Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019
વઢવાણના જૂની પેઢીના પત્રકાર સ્વ. હિંમતસિંહના પુત્રનું અવસાન

વઢવાણઃ અખબારી ક્ષેત્રમાં વર્ષો સુધી ફરજ બજાવી ચુકેલા જૂની પેઢીના પત્રકાર સ્વ. હિંમતસિંહ રાઠોડના પુત્ર દિનેશસિંહ હિંમતસિંહ રાઠોડનું અવસાન થયેલ છે. સ્મશાન યાત્રામાં રાજકીય આગેવાનો, પત્રકાર મિત્રો વગેરે જોડાયા હતા અને અંજલી અર્પી હતી. સદ્ગત પરિવારમાં ભાઈ સુરેન્દ્રસિંહ રાઠોડ (પત્રકાર), સુધીરસિંહ રાઠોડ (જિલ્લા પંચાયત) અને પુત્ર જયરાજસિંહ રાઠોડ (પત્રકાર)ના પુત્રીઓ, જમાઈઓ, પુત્રવધુઓ સહિત બહોળા પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે. સ્વ. દિનેશસિંહ રાઠોડ સહકારી બેંકમા ફરજ બજાવી નિવૃત જીવન ગાળતા હતા. બેસણુ ગુરૂવારના તા. ૨૬મીએ વઢવાણ ગંગાવાવ પાસે ભાથી સમાજના વાડા ખાતે સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે.

અવસાન નોંધ

જસદણના ભાડલાના બ્રહ્મસમાજ અગ્રણી ચંદુભાઇ જાનીના માતૃશ્રીનું અવસાન

જસદણ તા. ર૪: ભાડલામાં બ્રહ્મસમાજ અગ્રણી સ્વ. મનહરભાઇ મુળશંકરભાઇ જાની તેમજ ચંદુભાઇ મુળશંકરભાઇ જાનીના માતૃશ્રી ગંગા સ્વરૂપ જયાબેન મુળશંકરભાઇ જાની તા. ૧૬ના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્દગતને શ્રધ્ધાંજલી આપવા કાલે તા. રપ બુધવારના સંતવાણી રાખેલ છે. સંતવાણીમાં સંતવાણી આારધક જગમાલભાઇ બારોટ તેમજ લોકસાહિત્યકાર ભરતદાનભાઇ ગઢવી રંઘોળા વાળા તેમજ બેન્જોવાદક મુકુન્દભાઇ જાની તથા ભરતભાઇ તબલાવાદક સહીતના સાજીંદા કલાકારો સંતવાણી રૂપે શ્રધ્ધાંજલી અર્પણ કરશે. ધર્મપ્રેમી જનતાને ચંદુભાઇ જાની હસમુખભાઇ જાની મનોજભાઇ જાની કિરણભાઇ જાની તથા પીયુષભાઇ જાનીનું આમંત્રણ એક યાદીમાં પાઠવવામાં આવે છે.

જસદણના ભાડલાના બ્રહ્મસમાજ અગ્રણી ચંદુભાઇ જાનીના માતૃશ્રીનું અવસાન

જસદણ તા. ર૪: ભાડલામાં બ્રહ્મસમાજ અગ્રણી સ્વ. મનહરભાઇ મુળશંકરભાઇ જાની તેમજ ચંદુભાઇ મુળશંકરભાઇ જાનીના માતૃશ્રી ગંગા સ્વરૂપ જયાબેન મુળશંકરભાઇ જાની તા. ૧૬ના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્દગતને શ્રધ્ધાંજલી આપવા કાલે તા. રપ બુધવારના સંતવાણી રાખેલ છે. સંતવાણીમાં સંતવાણી આારધક જગમાલભાઇ બારોટ તેમજ લોકસાહિત્યકાર ભરતદાનભાઇ ગઢવી રંઘોળા વાળા તેમજ બેન્જોવાદક મુકુન્દભાઇ જાની તથા ભરતભાઇ તબલાવાદક સહીતના સાજીંદા કલાકારો સંતવાણી રૂપે શ્રધ્ધાંજલી અર્પણ કરશે. ધર્મપ્રેમી જનતાને ચંદુભાઇ જાની હસમુખભાઇ જાની મનોજભાઇ જાની કિરણભાઇ જાની તથા પીયુષભાઇ જાનીનું આમંત્રણ એક યાદીમાં પાઠવવામાં આવે છે.

