Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021
સૌરાષ્ટ્ર યુનિ. ના નિવૃત સેકશન ઓફીસર વિભાકરભાઇ શેઠનું અવસાન

 

રાજકોટઃ ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્વ. ચમનલાલ શિવલાલ શેઠના પુત્ર વિભાકરભાઇ (ઉ.વ.૭૯) નિવૃત સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સેકશન ઓફીસર) તે સ્વ. પ્રભાકરભાઇ રાજેશભાઇના મોટાભાઇ, જોલીભાઇ, ફાલ્ગુનીબેન દિપેનભાઇ કોઠારી લંડન, કાજલબેન ગૌતમભાઇ શાહ, રાજકોટના પિતાશ્રી, નિલ-નમનના દાદા તા.૨૪ રવિવારના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમનુ ટેલીફોનીક બેસણું તા.૨૫ સોમવારે સાંજે ૪ થી ૬ માં ''માં'' ૨-ન્યુ પરીમલ સોસાયટી, યુનિવર્સીટી રાજકોટ રાજેશભાઇ મો. ૯૦૧૬૩ ૫૪૯૦૭, જોલીભાઇ ૯૪૨૯૦ ૯૮૧૦૭ 

અવસાન નોંધ

ખંભાળીયા વિજય સિનેમાવાળા સ્વ. દામજીભઇના પુત્રવધુનું અવસાન

ખંભાળીયા : હર્ષદપુરના રહેવાસી હંસાબેન સુભાષભાઇ નકુમ (ઉ.૪૮) તે સ્વ. દામજીભાઇ હિરાભાઇ નકુમ વિજય સિનેમાવાળાના પુત્રવધુ તથા સુભાષભાઇ દામજીભાઇ નકુમન ધર્મપત્ની તથા વિજયભાઇ અને મનોજભાઇના ભાભી તથા હેમાંગી, ભૂમિ, બંસી તથા વ્રજના માતુશ્રી તા. ર૩ ને શનિવારના રોજ અવસાન પામ્યા છે. શોક સંદેશા પાઠવી શકાશે. સુભાષભાઇ મો. ૮૪૬૦૬ ૪પ૧૯૯, હરીભાઇ મો. ૯૯૦૪ર ૯૪પ૮પ

સવિતાબેન વિષ્ણુનુ દુઃખદ અવસાન : આજે સરધાર ખાતે બેસણું

સરધારઃ ધીરજલાલ, કમલેશભાઇ, અશોકભાઇ, યોગેશભાઇ, અશ્વિનભાઇ તથા સ્વ. કંચનબેન, રેખાબેન અને પ્રતિભાબેનના માતુશ્રી સવિતાબેન કલ્યાણદાસ વિષ્ણુંનું તારીખ ર૧ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. રપ આજરોજના  બપોરે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને સરધાર મુકામે રાખેલ છે.

હરકાન્તભાઇ વ્યાસ

ખંભાળીયા : ઔદિચ્ય બ્રાહ્મણ હરકાન્તભાઇ નવલશંકર વ્યાસ તે  પ્રવિણભાઇ, દિલીપભાઇ તથા સ્વ. મહેશભાઇનાં ભાઇ, અમિત તથા ભૌતિકનાં પિતાશ્રી તેમજ મનીષભાઇના કાકા તથા અભિષેકના નાના તા. ર૪ ના રોજ કૈલાશવાસ થયેલ છે. પ્રાર્થના સભા (ટેલીફોનીક) તા. રપ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. અમિતભાઇ હરકાન્તભાઇ વ્યાસ મો. ૭૪૦પપ ૩૪પ૬૭, દિલીપભાઇ નવલશંકર વ્યાસ ૭ર૮૩૮ ૧પ૭પ૭, ભૌતિકભાઇ હરકાન્તભાઇ વ્યાસ મો. ૯૦૩૩૯ ૮૯૯૯૯ મનિષભાઇ મહેશભાઇ વ્યાસ મો. ૯૯૯૮૮ ૮૪૧૪૩, કલ્પેશકુમાર મો. ૯૯ર૪ર ૪રર૧૧

