અવસાન નોંધ
જુનાગઢનાં ડે.મેયર ગિરીશભાઇ કોટેચાના પિતરાઇ ભાઇનું અવસાન
જુનાગઢ : નિવાસી સ્વ. દુર્લભદાસ ઘેલાભાઇ કોટેચા (ભિખુભાઇ મોડર્ન લસ્સી વાળા) ના સુપુત્ર અશ્વિનભાઇ કોટેચા ઉ.૬૦ તે નરેન્દ્રભાઇ કોટેચા (નલાભાઇ), સ્વ. રાજેન્દ્રભાઇ કોટેચાના નાનાભાઇ તથા બીપીનભાઇ તથા સુમનભાઇના મોટા ભાઇ, જય કોટેચા તથા વિરલ કોટેચાના પિતાશ્રી તથા ગીરીશભાઇ કોટેચા, (ડેપ્યુટી મેયર-જુનાગઢ), તથા ડોલરભાઇ કોટેચાના પિતરાઇભાઇનું અવસાન ર૪- ના રોજ થયેલું છે. સદ્ગતની પ્રાર્થના સભા તા. રપ ના સાંજે પ થી ૬.૩૦ વ્યાસ આશ્રમ, ગુરૂદ્વારાની સામે, ગીરનાર રોડ, જુનાગઢ, ખાતે રાખેલ છે.
દયાબેન પરમાર
રાજકોટઃ મચ્છુ કઠિયા સઈ સુતાર દરજી સ્વ.દયાબેન અરવિંદભાઈ પરમાર ગામ નવાગામ હાલ અમદાવાદ તે સ્વ.મિસ્ત્રી પીઠાલલા મેઘજીભાઈ પીઠડીયા (સરપદડ વાળા)ની દીકરી તેમજ સ્વ.કાંતીલાલ, સ્વ.બટુકભાઈ, સ્વ.મનસુખભાઈના નાનાબહેન તા.૨૩ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમની પિયર પક્ષની સાદડી સોમવાર તા.૨૭ના રોજ સાંજે ૫ થી ૫:૩૦ કમળગંગા વાળીએ રાખેલ છે.
મથુરાદાસ પરમાર
રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુકઠીયા દરજી જ્ઞાતિ, રાજકોટના શ્રી મથુરાદાસ દુર્લભજીભાઇ પરમાર (ઉપલેટાવાળા) (ઉ.વ.૬૪) નું તા.૨૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે ભાવિનભાઇ તથા જીજ્ઞાબેનના પિતાશ્રી તેમજ રજનીકાંતભાઇ, રાજેન્દ્રભાઇ, જયેશભાઇ, અશોકભાઇ તથા રેખાબેનના ભાઇ થાય સદ્ગતનું બેસણું તા.૨૭ના રોજ સાંજના ૫ થી ૬ શ્રી ગુજરાતી મચ્છુકઠીયા દરજી જ્ઞાતિની વાડી, સાંગણવા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.
હેમતભાઇ મકવાણા
રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા હેમતભાઇ નરશીભાઇ મકવાણા (ઉ.વ.૫૯) તે નવીનભાઇ, ભરતભાઇ, સતીષભાઇ, મધુભાઇના ભાઇ તેમજ તેજસભાઇ, નેમીષભાઇના પિતાશ્રી તા.૨૫ના અવસાન થયેલ છે. તેમનુ બેસણું તા.૨૭ના સંકટમોચન હનુમાનજી મંદિર ઢેબર રોડ સાઉથ જકાતનાકા સામે રાધાકૃષ્ણ કો.ઓ. સોસાયટી રાજકોટ ખાતે રાખેલ છે.
રોહીતભાઇ ચૌહાણ
રાજકોટઃ કારડિયા રજપુત રોહિતભાઇ બી. ચૌહાણ તે ભાવસિંહ ટપુભાઇ ચૌહાણના પુત્ર તથા અમિતભાઇ અને ધર્મેશના ભાઇનું તા.ર૩ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૭ને સોમવારે સાંજે પ થી ૭, આઇ શ્રી કુવાવાળી ખોડિયાર, લક્ષ્મીવાડી કવાર્ટરે રાખેલ છે.
