Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019
કોટડા સાંગાણી તાલુકા ભાજપ અનુસુચિત જાતીના પ્રમુખ અમૃતભાઇ બાબરીયાના પિતાનું અવસાન

કોટડા સાંગાણી તા ૨૫  : કોટડાસાંગાણી તાલુકા ભાજપ અનુસુચિત જાતીના પ્રમુખ અમૃતભાઇ બાબરીયાના પિતા પ્રેમજીભાઇ ચનાભાઇ બાબરીયાનું અવસાન થયેલ છે. બેસણું તા. ૨૭ને ગુરૂવારના રોજ તેમના નિવાસસ્થાન રામપરા ખાતે સાંજના ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.

અવસાન નોંધ

કાલાવડ વાટલિયા પ્રજાપતિ સમાજના માજી પ્રમુખ નાથાભાઇ ઉનાગરનું અવસાન

કાલાવડ : વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના કાલાવડ-શિતલા નિવાસી સ્વ. નાથાભાઇ જીવરાજભાઇ ઉનાગર ઉ.વ.૭પનું દુઃખદ અવસાન તા. ર૪ને સોમવારના રોજ થયેલ છે તે ચેતના, હિના, સ્વ. નિરાલી, મેહુલભાઇ, સત્યમના પિતાશ્રી , તે અમુભાઇ ટે.ઓફીસવારાના કાકાના દિકરા, તે પરશોતમભાઇ, જેન્તીભાઇ, રમેશભાઇના બાપાના દિકરા, તે વિઠ્ઠલભાઇ, સ્વ.મુકેશભાઇ, જયેશભાઇ, ચંદુભાઇના કાકા, તે નવીનભાઇ, વિનોદભાઇના સસરા, તે સ્વ. જેન્તીભાઇ, જયસુખભાઇ, ભરતભાઇના સાળા તેમજ મીલનભાઇ, આનંદ, વિપુલ, આ.કમી. જીએસટીના મામાનું અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ર૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, સ્થળ : વાટલિયા પ્રજાપતિ સમાજની વાડી, કાલાવડ-શિતલા ખાતે રાખેલ છે.

જાગૃતિબેન કોઠારી

રાજકોટઃ દશા શ્રીમાળી જૈન વણીક ધ્રોલ નિવાસી હાલ રાજકોટ સ્વ. હેમલતાબેન નેમચંદભાઇ કોઠારીના પુત્રવધુ જાગૃતિબેન કમલેશભાઇ કોઠારી (ઉ.વ.૫૮) તે સ્વ.કમલેશ નેમચંદ કોઠારીના ધર્મપત્નિ તે વિશાલ, હર્નીષના માતુશ્રી તે જલ્પા તથા હાર્દિના સાસુ તે સ્વ. રમેશભાઇ સ્વ. જશવંતભાઇ તેમન યોગેશભાઇ કૌશીકભાઇ, બકુલભાઇ, મીનાબેનના ભાભી તે માળયા હાટીના હાલ રાજકોટ કાન્તાબેન  મગનલાલ રામજીભાઇના સુપુત્રી  તે સતીષભાઇ, ઉપેનભાઇ, અવનીષભાઇ, રૂપાબેનના બેન તા.૨૫ના રોજ સવારે ૬ વાગ્યે અરીહંત શરણ પામેલ છે. તેમની સ્મશાન યાત્રા ''પુરૂષાર્થ'' પ આરાધના સોસાયટી એરોડ્રામ પાસેથી ૫:૩૦ વાગ્યે નીકળી રામનાથ પરા સ્મશાને જશે.

