેનના કાકા તથા સ્વ. પ્રાણજીવનદાસ પ્રભુદાસ ત્રિવેદી (મુખ્યાજી ટંકારાવાળા)ના જમાઇનું તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું તેમજ પીયરરપક્ષનું બેસણું તા.૨૭ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ શ્રી પંચનાથ મહાદેવ મંદીર રાજકોટ ખાતે રાખેલ છે.

મંગળાબેન ચાવડા

રાજકોટઃ ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિના સ્વ. મંગળાબેન મનુભાઇ ચાવડા  (ઉ.વ.૮૫) તે  ઘનશ્યામભાઇ  તથા હરેશભાઇના માતુશ્રી તે ભનુભાઇ નાથાભાઇ મકવાણા લાઠવાળાના બહેન તા.૨૩ રવિવારના અવસાન થયેલ છે. તેમનું પિયરપક્ષનું બેસણું તા.૨૭ને ગુરૂવાર સાંજે ૪ થી ૫ સાગણવા ચોકની દરજીજ્ઞાતિએ રાખેલ છે.

કાજલ પિલોજપરા

રાજકોટ : ગુર્જર સુતાર કાજલ (કલ્પના) પીયુષભાઇ પિલોજપરા (ઉ.વ૩૪) તે વલ્લભભાઇ ગોવિંદભાઇ પિલોજપરાના પુત્ર વધુ. સુરેશભાઇ ગોવિંદભાઇ પિલોજપરાના ભત્રીજા વહુ, હિતેશભાઇના નાનાભાઇના પત્ની, પીયુષભાઇના ધર્મપત્ની તથા હરીભાઇ કરશનભાઇ વડેચાના દિકરી, તેમજ સુરજના કાકી અને કુમકુમના માતુશ્રીનું તા. ર૪ સોમવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બંને પક્ષનું બસણું તા. ર૭ને ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૬ કલાકે વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

કૃષ્ણકાંતભાઇ વ્યાસ

રાજકોટઃ મુકામ મોટા દેવળિયા હાલ રાજકોટ સ્વ.લક્ષ્મીશંકર એન. વ્યાસના પુત્ર કૃષ્ણકાંતભાઇ એલ. વ્યાસ (બાલાસર પ્રાથમિક શાળાના રીટાયર્ડ પ્રિન્સીપાલ) જશુમતીબેનના પતિ, તથા આશિષભાઇ, સોનલબેન, હાર્દિકના પિતાશ્રી તથા કિશોરભાઇ, નટુભાઇ, સ્વ.જગદિશભાઇ, સ્વ.મહેશભાઇ તથા વિજયભાઇના મોટાભાઇ, તથા પિયુષભાઇ દિનકરરાય ત્રિવેદીના સસરાનું તા.ર૩ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, સર્વેશ્વર મહાદેવ મંદિર, યોગેશ્વર પાર્ક, સાધુ વાસવાણી રોડ, ગંગોત્રી ડેરી વાળી શેરી, ખાતે રાખેલ છે.

ચિમનલાલ ભાલાણી

ભાવનગરઃ સ્વ. પોપટલાલ ગોપાળજીભાઇ ભાલાણીના પુત્ર ચિમનલાલ (ઉ.વ.૭૯) તે સ્વ. ચંદુલાલ ગોપાળજીભાઇના ભત્રીજા, સ્વ. રંજનબેન રમેશભાઇ ભાલાણીના મોટાભાઇ,નિરજભાઇ તેમજ ભાવેશભાઇ (શ્રી હરિ આંગીવાળા) ના પિતાશ્રી, મિતેશ તથા સન્નીસુરેશભાઇના બાપુજી, ક્રુમીલ (ભોલુ), ચૈતાલી, પૂજા, કેની,નેની (યશ્વી)ના દાદા તથા બાબુલાલ પદ્મશીભાઇ પટ્ટણી (ડભોઇવાળા) ના જમાઇ નું તા. ૨૪ ના અવસાન થયેલ છે.

જયંતકુમાર ગાંધી

રાજકોટઃ જુનાગઢ નિવાસી સ્વ.બાબુલાલ ભગવાનજી ગાંધીનાં પુત્ર જયંતકુમાર તે નિખિલભાઇ તથા મયુરભાઇ (આફ્રિકા)નાં પિતાશ્રી તથા શ્રેયા, આરવ  તથા આહનના દાદા સોમવાર તા.૨૪ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેઓનું ઉઠમણું ગુરૂવારે તા.૨૭ના રોજ તેમના નિવાસ સ્થાન સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટસ, બાપાસીતારામ ચોક પાસે, મવડી, રાજકોટ ખાતે સવારે ૧૦ વાગ્યે રાખેલ છે. પાર્થનાસભા પણ તે જ સ્થળે સવારે ૧૧ વાગ્યે રાખેલ છેે.