જયાબેન વાડોલીયા
રાજકોટઃ જયાબેન મગનભાઇ વાડોલીયા વેજાગામ વાળા જે કમલેશભાઇ સંજયભાઇ હિરેનભાઇ તથા મીતાબેનના માતુશ્રી તા.ર૪ના શ્રીજી ચરણ પામેલ છે. જેમનું બેસણું આજે તા.રપના શનિવારે સાંજે પ થી ૭ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
ચંદ્રકાંતભાઇ પંડયા
ખંભાળીયાઃ જામનગર નિવાસી સ્વ.જગદીશભાઇ ત્રિકમજી પંડયાના પુત્ર ચંદ્રકાંત (ઉ.વ.૬૦) તે રાજુભાઇ પંડયા, મુકેશભાઇ પંડયાના ભાઇ (આરાધના ધામના કર્મચારી) નીલ તથા મલયના કાકા તથા ઇલાબેન ચિતરંજન જોશી (ખંભાળીયા) ભારતીબેન સુરેશભાઇ ત્રિવેદી (વિભાપર) દક્ષાબેન મહેન્દ્રભાઇ (ગાંધીનગર) તથા ટીનાબેન હિતેશભાઇ આચાર્ય (ખંભાળીયા)ના ભાઇ તા.રપ ના અવસાન થયેેલ છે. પ્રાર્થનાસભા તા.ર૭ ને સોમવારે પ થી પ.૩૦ ભાઇઓ તથા બહેનો માટે કાશી વિશ્વનાથ મહાદેવ, જામનગર ખાતે રાખવામાં આવેલ છે.
લક્ષ્મીશંકરભાઇ પંડયા
જુનાગઢઃ શ્રી સોરઠીયા શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ ધણકૂલીયા હાલ જૂનાગઢ સ્વ.લક્ષ્મીશંકર ગિરધરલાલ પંડયા તે શ્રી જયોત્સનાબેન વિનોદરાય ભટ્ટના પિતા શ્રી વિનોદરાય વી.ભટ્ટજી (જી.ઇ.બી.) (રાયપુર)ના સસરા કાર્તિક વિનોદરાય ભટ્ટના નાના તેમજ સ્વ.પ્રભાશંકરભાઇ, સ્વ.પ્રેમશંકરભાઇ, સ્વ.નટવરલાલ ગીરધરલાલ પંડયાના મોટાભાઇ તેમજ અશોકભાઇ, રાજુભાઇ, બિપીનભાઇ પંડયા (વીટીવી)ના મોટા બાપુજી તેમજ સ્વ.શામળજી ઉમિયાશંકર ભટ્ટના જમાઇ (અવાણીયા)નું ૨૩/૫/૨૦૧૯ના અવસાન થયેલ છે તેમની પ્રાર્થના સભા તેમજ સસરા તરફથી સાદડી તા.૨૫/પ/૨૦૧૯ શનિવાર સાંજના પથી૬ સત્સંગ હોલ ભુતનાથ મંદિર જુનાગઢ ખાતે રાખેલ છે.
ચંપાબેન મારૂ
રાજકોટઃ મોહનભાઇ ઓધવજીભાઇ મારૂના પત્ની ચંપાબેન મોહનભાઇ મારૂ (ઉ.વ.૮પ) તા.ર૪ના શ્રીરામ ચરણ પામેલ છે. તેમની ઉતરક્રિયા તા.૧ જુનના શનિવારે બપોરે ૪ કલાકે ગીરીરાજ એપાર્ટમેન્ટ, અંકુરનગર, ગુરૂપ્રસાદ ચોક, ખાતે રાખેલ છે.