વિજયાબેન સચદેવ

ઉપલેટાઃ હરીનભાઇ ભગવાનજીભાઇ સચદેવ, સંજયભાઇ ભગવાનજીભાઇ સચદેવ, નીતાબેન પ્રદિપકુમાર સોનઘેલા (પોરબંદર) તથા મીતાબેન વિપુલભાઇ રાજદેવ(રાજકોટ)ના માતુશ્રી ગં. સ્વ. વિજયાબેન ભગવાનજીભાઇ સચદેવ (ઉ.વ.૭૮)નું તા.રરના રોજ અવસાન થયેલ છે. બેસણું તથા પીયર પક્ષની સાદડી તા.ર૭ને ગુરૂવારના રોજ લોહાણા મહાજન સમાજની વાડી, સતીમાની ડેરી, ઉપલેટા સાંજે ૪ થી પ રાખેલ છે.

હંસાબેન ભટ્ટ

રાજકોટઃ શ્રી સોરઠીય શ્રી ગૌડ માળવિય બ્રાહ્મણ હંસોન ભટ્ટ (ઉ.વ.૬૬) રે. બરવાળા (સીમાસી) હાલ રાજકોટ રતિલાલ મનસુખલાલ ભટ્ટ (આર. એમ. ભટ્ટ નિવૃત પી.એસ.આઇ.)ના ધર્મપત્ની અને મનસુખલાલ દલપતરામ ભટ્ટનાં પુત્રવધુ, ભાષ્કરભાઇ, ઉપેન્દ્રભાઇ, યોગીતાબેનના માતુશ્રી અને ઇશ્વરભાઇ ખડપિપળીનાં નાનાભાઇના પત્ની, તેમજ પ્રવિણભાઇ, લલીતભાઇનાં ભાભી તથા નૈમીશકુમાર પંડયા કેશોદના સાસુ તેમજ સ્વ.મોહનલાલ વજેશંકર પુરોહિત વધાવીનાં પુત્રીનું તા.ર૩ના અવસાન થયેલ છે. તેમનું સંયુકત ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.ર૭ના ગુરૂવારે સાંજે ૪ થી પ, ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર મેઇન રોડ ૧૫૦ ફૂટ રીંગ રોડ ગાંધીગ્રામ ખાતે રાખેલ છે.

ગૌરીબેન મકવાણા

ગોંડલ :  ગૌરીબેન લવજીભાઇ મકવાણા (ઉ.વ.૭૭) તે લતાબેન અરવિંદભાઇ વાજા, મંજુબેન માવજીભાઇ સોલંકી, બિંદયાબેન જીતેન્દ્રભાઇ ચોૈહાણ, પુષ્પાબેન મહેન્દ્રભાઇ ચોૈહાણ, જયોતિબેન નલિનભાઇ ચોૈહાણ, નિશાબેન અશોકભાઇ ચોૈહાણના માતુશ્રી નું તા. ૨૪ ના રોજ અવસાન થયેલ છે.

સુરેશભાઇ ઠક્કર

ઉપલેટા : જામનગર નિવાસી સુરેશભાઇ ચંદુભાઇ ઠક્કર (કોટેચા) ઉ.વ. ૬૩ તે રાજકોટ વાળા સ્વ.ચંદુભાઇ લાલજીભાઇ ઠક્કર (કોટેચા) ના સુપુત્ર તેમજ ગિરીશભાઇ (એલ.આઇ.સી. એજન્ટ, રાજકોટ) ના મોટાભાઇ તથા ડો. નિકુંજ કોટેચા તથા નિશા કોટેચા ના પિતાશ્રી તથા વાંકાનેરવાળા સ્વ. મગનલાલ ઓધવજી રાજવીર મેસરિયાવાળાના જમાઇ નું તા. ૨૨ ના રોજ લખનઉ મુકામે અવસાન થયેલ છે. તેનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. ૨૮ શુક્રવારે પાબારી હોલ, તળાવની પાળ પાસે જામનગર મુકામે સાંજે ૫ (પાંચ) વાગ્યે રાખેલ છે.