સુશીલાબેન ઠાકર

રાજકોટઃ ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ (શ્રીનાથદાદા તડ) સુશીલાબેન પ્રફુલભાઈ ઠાકર (ઉ.વ.૬૨) તે સ્વ.કાંતિભાઈ ઠાકર (જામનગર), હસુભાઈ ઠાકર (પાલઘર), ભાનુભાઈ ઠાકર (ગોંડલ), ઉર્મિલાબેન કે.મહેતા (કેશોદ), સ્વ.નિરૂબેન મહેતા (રાણાવાવ), વિલાસબેન એન. વ્યાસ (રાજકોટ), સ્વ.લીલાવંતીબેન વાય.વ્યાસ (જામનગર)ના નાનાભાઈ પ્રફુલભાઈ લાલજીભાઈ ઠાકર (મૂળ જેતપુર) હાલ રાજકોટના ધર્મપત્નિ તે હીનાબેન દિલેશભાઈ વ્યાસ (જેતપુર), પૂર્વીબેન તથા મેઘાબેન પ્રફુલભાઈ ઠાકરનાં માતુશ્રી તેમજ સ્વ.મનસુખલાલ ભગવાનજી વ્યાસના પુત્રી, સ્વ.ગજેન્દ્રભાઈ વ્યાસ (કોડીનાર), રસિકભાઈ વ્યાસ (રાજકોટ), દમુબેન ઉમેશભાઈ મહેતા (રાજકોટ), કૌશલ્યાબેન અનંતકુમાર જોશી (મુંબઈ)ના મોટાબેનનું તા.૨૩ને સોમવારના રોજ રાજકોટ મુકામે દુઃ ખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્યે ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજની વાડી, પોપટપરા નાલાની સામે, જંકશન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અલ્પાબેન મહેતા

રાજકોટઃ મહુવા નિવાસી હાલ કટક,  અલ્પાબેન મહેતા તે જીતુભાઈ મહેતાના ધર્મપત્નિ તથા જયભાઈના માતુશ્રી તેમજ સ્વ.ધનસુખભાઈ તથા રમેશભાઈ (રાજકોટ), મહેશભાઈ (છાયા જવેલર્સ), સુરેશભાઈ જેન્તીભાઈ મહેતા (કૃણાલ જવેલર્સ) મહુવાના નાનાભાઈના પત્નિ તેમજ નરેશભાઈ (રાજકોટ)ના મોટાભાઈના પત્નિનું તા.૨૩ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

ઇન્દિરાબેન હિંડોચા

જુનાગઢઃ ઇન્દિરાબેન હિંડોચા (ઉ.વ. ૭૯) તે સ્વ. રમણીકલાલ મથુરાદાસ હિંડોચાના પત્નિ તથા ધર્મેશભાઇ, મનિષભાઇ, ભાવેશભાઇ, સંજયભાઇ અને ભાવનાબેન વિજયકુમાર સુતરીયાના માતૃશ્રી તેમજ સ્વ. મથુરાદાસ ચત્રભુજભાઇ મોરજરીયા (ધારી)ના પુત્રીનું તા. રરના રોજ અવસાન થયેલ છે.

હર્ષાબેન પંડિત

ભાવનગરઃ મોટી વાવડી હાલ ભાવનગર નિવાસી હર્ષાબેન અજીતભાઇ પંડિત (ઉ.વ. ૬૯) તે હિરેનભાઇ પંડિત તથા પારૂલબેન વિમલભાઇ ઠાકર દામનગરના માતુશ્રી તથા અતુલભાઇ જોશી (જુનાગઢ)ના બહેન તા. ર૩ના રોજ કૈલાસવાસી થયેલ છે. બેસણું તા. ૩૦ સોમવારના રોજ સાંજના ૩ થી ૬ તેમજ દશાહ શ્રાધ્ધ તા. ર૧ ઓકટોબર બુધવારે ઉતરક્રિયા તા. ૩ ઓકટોબર નિવાસસ્થાને ગૌતમેશ્વર નગર, બેંક કોલોની પ્લોટ નં. ૧૧૪ ભાવનગર રાખેલ છે.