ચંપાબેન શાહ
રાજકોટઃ દશા સો. વણીક અમદાવાદ નિવાસી હાલ રાજકોટ સ્વ.શાહ ભીમજીભાઇ જેચંદભાઇ (કાચલીયા)ના પત્ની ચંપાબેન તે મોટા જીંજુડાવાળા સ્વ.વીઠલદાસ વલ્લભદાસ માંડવીયાની પુત્રી સ્વ.રતીલાલ સ્વ.વૃજલાલ સ્વ.લક્ષ્મીદાસ સ્વ.સમજુબેન મોદી સ્વ.લીલાવંતીબેન ધ્રુવ તથા સ્વ.મુકતાબેન જનાણીના બેનનું તા.રરના અવસાન થયેલ છે. તેમની સાદડી સ્વ.શાંતીલાલ મોહનલાલ ધ્રુવના ઘરે ૧પ૦ ફુટ રિંગ રોડ મોદી સ્કુલની બાજુમાં માધવ હોલ એપાર્ટમેન્ટ ખાતે તા.રપના શનીવારે સાંજના પ થી ૬ રાખેલ છે.
અશ્વનીભાઇ માંકડ
રાજકોટઃ અશ્વનીભાઇ ગુલાબરાય માંકડ (૯૦ નિવૃત રેલ્વે) તે મનોજ (બીઓબી) જયોતીન્દ્ર (એસબીઆઇ) હીના તુષાર મહેતા અને જીજ્ઞાસા પરેશ વૈષ્નવના પિતાશ્રી તેમજ તુષાર મહેતા (એલઆઇસી) અને પરેસ વૈષ્નવ (એસબીઆઇ) ના સસરા હેત મનોજ માંકડ (સાંજ સમાચાર)ના દાદાનું તા. ર૭ના અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભાના શનિવારે નાગર બોર્ડીંગ વિરાણી સ્કુલની સામે, ટાગોર રોડ ખાતે સાંજે પ-૩૦ થી ૬-૩૦ રાખેલ છે.
કૈલાસબેન હરસોડા
ગોંડલ : લુહાર સ્વ. મગનભાઇ દેવરાજભાઇ હરસોડા ના દિકરી કું. કૈલાશબેન (ઉ.વ. ૪૫) તે વિનોદભાઇ (ગોપાલભાઇ), સંજયભાઇ ના નાનાબેન તે હસુભાઇ તથા રાજુભાઇના કાકાની દિકરીનું તા. ૨૩ ને ગુરૂવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૨૫ ને શનિવારે સાંજે ૪ થી ૬ વિઠ્ઠલવાડી, લુહારવાડી સાઇડીંગ રોડ, રોયલ પાર્ટી પ્લોટની બાજુમાં ભોજરાજપરા ગોંડલ રાખેલ છે.
જગદીશસિંહ જાડેજા
ગોંડલ : જાડેજા તખુભા હેમુભા ના પુત્ર જગદીશસિંહ (પિન્ટુભાઇ) ઉ.૪૦ તે જયદેવસિંહના ભાઇ તથા જાડેજા ઘનશ્યામસિંહ જશુભાના નાનાભાઇ તથા જયેન્દ્રસિંહ, પુષ્પરાજસિંહના કાકાનું તા. ર૪ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ર૭ ને સોમવારના રોજ તેમના નિવાસ સ્થાન, સિધ્ધાર્થ નગર ખાતે સાંજે ૪ થી ૬ ગોંડલ મુકામે રાખેલ છે.
સુલોચનાબેન
ગોંડલ : સુલોચનાબેન રમકાન્તભાઇ ઢવળે ઉ.૮૦ તે જયંતભાઇના માતુશ્રી તેમજ રાહુલભાઇના દાદીમા તેમજ કિશનભાઇ જોશીના નાનીનું તા. ર૩ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે.