કાનજીભાઇ પારેજીયા

રાજકોટ : કાનજીભાઇ ગોવિંદભાઇ પારેજીયા તે કિરીટભાઇ, ઘનશ્યામભાઇ તથા રમેશભાઇના પિતાશ્રીનું તા. ર૪ ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક  બેસણું તા. ર૮ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬   ટેલીફોનીક રાખેલ છે. ઘનશ્યામભાઇ મો. ૯૩૭૭૧ ૪૬પ૮૪, રમેશભાઇ મો. ૯૮૭૯૩  ૧૪૪૬૦, કિરીટભાઇ ૯૯રપપ ૮૮૦ર૩.

ભુપેન્દ્રભાઈ પાટડીયા

રાજકોટઃ નિવાસી સ્વ.સોની મણિલાલ મનજીભાઈ પાટડીયાના પુત્ર ભુપેન્દ્રભાઈ મણિલાલ પાટડીયા (એ.જી.ઓફિસ) (ઉ.વ.૭૯) તેઓ સ્વ.વિરેન્દ્રભાઈ, કનકબેન, અશોકભાઈ તથા યશવંતભાઈના મોટાભાઈ તથા ટંકારા નિવાસી હાલ રાજકોટ સ્વ.સોની ગોરધનદાસ જગજીવનદાસ રાણપરાના જમાઈ તા.૨૫ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૫ના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. અશોકભાઈ મો.૯૪૨૭૫ ૦૫૫૯૧, યશવંતભાઈ મો.૯૮૨૪૮ ૦૨૭૩૩, ચિરાગભાઈ મો.૯૮૨૪૮ ૯૬૬૦૫, જીજ્ઞેશભાઈ મો.૮૧૪૧૩ ૯૨૯૯૭, પીયર પક્ષનું ટેલીફોનીક બેસણું  કૌશિકભાઈ મો.૯૬૦૧૩ ૯૦૦૦૯, હીતેનભાઈ મો.૯૯૨૪૨ ૭૭૨૯૫

દયાલસિંહ જરીયા

રાજકોટઃ દયાલસિંહ રાયસીંગ જરીયા (ઉ.વ.૭૦) તે ચંદ્રેશભાઈ જરીયા, નવીનભાઈ જરીયા તથા અરૂણભાઈ જરીયાના પિતાશ્રી તેમજ કનૈયાલાલ જરીયા, ઉમેદભાઈ જરીયા તથા હસમુખભાઈ જરીયાના મોટાભાઈનું તા.૨૨ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૫ના રોજ ૪ થી ૬ રાખેલ છે. ચંદ્રેશ જરીયા મો.૯૫૫૮૭ ૫૧૭૨૪, નવીન મો.૯૭૨૩૯ ૪૦૪૪૯, અરૂણ મો.૯૪૨૮૨ ૨૮૧૩૮, કનૈયાલાલ મો.૯૪૨૯૦ ૯૮૯૩૯, ઉમેદભાઈ મો.૯૯૦૯૪ ૧૨૩૦૩, હસમુખ મો.૯૪૨૭૫ ૬૧૪૨૪

શાંતિલાલ ટાંક

રાજકોટઃ નિવાસી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના સ્વ.શાંતિલાલ ચમનલાલ ટાંક (ઉ.વ.૭૬) તે રવિ શાંતિલાલ ટાંક (લેકચરર- આત્મીય યુનિવર્સિટી)ના પિતા, ભરતભાઈ કુવરજીભાઈ ટાંક (મુંબઈ) અને પ્રફુલભાઈ ગોવિંદભાઈ સાપરિયા (ઓસ્ટ્રેલીયા)ના સસરા તથા સ્વ.હસમુખભાઈ ચમનલાલ ટાંકના નાનાભાઈ તા.૨૨ના અક્ષરવાસ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૫ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. રવિભાઈ ટાંક રાજકોટ મો.૯૮૨૫૧ ૧૪૦૧૫, ઘનશ્યામભાઈ ટાંક- અમદાવાદ મો.૮૫૧૧૧ ૧૪૧૮૮, ભરતભાઈ ટાંક મુંબઈ મો.૯૭૫૭૩ ૦૪૯૨૯, પ્રફુલભાઈ સાપરિયા- ઓસ્ટ્રેલીયા ૦૦૬૧૪૨૦૫૯૧૪૦૬