સુમીત્રાબેન વેકરીયા

ઉપલેટાઃ ગુર્જર સુથાર છગનભાઇ ઓધવજીભાઇ વેકરીયાના પુત્ર કમલભાઇ છગનભાઇ વેકરીયાના ધર્મપત્નિ ત્થા જમનભાઇ દામજીભાઇ છાત્રાલીયાની દીકરી સુમીત્રાબેન (ઉ. વર્ષ ૪૬)નું તા. રરના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ર૬ ગુરૂવારના રોજ સાંજે ૩ થી પ વિશ્વકર્મા ગુર્જર સુથાર જ્ઞાતીની વાડી રાજમોતી નગર પોરબંદર રોડ ઉપલેટા રાખેલ છે.

વિજયભાઇ વ્યાસ

ઉનાઃ શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રાહ્મણ વિજયભાઇ વેણીશંકર વ્યાસ (ઉ.વ. ૬૩) તે વિરલભાઇનાં પિતાશ્રી ત્થા દિવ્યેશભાઇ, દિલીપભાઇ, અતુલભાઇનાં કાકા તા. રરમીએ ઉનામાં અવસાન પામેલ છે. પ્રાર્થના સભા બેસણું તા. ર૬ ગુરૂવારે તેમના નિવાસસથાન મહાકાલેશ્વર મંદિર સામે આખો દિવસ રાખેલ છે.

હિમાંશુભાઇ જોબનપુત્રા

રાજકોટઃ હિમાંશુ અલ્પેશભાઇ જોબનપુત્રા તા.રરના શ્રીજી ચરણ પામેલ છે. તે એ. જે. બુકસ પુસ્તક મહોત્સવ અલ્પેશભાઇ પ્રતાપભાઇ જોબનપુત્રાના પુત્ર તેમજ પ્રતાપભાઇ કાનજીભાઇ જોબનપુત્રાના પૌત્રનું ઉઠમણું તા.ર૬ને ગુરૂવારે સાંજે પ વાગ્યે ઇ-૧/૪૮ રૂરલ હાઉસીંગ બોર્ડ એ.જી. સોસાયટી નિલકંઠ મહાદેવના મંદિર સામે રાખેલ છે.

ક્રિષ્નાબેન ધામેચા

રાજકોટઃ મચ્છુ કઠિયા સઇ સુતાર જ્ઞાતિના ક્રિષ્નાબેન અમિતભાઇ ધામેચા (ઉ.વ.૩પ) તે ગોપાલભાઇ અમરશીભાઇ સોલંકી (એવરન્યુ મેન્સવેર વાળા)ના નાના ભાઇ ભરતભાઇના દીકરી તથા રાજેશભાઇ (પાપા ગાર્મેન્ટસ વાળા)ના ભત્રીજી અને વિસાલભાઇના બહેનનું તા.ર૧ના અવસાન થયેલ છે. તેઓની પિયર પક્ષની સાદડી તા.ર૬ના સાંજે પ થી ૬, અજન્તા એપાર્ટમેન્ટ, કોસ્મો કોમ્પ્લેક્ષ પાછળ, કિસાનપરા, ખાતે રાખેલ છે.

લીલાવંતીબેન પાઠક

જુનાગઢઃ વેરાવળ નિવાસી હાલ જુનાગઢ લીલાવંતી કેશવલાલ પાઠક (ઉ.વ.૮૮) તે સ્વ.કેશવલાલ વજેરામ પાઠક (મૂળ પાટણવાવ)ના પુત્રી સ્વ.રમેશચંદ્ર પાઠક તથા દિનેશચંદ્ર પાઠક, સ્વ.અનસુયાબેનના બહેન તથા સ્વ.પ્રવિણાબેન જે. રાવલ, લતાબેન એમ. જોષી (જુનાગઢ)ના માતુશ્રી તથા કમલેશભાઇ, સમીરભાઇના નાનીનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે.

ભારતીબેન ગોકાણી

મીઠાપુરઃ સ્વ. લક્ષ્મીદાસ દેવરામ ગોકાણીના પુત્રવધુ અને રાજેન્દ્રભાઈ (રાજુભાઈ)ના પત્ની ભારતીબેન રાજેન્દ્રભાઈ ગોકાણી (ઉ.વ. ૫૬) તે સુરેશભાઈ, રસિકભાઈ અને મહેન્દ્રભાઈના ભાભી તેમજ મહેશ અને ગોપાલના માતુશ્રી તેમજ સ્વ. નટવરલાલ નારણદાસ પોપટ ભરાણાના દીકરી તેમજ મહેન્દ્રભાઈ અને ચંદુલાલના બહેનનું તા. ૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. ઉઠમણું તા. ૨૫ને બુધવારે સિદ્ધનાથ મંદિર, જય અંબે સોસાયટી, આરંભડા ખાતે સાંજે ૪.૩૦ થી ૫.૦૦ કલાકે ભાઈઓ તેમજ બહેનો માટે રાખેલ છે. તેમજ મોસાળ પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