જયદુર્ગાબેન ત્રિવેદી
રાજકોટ : ગુ. હા. સ. ચા. મોઢ બ્રાહ્મણ સ્વ. વિનોદરાય શંકરલાલ ત્રિવેદીના ધર્મપત્ની જયદુર્ગાબેન (નિવૃત શિક્ષીકા) (ઉ.વ.૭૮) તે હર્ષદરાય શંકરલાલ ત્રિવેદી તથા સ્વ. બટુકભાઇ શંકરલાલ ત્રિવેદીના ભાભી તથા યોગેશભાઇ, હરેશભાઇના માતુશ્રી તથા ચેતનભાઇ (રીલાયન્સ) અને નયનભાઇ (સ્કેટીંગ સ્કુલ), જામનગરના ભાભુ તથા મોરબી નિવાસી સ્વ. રમાકાંતભાઇ કાલીદાસભાઇ શુકલના પુત્રી તથા સોમનાથભાઇ શુકલ તથા જગદીશભાઇ શુકલના મોટાબેનનું તા. ર૪ ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા પીયર પક્ષનું બેસણું તા. ર૭ ના સોમવારે સાંજના પ-૩૦ થી ૬ વાગ્યે કલ્યાણજી નરશી જાની કોમ્યુનિટી હોલ (જ્ઞાતિની વાડી), ચંદનપાર્ક મેઇન રોડ, ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિર પાસે રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
જગદીશસિંહ જાડેજા
ગોંડલ : જાડેજા તખુભા હેમુભા ના પુત્ર જગદીશસિંહ (પિન્ટુભાઇ) ઉ.૪૦ તે જયદેવસિંહના ભાઇ તથા જાડેજા ઘનશ્યામસિંહ જશુભાના નાનાભાઇ તથા જયેન્દ્રસિંહ, પુષ્પરાજસિંહના કાકાનું તા. ર૪ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ર૭ ને સોમવારના રોજ તેમના નિવાસ સ્થાન, સિધ્ધાર્થ નગર ખાતે સાંજે ૪ થી ૬ ગોંડલ મુકામે રાખેલ છે.
સુલોચનાબેન
ગોંડલ : સુલોચનાબેન રમકાન્તભાઇ ઢવળે ઉ.૮૦ તે જયંતભાઇના માતુશ્રી તેમજ રાહુલભાઇના દાદીમા તેમજ કિશનભાઇ જોશીના નાનીનું તા. ર૩ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે.
રોહીતભાઇ ચૌહાણ
રાજકોટઃ કારડિયા રજપુત રોહિતભાઇ બી. ચૌહાણ તે ભાવસિંહ ટપુભાઇ ચૌહાણના પુત્ર તથા અમિતભાઇ અને ધર્મેશના ભાઇનું તા.ર૩ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૭ને સોમવારે સાંજે પ થી ૭, આઇ શ્રી કુવાવાળી ખોડિયાર, લક્ષ્મીવાડી કવાર્ટરે રાખેલ છે.
જયાબેન વાડોલીયા
રાજકોટઃ જયાબેન મગનભાઇ વાડોલીયા વેજાગામ વાળા જે કમલેશભાઇ સંજયભાઇ હિરેનભાઇ તથા મીતાબેનના માતુશ્રી તા.ર૪ના શ્રીજી ચરણ પામેલ છે. જેમનું બેસણું આજે તા.રપના શનિવારે સાંજે પ થી ૭ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
ચંપાબેન મારૂ
રાજકોટઃ મોહનભાઇ ઓધવજીભાઇ મારૂના પત્ની ચંપાબેન મોહનભાઇ મારૂ (ઉ.વ.૮પ) તા.ર૪ના શ્રીરામ ચરણ પામેલ છે. તેમની ઉતરક્રિયા તા.૧ જુનના શનિવારે બપોરે ૪ કલાકે ગીરીરાજ એપાર્ટમેન્ટ, અંકુરનગર, ગુરૂપ્રસાદ ચોક, ખાતે રાખેલ છે.