મંજુલાબેન વાઘેલા

રાજકોટઃ મૂળ ગોંડલ હાલ રાજકોટ નિવાસી સ્વ.બચુભાઈ ગાંગજીભાઈ વાઘેલા અને સ્વ.છગનભાઈ ગાંગજીભાઈ વાઘેલાના નાનાભાઈ, ગુણવંતભાઈના ધર્મપત્નિ, જે જીજ્ઞેશભાઈ અને આશિષભાઈના માતુશ્રી મંજુલાબેન ગુણવંતભાઈ વાઘેલા તા.૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૫ સોમવારે ૪ થી ૬, દરમ્યાન તેમના નિવાસ સ્થાને શ્રી દ્વારકાધીશ હાઈટ્સ, ફલેટ નં.૬૦૧, ઈ વિંગ, શીતલ પાર્ક, બીઆરટીએસ બસ સ્ટોપ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. તે સ્વ.નાનાલાલ ગોંવિદજી શીશાંગીયા (ગઢની રાંગવાળા)ના પુત્રી તેમજ અરૂણભાઈના મોટાબેનનું પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે.

લલિતાબેન મકવાણા

ગોંડલઃસ્વ. કેશવલાલ મોહનલાલ મકવાણાના ધર્મપત્ની લલીતાબેન (ઉ. ૮૩) તે  દિનેશભાઈ, હરેશભાઈના માતુશ્રી નૈમિષ, કિશન ના દાદીમાં તા.૨૪ને રવીવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૨૫ સોમવાર ના રોજ  બપોરના ૪ થી ૬ વિઠ્ઠલ વાડી, ગોંડલ ખાતે રાખેલ છે.

મગનભાઇ વિઠ્ઠલાણી

ટંકારા : નિવાસી મગનભાઈ કેશુભાઈ વિઠલાણી તે રસિકભાઈ કેશુભાઈ વિઠલાણી ના ભાઈ તથા પરેશભાઈ ,હિતેશભાઈ, પિયુષભાઈ ના પિતાશ્રીનું તા.૨૪ ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તારીખ ૨૫ સોમવાર, સાંજે ૪ થી ૫ કુબેરનાથ મંદિરે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. મો.નં. ૯૨૨૮૨ ૭૧૦૧૫.

રાકેશભાઇ દોશી

વાંકાનેર : સ્વ. વાડીલાલ ઓધવજીભાઇ દોશીના પુત્ર રાકેશભાઇ તે સ્વ. અનંતભાઇ, લલિતભાઇ, રાજુભાઇ અને વિનુભાઇના ભત્રીજા તથા ફેમીલ અને વત્સલના પિતાશ્રી તથા જયેશ, અમિતભાઇ અને નિપાબેનનાભાઇનું તા. ર૪ ના અવસાન થયેલ છે.

ગીતાબેન રાજાણી

ભાવનગર : સ્વ. દેવીદાસ વસંતજીભાઇ રાજાણીના પુત્ર વધુ ગીતાબેન દિનેશકુમાર રાજાણી (ઉ.વ.૬૧)તે દિનેશભાઇ રાજાણી (ભાવનગર વાળા હાલ રાજકોટ) ના પત્નિ તથા ધરમભાઇના માતુશ્રી તથા શ્રધ્ધાબેનના સાસુ તેમજ ધ્વની અને અધ્રીતના દાદીમાં તથા જગદીશભાઇ અનિલભાઇ, મુકેશભાઇ, હિતેન્દ્રભાઇ તથા કિરીટભાઇ તથા રેખાબેન મહેન્દ્રભાઇ દાસાણીના ભાભી તેમજ મીઠાપુરવાળા સ્વ. દામોદરભાઇ પદ્મશીભાઇ વિઠ્ઠલાણીના દિકરીનું તા. ર૩ના રાજકોટ મુકામે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તથા પીયર પક્ષની સાદડી તા. રપ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કાંતિલાલ રાજવીર