શારદાબેન પરમાર

ગોંડલઃ ગોંડલ કડ઼ીયા સ્વ. પોપટભાઇ પરસોતમભાઇ પરમારના ધર્મપત્નિ સ્વ. શારદાબેન પોપટભાઇ પરમાર (ઉ.વ. ૮પ) તે પ્રકાશભાઇના માતૃશ્રી તથા હરીભાઇ તેમજ રમેશભાઇના કાકી તથા સ્વ. વલ્લભભાઇ મારૂ (અમરેલી), કિશોરભાઇ હદવાણી (ચોરડી) ના સાસુનું તા. રર ને રવિવારે અવસાન થયેલ છે. બેસણું તા. ર૬ ગુરૂવારે બપોરે ૩ થી પ રાધેશ્યામ વાડી સ્ટેશન પ્લોટ દીપક મંડપની બાજુમાં ગોંડલ ખાતે રાખેલ છે.

હિમાંશુભાઇ જોબનપુત્રા

રાજકોટઃ હિમાંશુ અલ્પેશભાઇ જોબનપુત્રા તા.રરના શ્રીજી ચરણ પામેલ છે. તે એ. જે. બુકસ પુસ્તક મહોત્સવ અલ્પેશભાઇ પ્રતાપભાઇ જોબનપુત્રાના પુત્ર તેમજ પ્રતાપભાઇ કાનજીભાઇ જોબનપુત્રાના પૌત્રનું ઉઠમણું તા.ર૬ને ગુરૂવારે સાંજે પ વાગ્યે ઇ-૧/૪૮ રૂરલ હાઉસીંગ બોર્ડ એ.જી. સોસાયટી નિલકંઠ મહાદેવના મંદિર સામે રાખેલ છે.

ક્રિષ્નાબેન ધામેચા

રાજકોટઃ મચ્છુ કઠિયા સઇ સુતાર જ્ઞાતિના ક્રિષ્નાબેન અમિતભાઇ ધામેચા (ઉ.વ.૩પ) તે ગોપાલભાઇ અમરશીભાઇ સોલંકી (એવરન્યુ મેન્સવેર વાળા)ના નાના ભાઇ ભરતભાઇના દીકરી તથા રાજેશભાઇ (પાપા ગાર્મેન્ટસ વાળા)ના ભત્રીજી અને વિસાલભાઇના બહેનનું તા.ર૧ના અવસાન થયેલ છે. તેઓની પિયર પક્ષની સાદડી તા.ર૬ના સાંજે પ થી ૬, અજન્તા એપાર્ટમેન્ટ, કોસ્મો કોમ્પ્લેક્ષ પાછળ, કિસાનપરા, ખાતે રાખેલ છે.

લીલાવંતીબેન પાઠક

જુનાગઢઃ વેરાવળ નિવાસી હાલ જુનાગઢ લીલાવંતી કેશવલાલ પાઠક (ઉ.વ.૮૮) તે સ્વ.કેશવલાલ વજેરામ પાઠક (મૂળ પાટણવાવ)ના પુત્રી સ્વ.રમેશચંદ્ર પાઠક તથા દિનેશચંદ્ર પાઠક, સ્વ.અનસુયાબેનના બહેન તથા સ્વ.પ્રવિણાબેન જે. રાવલ, લતાબેન એમ. જોષી (જુનાગઢ)ના માતુશ્રી તથા કમલેશભાઇ, સમીરભાઇના નાનીનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે.

ભારતીબેન ગોકાણી

મીઠાપુરઃ સ્વ. લક્ષ્મીદાસ દેવરામ ગોકાણીના પુત્રવધુ અને રાજેન્દ્રભાઈ (રાજુભાઈ)ના પત્ની ભારતીબેન રાજેન્દ્રભાઈ ગોકાણી (ઉ.વ. ૫૬) તે સુરેશભાઈ, રસિકભાઈ અને મહેન્દ્રભાઈના ભાભી તેમજ મહેશ અને ગોપાલના માતુશ્રી તેમજ સ્વ. નટવરલાલ નારણદાસ પોપટ ભરાણાના દીકરી તેમજ મહેન્દ્રભાઈ અને ચંદુલાલના બહેનનું તા. ૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. ઉઠમણું તા. ૨૫ને બુધવારે સિદ્ધનાથ મંદિર, જય અંબે સોસાયટી, આરંભડા ખાતે સાંજે ૪.૩૦ થી ૫.૦૦ કલાકે ભાઈઓ તેમજ બહેનો માટે રાખેલ છે. તેમજ મોસાળ પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