જીવરાજભાઇ ડોબરીયા

 સુપેડી : સ્વ. જીવરાજભાઇ સવજીભાઇ ડોબરીયા તે જયપ્રકાશ જીવરાજભાઇ તથા સુમનબેન બાબુલાલ ગજેરા તથા રાજુબેન જયકુમાર સખીયાનાં પિતાશ્રી તથા બાબુભાઇ તથા ધીરજલાલ તથા ગોકળભાઇના મોટાભાઇનું તા. ૨૪ સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું સુપેડી ખાતે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

કૃષ્ણકાંતભાઇ વ્યાસ

રાજકોટઃ મુકામ મોટા દેવળિયા હાલ રાજકોટ સ્વ.લક્ષ્મીશંકર એન. વ્યાસના પુત્ર કૃષ્ણકાંતભાઇ એલ. વ્યાસ (બાલાસર પ્રાથમિક શાળાના રીટાયર્ડ પ્રિન્સીપાલ) જશુમતીબેનના પતિ, તથા આશિષભાઇ, સોનલબેન, હાર્દિકના પિતાશ્રી તથા કિશોરભાઇ, નટુભાઇ, સ્વ.જગદિશભાઇ, સ્વ.મહેશભાઇ તથા વિજયભાઇના મોટાભાઇ, તથા પિયુષભાઇ દિનકરરાય ત્રિવેદીના સસરાનું તા.ર૩ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, સર્વેશ્વર મહાદેવ મંદિર, યોગેશ્વર પાર્ક, સાધુ વાસવાણી રોડ, ગંગોત્રી ડેરી વાળી શેરી, ખાતે રાખેલ છે.

ગીરીશકુમાર પારેખ

રાજકોટ : શ્વે.સ્થા.જૈન ગિરીશકુમાર જટાશંકર પારેખ (ઉ.વ. ૭૧) તેજીજ્ઞેશભાઇ, સ્વ. હેતલબેન મનીષકુમાર બાવીશી, ભુમીકાબેન હિતેષકુમાર મેઘાણી ના પિતાશ્રી તેમજઅ.સોૈ. પૂજાબેનના સસરા, તથા અગતરાય નિવાસી સ્વ. જમનાદાસ મેઘજીભાઇ મીઠાણીના જમાઇ, સાગર, નિમીત, કેવલના દાદા તા. ૨૪ ના સોમવારે અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા. ૨૭ ના ગુરૂવારે ગીત ગુર્જરી સ્થા. જૈન ઉપાશ્રય, ગીત ગુર્જરી મેેલન રોડ ખાતે સવારે ૧૦.૩૦ જાગ્યે રાખેલ છે. લોૈકીક વ્યવહાર બંધ રાખેો છે

ઘોઘાભાઇ સાપરાનું અવસાનઃ ગુરૂવારે બેસણું

રાજકોટઃ મુળ વાંકાનેર હાલ રાજકોટ નિવાસી ઘોઘાભાઇ ઉકાભાઇ સાપરા (રાઠોડ) (ઉ.વ.૭૯) તે ધીરૂભાઇ સાપરા, રાજેશભાઇ સાપરા, રમેશભાઇ સાપરા અને મયુરભાઇ સાપરાના પિતાશ્રીનું ૨૩ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું ૨૭મીએ ગુરૂવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન, હિરામનનગર-૧, રંગ ઉપવન-૨ના ખુણે હનુમાન મઢી પાછળ રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

વસંતભાઈ સુગંધી

રાજકોટઃ વસંતભાઈ ચત્રભુજભાઈ સુગંધી તે શ્રી પુનિત સેવા સમાજ ટ્રસ્ટવાળા સ્વ. સેવારામભાઈ ગોપાલદાસના ભાણેજ તે શ્રી પુનિત ભજન સમાજના પ્રમુખ તેમજ શ્રી પુનિત સેવા સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ, નિવૃત ઓડીટર એ.જી. ઓફિસ તે મોહીનીબેન મોતીલાલ ભાટીયા, જાનકીબેન લક્ષ્મણભાઈ પંજાબી, સ્વ. અશોકભાઈ ચત્રભુજભાઈના મોટાભાઈ તથા અંજુબેન, જયાબેનના પિતાશ્રી અને ધવલભાઈ ચંપકલાલ મજીઠીયાના સસરાનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા (પઘડીયું) તા. ૨૬ના બુધવારે તેમના નિવાસસ્થાન સામે 'ઓમ કારેશ્વર મહાદેવ મંદિરે', એ.જી. સોસાયટી કાલાવડ રોડ ખાતે સાંજે ૫ થી ૬ દરમ્યાન રાખેલ છે.

હુશેનભાઇ મડમ

ખંભાળીયા : જુનાગઢના નિવૃત એ.એેસ.આઇ. હુશેનભાઇ સુલેમાનભાઇ મડમ (ઉ.વ.૬૭) તે અમીનાબેન (શિક્ષીકા વિસાવદર) ના પતિનું તા. ૨૪ ના અવસાન થયેલ છે તેમની ઝીયારત બુધવારના તા.૨૬ ના સવારે ૧૦.૩૦  થી ૧૧.૩૦ મદીના મસ્જીદ, સાબરીન સોસાયટી ખાતે રાખવામાં આવેલ છે. બેસણું તા. ૨૭ ના સાંજે ૪ થી ૬ તેમના ''અમી'' ગોકુલ બી/૨૪, નંદનવન મેઇન રોડ, જોષીપરા જુનાગઢ ખાતેના નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે.