Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021
કુચીયાદળના સરપંચ હરેશભાઇ આસોદરીયાના દાદા હંસરાજભાઇનું અવસાનઃ કાલે રવિવારે બેસણું

રાજકોટઃ હંસરાજભાઇ કરસનભાઇ આસોદરીયા તે દિનેશભાઇ આસોદરિયા અને ચંદુભાઇ આસોદરિયાના પિતાજી તથા નવીનભાઇ, અંકિતભાઇ અને ધ્રુમિતભાઇ તથા હરેશભાઇ આસોદરિયા (સરપંચ કુચિયાદળ)ના દાદાનું તા. ૨૩ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું કાલે રવિવારે સાંજે ૪ થી ૬, જય શકિત પાર્ક-૨, કુવાડવા રોડ, ક્રિસ્ટલ સીટી પાછળ, ૫૦ ફુટ મામા સાહેબવાળો રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

ચંદ્રીકાબેન જોષી

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ કિશોરચંદ્ર કૃષ્ણાલાલ જોષીના ધર્મપત્ની ચંદ્રીકાબેન (ઉ.વ.૬૯) તેઓ વિવેક, ગૌરવ તથા સૌરભ જોષીના માતુશ્રી તથા ભાવનગર નિવાસી સ્વ.નાનુભાઇ કેળવરામ ભટ્ટના પુત્રી વિજયભાઇ ભટ્ટ (અમદાવાદ) સ્વ.પ્રકાશભાઇ તથા શ્રી ભદ્રેશભાઇ ભટ્ટ (ભાવનગર)તથા પંકજભાઇ ભટ્ટ (રાજકોટ) ના બહેનશ્રી કૈલાસવાસી થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૬ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. ફોનઃ ૯૮૯૮ર ૭પ૭૬૧, ૯૮૯૮ર ૭૧૧૩૩.

જયંતીભાઇ સોંડાગર

રાજકોટઃ નાનાવડાળા તા. કાલાવડ (શીતલા) ગુર્જર સુથાર સ્વ. જયંતીભાઇ પ્રાગજીભાઇ સોંડાગર તે વસંતબેનના પતિશ્રી તથા હિતેષભાઇ, જીજ્ઞાબેન, શિલ્પાબેન, ભુમીબેના પિતાશ્રી તથા પ્રફુલભાઇ, ધર્મેન્દ્રભાઇના કાકા તથા ભૌતિકના દાદા તા. ર૩ શુક્રવાર (ગુરૂપૂર્ણિમા) રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ર૬ સોમવાર સમય સાંજે ૪ થી ૬ નાનાવડાળા રાખેલ છે. હિતેષભાઇ મો. ૮૧ર૮૧ ૯પર૩પ, ૯૮રપ૭ ૭૯પ૧ર, પ્રફુલભાઇ મો. ૯૮રપ૦ ૮પ૧ર૯

પ્રવિણચંદ્ર મકવાણા

ગોંડલઃ ગુર્જર ક્ષત્રિય કડિયા પ્રવિણચંદ્ર પોપટલાલ મકવાણા (ઉ.વ.૭૨) (રિટાયર્ડ રેલવે કર્મચારી) તે મનોજભાઇ તથા મનીષભાઇ (પિન્ટુભાઇ)ના પિતાનુ઼ તા.૨૨ના અવસાન થયુ છે તે ટેલીફોનીક બેસણું તા.૨૪ શનિવાર સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે મો.૯૮૯૮૩૦૧૭૫૭

લીલાબેન મહેતા

ઉપલેટાઃ મુળ અમરેલી હાલ ઉપલેટા નિવાસી ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ સ્વ.રણછોડભાઇ હીરજીભાઇ મહેતાના ધર્મપત્નિ લીલાબેન (ઉ.વ.૮૨) તે હર્ષદભાઇ તથા સરોજબેન (જુનાગઢ)ના માતૃશ્રી તા.૨૩/૭ શુક્રવારે અવસાન પામ્યા છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૨૪ શનિવારે ૪ થી ૬ મો.૯૩૨૭૫ ૩૦૭૧૦ ઉપર રાખેલ છે.