ચંપાબેન શાહ
રાજકોટઃ દશા સો. વણીક અમદાવાદ નિવાસી હાલ રાજકોટ સ્વ.શાહ ભીમજીભાઇ જેચંદભાઇ (કાચલીયા)ના પત્ની ચંપાબેન તે મોટા જીંજુડાવાળા સ્વ.વીઠલદાસ વલ્લભદાસ માંડવીયાની પુત્રી સ્વ.રતીલાલ સ્વ.વૃજલાલ સ્વ.લક્ષ્મીદાસ સ્વ.સમજુબેન મોદી સ્વ.લીલાવંતીબેન ધ્રુવ તથા સ્વ.મુકતાબેન જનાણીના બેનનું તા.રરના અવસાન થયેલ છે. તેમની સાદડી સ્વ.શાંતીલાલ મોહનલાલ ધ્રુવના ઘરે ૧પ૦ ફુટ રિંગ રોડ મોદી સ્કુલની બાજુમાં માધવ હોલ એપાર્ટમેન્ટ ખાતે તા.રપના શનીવારે સાંજના પ થી ૬ રાખેલ છે.
અશ્વનીભાઇ માંકડ
રાજકોટઃ અશ્વનીભાઇ ગુલાબરાય માંકડ (૯૦ નિવૃત રેલ્વે) તે મનોજ (બીઓબી) જયોતીન્દ્ર (એસબીઆઇ) હીના તુષાર મહેતા અને જીજ્ઞાસા પરેશ વૈષ્નવના પિતાશ્રી તેમજ તુષાર મહેતા (એલઆઇસી) અને પરેસ વૈષ્નવ (એસબીઆઇ) ના સસરા હેત મનોજ માંકડ (સાંજ સમાચાર)ના દાદાનું તા. ર૭ના અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભાના શનિવારે નાગર બોર્ડીંગ વિરાણી સ્કુલની સામે, ટાગોર રોડ ખાતે સાંજે પ-૩૦ થી ૬-૩૦ રાખેલ છે.
કૈલાસબેન હરસોડા
ગોંડલ : લુહાર સ્વ. મગનભાઇ દેવરાજભાઇ હરસોડા ના દિકરી કું. કૈલાશબેન (ઉ.વ. ૪૫) તે વિનોદભાઇ (ગોપાલભાઇ), સંજયભાઇ ના નાનાબેન તે હસુભાઇ તથા રાજુભાઇના કાકાની દિકરીનું તા. ૨૩ ને ગુરૂવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૨૫ ને શનિવારે સાંજે ૪ થી ૬ વિઠ્ઠલવાડી, લુહારવાડી સાઇડીંગ રોડ, રોયલ પાર્ટી પ્લોટની બાજુમાં ભોજરાજપરા ગોંડલ રાખેલ છે.
જયદુર્ગાબેન ત્રિવેદી
રાજકોટ : ગુ. હા. સ. ચા. મોઢ બ્રાહ્મણ સ્વ. વિનોદરાય શંકરલાલ ત્રિવેદીના ધર્મપત્ની જયદુર્ગાબેન (નિવૃત શિક્ષીકા) (ઉ.વ.૭૮) તે હર્ષદરાય શંકરલાલ ત્રિવેદી તથા સ્વ. બટુકભાઇ શંકરલાલ ત્રિવેદીના ભાભી તથા યોગેશભાઇ, હરેશભાઇના માતુશ્રી તથા ચેતનભાઇ (રીલાયન્સ) અને નયનભાઇ (સ્કેટીંગ સ્કુલ), જામનગરના ભાભુ તથા મોરબી નિવાસી સ્વ. રમાકાંતભાઇ કાલીદાસભાઇ શુકલના પુત્રી તથા સોમનાથભાઇ શુકલ તથા જગદીશભાઇ શુકલના મોટાબેનનું તા. ર૪ ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા પીયર પક્ષનું બેસણું તા. ર૭ ના સોમવારે સાંજના પ-૩૦ થી ૬ વાગ્યે કલ્યાણજી નરશી જાની કોમ્યુનિટી હોલ (જ્ઞાતિની વાડી), ચંદનપાર્ક મેઇન રોડ, ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિર પાસે રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.