ઇન્દિરાબેન હિંડોચા

જુનાગઢઃ ઇન્દિરાબેન હિંડોચા (ઉ.વ. ૭૯) તે સ્વ. રમણીકલાલ મથુરાદાસ હિંડોચાના પત્નિ તથા ધર્મેશભાઇ, મનિષભાઇ, ભાવેશભાઇ, સંજયભાઇ અને ભાવનાબેન વિજયકુમાર સુતરીયાના માતૃશ્રી તેમજ સ્વ. મથુરાદાસ ચત્રભુજભાઇ મોરજરીયા (ધારી)ના પુત્રીનું તા. રરના રોજ અવસાન થયેલ છે.

હર્ષાબેન પંડિત

ભાવનગરઃ મોટી વાવડી હાલ ભાવનગર નિવાસી હર્ષાબેન અજીતભાઇ પંડિત (ઉ.વ. ૬૯) તે હિરેનભાઇ પંડિત તથા પારૂલબેન વિમલભાઇ ઠાકર દામનગરના માતુશ્રી તથા અતુલભાઇ જોશી (જુનાગઢ)ના બહેન તા. ર૩ના રોજ કૈલાસવાસી થયેલ છે. બેસણું તા. ૩૦ સોમવારના રોજ સાંજના ૩ થી ૬ તેમજ દશાહ શ્રાધ્ધ તા. ર૧ ઓકટોબર બુધવારે ઉતરક્રિયા તા. ૩ ઓકટોબર નિવાસસ્થાને ગૌતમેશ્વર નગર, બેંક કોલોની પ્લોટ નં. ૧૧૪ ભાવનગર રાખેલ છે.

સુમીત્રાબેન વેકરીયા

ઉપલેટાઃ ગુર્જર સુથાર છગનભાઇ ઓધવજીભાઇ વેકરીયાના પુત્ર કમલભાઇ છગનભાઇ વેકરીયાના ધર્મપત્નિ ત્થા જમનભાઇ દામજીભાઇ છાત્રાલીયાની દીકરી સુમીત્રાબેન (ઉ. વર્ષ ૪૬)નું તા. રરના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ર૬ ગુરૂવારના રોજ સાંજે ૩ થી પ વિશ્વકર્મા ગુર્જર સુથાર જ્ઞાતીની વાડી રાજમોતી નગર પોરબંદર રોડ ઉપલેટા રાખેલ છે.

વિજયભાઇ વ્યાસ

ઉનાઃ શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રાહ્મણ વિજયભાઇ વેણીશંકર વ્યાસ (ઉ.વ. ૬૩) તે વિરલભાઇનાં પિતાશ્રી ત્થા દિવ્યેશભાઇ, દિલીપભાઇ, અતુલભાઇનાં કાકા તા. રરમીએ ઉનામાં અવસાન પામેલ છે. પ્રાર્થના સભા બેસણું તા. ર૬ ગુરૂવારે તેમના નિવાસસથાન મહાકાલેશ્વર મંદિર સામે આખો દિવસ રાખેલ છે.

શારદાબેન પરમાર

ગોંડલઃ ગોંડલ કડ઼ીયા સ્વ. પોપટભાઇ પરસોતમભાઇ પરમારના ધર્મપત્નિ સ્વ. શારદાબેન પોપટભાઇ પરમાર (ઉ.વ. ૮પ) તે પ્રકાશભાઇના માતૃશ્રી તથા હરીભાઇ તેમજ રમેશભાઇના કાકી તથા સ્વ. વલ્લભભાઇ મારૂ (અમરેલી), કિશોરભાઇ હદવાણી (ચોરડી) ના સાસુનું તા. રર ને રવિવારે અવસાન થયેલ છે. બેસણું તા. ર૬ ગુરૂવારે બપોરે ૩ થી પ રાધેશ્યામ વાડી સ્ટેશન પ્લોટ દીપક મંડપની બાજુમાં ગોંડલ ખાતે રાખેલ છે.