બ્રિજેશભાઇ મહેતા

ઉપલેટાઃ ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ સ્વ.વ્રજલાલ છગનલાલ મહેતા (બહાઉદીન સાહેબ)ના પુત્ર બ્રિજેશભાઇ (હકાભાઇ) તે રિતેશભાઇ (મુનાભાઇ)ના મોટાભાઇ તા.૨૩ના શુક્રવારે અવસાન પામ્યા છે. બેસણું: તા.૨૪ શનિવારે ૪ થી ૬ નવાપરા ચોરા રામ મંદિર ઉપલેટા મુકામે રાખેલ છે.

પ્રેમીલાબેન ગઢીયા

વીરપુર (જલારામ): રાજકોટ - પ્રેમીલાબેન જમનાદાસ ગઢીયા (ઉ.વ. ૮૨) તે સ્વ. પ્રમોદકુમાર, સરોજબેન અરવિંદભાઈ પોપટ, ચંદનબેન હિંમતલાલ સોમૈયાના બહેન તથા પન્નાબેન ભરતભાઈ સૂબા (સુરત), શીલાબેન આશિષભાઈ ચંદારાણા (રાજકોટ), નયનાબેન, રાજીવભાઈ, ચંદ્રેશભાઈ ગઢીયા (વીરપુરવાળા)ના ફૈબાનું તા. ૨૨ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણુ (ટેલીફોનીક મો. ૯૦૯૯૩ ૪૪૪૦૪, ૯૬૦૧૮ ૪૧૯૧૯, ૯૧૦૬૬ ૧૬૨૩૨) તા. ૨૪ શનિવાર સાંજના ૫ થી ૬ રાખેલ છે.

કિશોરકાન્ત વોરા

રાજકોટઃ કિશોરકાન્ત વ્રજલાલ વોરા તે ભાવેશભાઇ (એ.જી.ઓફીસ), રાજેશભાઇ (આર.એમ.સી)ના પિતાશ્રીનું તા.૨૩ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૪ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. ભાવેશભાઇ વોરા ૯૮૨૪૪ ૯૪૪૯૪, રાજેશભાઇ વોરા ૯૮૨૫૪ ૧૬૨૫૪

ભરતભાઈ દુબલ

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય સ્વ.દુર્લભજી દેવજી દુબલના પુત્ર ભરતભાઈ દુર્લભજી દુલબ તે જીતેન્દ્રભાઈ (જેતપુર)ના મોટાભાઈ, મીતુલ તથા નયનના પિતાશ્રી, પ્રવિણબેન હરેશકુમાર દગીયા, સ્વ.પારૂલબેન બીપીનભાઈ યોગી, અરૂણા જગદીશ મજોકના ભાઈ તા.૨૩ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૪ને શનિવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૦૩૩૨ ૩૮૦૯૫, મો.૯૭૨૩૩ ૪૯૨૨૭

પ્રેમીલાબેન ગઢીયા

વીરપુર (જલારામ): રાજકોટ - પ્રેમીલાબેન જમનાદાસ ગઢીયા (ઉ.વ. ૮૨) તે સ્વ. પ્રમોદકુમાર, સરોજબેન અરવિંદભાઈ પોપટ, ચંદનબેન હિંમતલાલ સોમૈયાના બહેન તથા પન્નાબેન ભરતભાઈ સૂબા (સુરત), શીલાબેન આશિષભાઈ ચંદારાણા (રાજકોટ), નયનાબેન, રાજીવભાઈ, ચંદ્રેશભાઈ ગઢીયા (વીરપુરવાળા)ના ફૈબાનું તા. ૨૨ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણુ (ટેલીફોનીક મો. ૯૦૯૯૩ ૪૪૪૦૪, ૯૬૦૧૮ ૪૧૯૧૯, ૯૧૦૬૬ ૧૬૨૩૨) તા. ૨૪ શનિવાર સાંજના ૫ થી ૬ રાખેલ છે.