રાજકોટ : મોરબી નિવાસી કાંતિલાલ રવજીભાઇ રાજવીર (ઉ.વ.૭૮) તે રાજકોટ નિવાસી સ્વ. ડાયાલાલ શામજીભાઇ કારીયાના જમાઇ તેમજ કિશોરભાઇ, રમેશભાઇ, સ્વ. સુધીરભાઇ સ્વ. ગીતાબેન બટુકલાલ મજીઠીયાના બનેવુંનું તા. રર ના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થની પિયર પક્ષની સાદડી (ટેલીફોનીક) તા. રપને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કિશોરભાઇ મો. ૯૮રપપ ૩૬૧૯૦ રમેશભાઇ, ૯૮રપ૪ ર૪૬૧૧ ઉપર શોક સંદેશો પાઠવવો.

કાંતિલાલ રાજવીર

રાજકોટ : મોરબી નિવાસી કાંતિલાલ રવજીભાઇ રાજવીર (ઉ.વ.૭૮) તે રાજકોટ નિવાસી સ્વ. ડાયાલાલ શામજીભાઇ કારીયાના જમાઇ તેમજ કિશોરભાઇ, રમેશભાઇ, સ્વ. સુધીરભાઇ સ્વ. ગીતાબેન બટુકલાલ મજીઠીયાના બનેવુંનું તા. રર ના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થની પિયર પક્ષની સાદડી (ટેલીફોનીક) તા. રપને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કિશોરભાઇ મો. ૯૮રપપ ૩૬૧૯૦ રમેશભાઇ, ૯૮રપ૪ ર૪૬૧૧ ઉપર શોક સંદેશો પાઠવવો.

ગીતાબેન રાજાણી

રાજકોટઃ ભાવનગર નિવાસી હાલ રાજકોટવાળા ગીતાબેન દિનેશભાઈ રાજાણી (ઉ.વ.૬૧) તે સ્વ.દામોદરભાઈ પદમશી વિઠલાણીના પુત્રી તથા દિનેશભાઈ રાજાણીના  ધર્મપત્નિ તથા ધરમ રાજાણીના માતુશ્રી તથા શ્રદ્ધાબેનના સાસુ તથા ધ્વની અને અધ્રીતના દાદી તથા જગદિશભાઈ, અનિલભાઈ, મુકેશભાઈ દાસાણીના ભાભી તા.૨૩ના રોજ રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું  તા.૨૫ના સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૨૫૦ ૫૧૫૧૩, મો.૭૩૮૩૧ ૫૭૩૪૪, ૯૩૭૬૭ ૩૭૦૩૦

ભરતભાઈ પંડયા

રાજકોટઃ સ્વ.મથુરદાસ મયાશંકર પંડયાના પુત્ર તથા હાર્દિકભાઈ પંડયાના પિતાશ્રી ભરતભાઈ મથુરદાસ પંડયાનું તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૫ના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

