Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021
અવસાન નોંધ

ખંભાળિયાઃ આવળાઇ માતાજીના મંદિરના મહંત પૂ.વશિષ્કાનંદજી બ્રહ્મલીન

ખંભાળિયા : ખંભાળિયાના કેશોદગામે કેર મોરીવાળા આવળાઇ માતાજીના મહંત પૂ. વશિષ્કાનંદબાપુ તા.ર૪-૬ના રોજ બ્રહ્મલીન થતાં તેમના ભકતો તથા મંદિરના નિયમિત દર્શનાર્થીઓ તથા કેશોદ ગામ તથા ખંભાળિયામાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. મહંત પૂ. વશિષ્કાનંદબાપુએ દાતાઓ તથા ગ્રામજનોની મદદથી આવળાઇ માતાજીના મંદિરમાં અનેક વિકાસ કાર્યો તથા સવલતો વધારી હતી તથા અનેક યજ્ઞો તથા ધાર્મિક કાર્યક્રમો પણ કર્યા હતા.

પ્રવિણભાઇ સેજપાલ

ટંકારા : સ્વ. પ્રેમજીભાઇ કાલીદાસભાઇ સેજપાલના પુત્ર પ્રવિણભાઇ પ્રેમજીભાઇ સેજપાલ (ઉ.વ.૬૮) તે અમિતભાઇ તથા સ્વ. કૌશિકભાઇ પ્રીતિબેન પંકજકુમાર, જાગૃતિબેન રિંકુકુમાર, નેહાબેન વૈભવકુમાર, આરતીબેન કૌશિકકુમારના પિતાશ્રી રોહન તથા ભકિતના દાદા તથા મનહરભાઇ કુંવરજીભાઇ રાજાના જમાઇનું અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. રપ ને શુક્રવારના સાંજે ૪.૩૦ થી ૬ રાખેલ છે.  અમિતભાઇ ૯૮૭૯ર ૯૭૮૮૧, મનુકાકા ૯૪ર૬૯ ૪૪૦૦૭, મુકેશભાઇ ૯૪૦૮૦ ૪૦૪૧૧, પિયર પક્ષ હરેશભાઇ ૯૩૭૪૧ ૦૮૧૮૧, કેતનભાઇ ૯૮ર૪ર રરપ૦૯

હિતેશભાઇ બોરીચા

રાજકોટઃસ્વ.વાલજીભાઇ ભગવાનજીભાઇ બોરીચાના પુત્ર તથા સ્વ.ભરતભાઇના નાના ભાઇ તેમજ અનીરૂધ્ધભાઇ તથા હાર્દીકભાઇના પિતાશ્રી તથા રાજભાઇના કાકા તે હીતેશભાઇ બોરીચા (ઉ.વ.૪૪)નું તા.૨૪ના અવસાન થયેલ છે. બેસણું: તા.૨૬ને શનીવારે સાંજે ૪ થી ૬ નાગેશ્વર મહાદેવ મંદિર, ઉદયનગર-૧, શેરી નં.૨૩ સમોઝાદ સ્કુલ પાસે મવડી મેઇન રોડ ખાતે રાખેલ છે.

ભૂમિકાનબેન

ખંભાળીયા : સ્વ. પ્રભુદાસભાઇ રૂગનાથભાઇના પુત્ર રાજેશભાઇના ધર્મપત્ની ભૂમિકાબેન (સોનલ) (ઉ.૪૬) તે જમનાદાસ મુળજીભાઇ પાબારીના પુત્રી, યોગેશભાઇ, પરેશભાઇ તથા રિધ્ધીબેન તુષારભાઇ શીંગાળાના બહેન તા. ર૪ ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. ટેલીફોનિક બેસણુ તા. રપ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. નરોતમભાઇ મજીઠીયા ૯ર૪૭૭ પર૮૩૩, જમનાદાસ પાબારી ૯૩ર૦૮ ૦૯પપ૮, રાજેશભાઇ મજીઠીયા મો. ૮પ૩૦ર ૭પ૧પ૧

કોકીલાબેન પારેખ

રાજકોટઃ અ.સૌ. કોકીલાબેન સુરેશભાઈ પારેખ (ઉ.વ.૭૫) તેઓ સુરેશભાઈ ધનજીભાઈ પારેખના ધર્મપત્નિ તથા હેમાબેન, દિપ્તીબેન અને ઉર્મીલભાઈના માતુશ્રી, સ્વ.હરીલાલ નેમચંદ ઉદાણીના (જામનગર) દિકરી, તેમજ નીતીનભાઈ, નીમિષભાઈ અને હેતલબેનના સાસુનો સ્વર્ગવાસ થયેલ છે. તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સુરેશભાઇ જોલાપરા

રાજકોટઃ નિવાસી સુરેશભાઇ પ્રભુદાસભાઇ જોલાપરા (ઉ.વ. ૬પ) તે પ્રવિણભાઇ પ્રભુદાસભાઇ જોલાપરાના મોટા ભાઇ તેમજ રવિભાઇ પ્રભુદાસભાઇ જોલાપરા તથા રૂષિભાઇ પ્રભુદાસભાઇ જોલાપરા ના પિતાશ્રીનું તા. ર૪ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ર૬ ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. રવિભાઇ-૮૧૪૧૮ ૭પ૮૦૪, રૂષિભાઇ-૯૦૯૯૧ ૦૪૦૮૦

ભારતીબેન ભીંડોરા

રાજકોટઃ ભારતીબેન ધીરજલાલ ભીંડોરા તે સ્વ. બાબુલાલ વલ્લભ ભીંડોરાના પુત્રવધુ તેમજ સ્વ. નાનાલાલ રસીકભાઇ તથા મનુભાઇના નાનાભાઇની પત્નિીનું તા. ર૪ના રોજ અવસાન થયેલ છે. તા. ર૬ ના રોજ ટેલીફોન બેસણું છે. મો.નં. ૮૦૦૦૧ રપ૧૯૩ ટાઇમઃ સાંજે ૪ થી ૬