પંકજભાઇ સુરૂ

રાજકોટઃ કચ્છ પરજીયા પટણી સોની પંકજભાઇ પ્રવીણચંદ્ર સુરૂ (ઉ.વ.૫૭) તે સ્વ. પ્રવિણચંદ્ર અને સ્વ. રમીલાબેનના પુત્ર તે હર્ષાબેનના પતિ તથા નિયતી અને વિશ્વાના પિતાશ્રી તે રાજુભાઇના મોટાભાઇ તે મિતુલ પારેખના સસરા તે સ્વ. ચંદુલાલ ગોવિંદજી જખીયાના જમાઇનું તા. ૨૩ના રોજ અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.૨૫મીએ ૪:૩૦ થી ૬ નિવાસ સ્થાને પારીજાત રેસીડેન્સી સાધુ વાસવાણી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

મધુસુદનભાઇ દોશી

રાજકોટઃ સ્વ. મોહનલાલ મકનજીભાઇ દોશીના પુત્ર મધુસુુદનભાઇ મોહનલાલ દોશી (સેન્ટ્રલ બેંક) (ઉ.વ.૮૦) નું તા.૨૦ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે.  લોૈકીક વ્યવહાર બંધ છે.

પદમાબેન કોટેચા

રાજકોટઃ સ્વ.મધુસુદન વૃજલાલ કોટેચાના ધર્મપત્નિ પદમાબેન જે ભરતભાઈ, રૂપેશભાઈ, સોનલબેનના માતુશ્રી તથા મહેશભાઈના ભાભી, સ્વ. લક્ષ્મીદાસ હેમરાજ કટારિયા (જેતપુરવાળા)ના દિકરી તથા હસુભાઈ, રાજુભાઈના મોટા બહેનનું તા.૨૪ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા સાદડી બન્ને પક્ષની સાથે તા.૨૭ ગુરૂવાર સાંજે ૪:૩૦ થી ૫:૩૦ ગીતા મંદિર, જંકશન પ્લોટ પોલીસ ચોકીની બાજુમાં રાખેલ છે.

નાનાભાઈ પારેખ

રાજકોટ : મોઢ વણિક નાનાભાઈ ભગવાનદાસ પારેખ (ઉ.વ.૮૪) તે ગં.સ્વ.ઈન્દીરાબેન પારેખના પતિ, તે સ્વ.ઈન્દુભાઈ પારેખ અને પ્રફુલભાઈ પારેખના ભાઈ, દિપક અને સંદિપના કાકા તા.૨૩ના રોજ અવસાન પામ્યા છે. સદ્દગતની ઈચ્છા અનુસાર કોઈપણ જાતના સામાજીક વ્યવહારો બેસણું - ઉઠમણું કે લૌકિક ક્રિયા રાખેલ નથી.

હિતેશભાઇ દવે

જુનાગઢ : હિતેશભાઇ રવીશંકર દવે (ઉ.વ.૫૫) ત. જયોતિષી (એડવોકેટ મજેવડીવાળા તા. ૧૮ ના અવસાન થયેલ છે. બેસણું ગુરૂવાર તા.૨૭ ના તેમના નિવાસસ્થાને નહેરૂપાર્ક સોસાયટીપ બસ સ્ટેશન પાછળ આખો દિવસ રાખેલ છે.

પ્રવિણભાઇ પરમાર

રાજકોટઃ કારડીયા રાજપુત સ્વ. પ્રવિણભાઇ બાલસીંગભાઇ પરમાર તે લક્ષ્મીબેનના પુત્ર, હરીસીંગ, પ્રફુલ, સંજય, દિપકના ભાઇ તેમજ જયરાજના કાકાનું તા.૨૪ને સોમવારના રોજ અવસાન  પામેલ છે. તેમનુું બેસણું તા.૨૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કારડીયા રાજપુત જ્ઞાતિની વાડી, ૧૫૦ ફુટ રીંગ રોડ મવડી ચોકડી પાસે રાજકોટ ખાતે રાખેલ છે.