દિપકભાઇ જોષી

રાજકોટઃ કંડોળીયા બ્રાહ્મણ રાજકોટ નિવાસી દિપકભાઇ જયંતિલાલ જોષી (ઉ.વ.૫૮) તે ભાવનાબેનના પતિ તથા ઝરણાબેન કુનાલકુમાર ખેતાણી (જીયાબેન રાજકોટ) મોનાબેન મયંકકુમાર વ્યાસ (ભાવનગર) પુજાબેન, જાહન્વીબેનના પિતાશ્રી તેમજ કિશોરભાઇ, પરેશભાઇ, હિતેષભાઇ (પ્રમુખશ્રી) કંડોળીયા બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ રાજકોટ) કમલેશભાઇ (બરોડા) વર્ષાબેન કિશોરકુમાર ભટ્ટ (ગારીયાધાર)  ના ભાઇ તથા શ્વેતાબેન, કિંજલબેન કિશોરકુમાર ચંદારાણા (રાજકોટ)ના ભાઇજી તા.૨૨ શુક્રવારના રોજ કૈલાશવાસી થયેલ છે. તેમનું બેસણું તા.૨૫ના સોમવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને ૧૧ શ્રીનાથજી સોસાયટી મવડી પાસે રાખેલ છે.

મેનાબેન કારિયા

રાજકોટ : કરાંચીવાળા હાલ રાજકોટ નિવાસી સ્વ. ભાણજીભાઇ ગણેશભાઇ નથવાણીના દિકરી ગં. સ્વ. મેનાબેન હિંમતલાલ કારીયા (ઉ.વ.૬૮) તે ગાંધીનગર વાળા સ્વ. હિંમતલાલ જયંતીલાલ કારીયાના ધર્મપત્ની તેમજ સ્વ. ગોરધનભાઇ (રેખાબેન) ૯૮રપ૬ ૬૭૧૧૬, મુકુંદભાઇ ૯૯૭૮૯ ૯૯૪૭૭, કિશોરભાઇ ૯૩ર૮૭ ૦૮૮૮૦, ઉદયભાઇ ૯૧૦૬૩ ર૭૧૯૧ ના બેન તેમજ ઉમંગભાઇ કારીયા પુત્ર ૯૪ર૯૪ રપ૦૧૭, ઝંખનાબેન રૂપેશકુમાર સચદેવ ૯૪૦૮૯ ૩૮૪૪૯, પલકબેન આશિષકુમાર વિઠ્ઠલાણી, મેઘનાબેન હિતેશકુમાર ઠકકર, અનેરીબેન મિતેષકુમાર ઠકકરના માતુશ્રી ગાંધીનગર મુકામે તારીખ ર૩-૧-ર૦ર૧ ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તારીખ રપ-૧-ર૦ર૧ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે.

કિરીટભાઇ વિસાણી

રાજકોટ : સ્વ. મનુભાઇ મોતીભાઇ વિસાણીનાં સુપુત્ર કિરીટભાઇ મનુભાઇ વિસાણી તા. ર૩ ના શ્રી રામચરણ પામેલ છે. તેમનું બેસણું આજે તા. રપ ને સોમવારે ૪ થી ૬ વિરાટનગર શેરી નં. પ, નાલંદા સ્કુલની બાજુની શેરી, ખાતે રાખેલ છે. સુરેશભાઇ વિસાણી મો. ૯૯ર૪૦ ૦ર૦૯પ તથા કમલેશભાઇ વિસાણી મો. નં. ૯૪ર૬૭ ૮૬૭૪૪ છે.

સુભાષભાઈ ઠાકર

રાજકોટઃ મુળ ગામ ઢોલરા હાલ, રાજકોટ સ્વ.મણીશંકર અમૃતલાલ ઠાકરના પુત્ર સ્વ.સુભાષભાઈ મણીશંકરભાઈ ઠાકર (ઉ.વ.૫૮) કાજલ એસ્ટેટ બ્રોકરવાળા તેઓ હરેશભાઈ મણીશંકર ઠાકર વોર્ડનં.૧૩ ભાજપના અગ્રણીના નાનાભાઈ તા.૨૪ને રવિવારના રોજ કૈલાસવાસ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. આરતીબેન ઠાકર મો.૯૮૨૪૫ ૩૭૨૭૫, હેરશભાઈ ઠાકર મો.૯૬૨૪૪ ૩૬૬૩૮, લાલજીભાઈ ઠાકર મો.૯૪૨૮૭ ૦૧૨૦૮