અવસાન નોંધ
નરશીભાઇ પિલોજપરા
રાજકોટઃ મુળ સરધારકા (વાંકાનેર) નિવાસી હાલ રાજકોટ શ્રી નરસિંહભાઇ ગોરધનભાઇ પિલોજપરા (ઉ.વ.૮૦) તે સ્વ. કાંતિભાઇ ગોરધનભાઇ પિલોજપરાના મોટાભાઇ તે સતિશભાઇ, નરેન્દ્રભાઇ તથા જયશ્રીબેન મીનેષકુમાર કનોજીયાના પિતાશ્રી તથા લલીતભાઇ, કલ્પેશભાઇ તથા દક્ષાબેન ધર્મેશકુમાર છનિયારાના ભાયજીનું તા.૨૩ (બુધવાર)ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૫ (શુક્રવાર)ના રોજ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ તેમના નિવાસ સ્થાને જીહિત પાર્ક, એવિંગ ૪થો માળ, દ્વારિકા હાઇટ્સ પાછળ, માધાપર ચોકડી ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
ભાનુબેન ભીંડી
રાજકોટઃ ગીરનારા સોની ધોરાજી નિવાસી હાલ રાજકોટ ભીંડી ભાનુબેન જયંતિલાલ (ઉ.વ.૮૮) તે સ્વ. જયંતિલાલ વિઠલભાઇ ભીંડીના ધર્મપત્નિ તેમજ પ્રવિણભાઇ, મહેન્દ્રભાઇ, મનોજભાઇના માતુશ્રી તથા વિશાલ, પિયુષ, ભાવિન, સંજયના દાદીમાનું તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૫ શુક્રવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૩૦ રાણીંગા વાડી, કાંતા સ્ત્રી વિકાસગૃહ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
જય નડીયાપરા
રાજકોટઃ મુળ ગામ ભીંડા હાલ રાજકોટ અશ્વિનભાઇ ભીમજીભાઇ નડીયાપરાના પુત્ર-જય અશ્વિનભાઇ નડીયાપરાનું દુઃખદ અવસાન તા.૨૩ના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૨૫ના શુક્રવારે સાંજે ૫ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન લાભદિપ શેરી નં.૩ મવડી ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.
પ્રવિણાબેન વ્યાસ
રાજકોટઃ કંડોળિયા બ્રાહ્મણ બગસરાવાળા હાલ અમરેલી નિવાસી પ્રવિણાબેન (પદ્માબેન) અરૂણભાઇ વ્યાસ જે રાજકોટ નિવાસી સ્વ. ચંપકલાલ નાગજીભાઇ જોષી તથા ગં.સ્વ. વિજયાબેન ચંપકલાલ જોષીના ભાણેજવહુનું તા.૨૨ને મંગળવારના સવારે દુઃખદ અવસાન થયેલ છે.
અમીબેન ઉટડીયા
ઉપલેટાઃ ગઢાળાના વતની અમીબેન ઓધડભાઇ ઉટડીયા (ઉ.વ.૮ર) તે અરશીભાઇ ઓધડભાઇ, સામતભાઇ ઓધડભાઇ, ગોવિંદભાઇ ઓધડભાઇ, મેણસીભાઇ ઓધડભાઇના માતુશ્રીનું તા.રરને મંગળવારના રોજ ગઢાળામાં અવસાન થયેલ છે.
ગૌરીબેન ભાડેશીયા
મોરબીઃ ગુર્જર સુતાર મુળ ગામ કોટડા હાલ મોરબી સ્વ.ભીખાભાઇ લાધાભાઇ ભાડેશીયાના પત્ની ગૌરીબેન (ઉ.વ.૯પ) તે સ્વ.મનહરલાલ, સ્વ.નરેશભાઇ તથા દિનેશભાઇ, ભરતભાઇ, લતાબેન રમેશકુમાર વડગામા, સંગીતાબેન મુકેશકુમાર તલસાણીયાના માતુશ્રી તેમજ સ્વ.રતિલાલ મોતીભાઇ વઘાડીયા, સ્વ.નાગજીભાઇ તથા બાબુભાઇના બહેન તા.ર૩ના શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા.રપ શુક્રવારે સાંજે ૪ થી ૬ શ્રી વિશ્વકર્મા દાદાના મંદીરે ભવાની ચોક ઘંટીયા પા, મોરબી રાખેલ છે.
રળીયાતબેન રૈયાણી
ગોંડલઃ ગોંડલ સ્વ. માધવજીભાઇ ગોવિંદભાઇ રૈયાણીના પત્ની રળીયાતબેન (ઉ.વ.૯૧) તે મનસુખભાઇ, રતિભાઇ, રમેશભાઇ, વિનુભાઇના માતાનું તા.ર૩ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૬ને શનિવારે, સાંજે પ થી ૭, ભોજરાજપરા શેરી નં. ૧૬/૯ ગોંડલ ખાતે રાખેલ છે.
કેશવજીભાઇ રાઠોડ
રાજકોટઃ મુળ ગામ કલાણા હાલ રાજકોટ નિવાસી ગુર્જર ક્ષત્રિય કડિયા સ્વ.કેશવજીભાઇ ધનજીભાઇ રાઠોડ તે સંજયભાઇના પિતાશ્રીનું તા.ર૩ના અવસાન થયેલ છે. જેનું બેસણું તા.રપને શુક્રવારે સાંજે પ થી ૭ મહેશ્વરી સોસાયટી શેરી નં.ર/બી કોઠારિયા મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
કાંતાબેન ટાંક
રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા કાનાબેન ભગવાનજીભાઇ ટાંક (ઉ.વ.૮૦) તે ભગવાનજીભાઇ પરસોતમભાઇ ટાંકના ધર્મપત્ની તેમજ સ્વ.મહેન્દ્રભાઇ મુકેશભાઇ, સ્વ.પંકજભાઇ, ભરતભાઇના માતુશ્રી તા.ર૩ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.રપના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
કંચનબેન બગથરીયા
રાજકોટ : કંચનબેન છગનભાઇ બગથરીયા તે ભરતભાઇ બગથરીયા અને કિશોરભાઇ બગથરીયાના માતુશ્રીનું તા. ૨૩ ના બુધવારે અવસાન થયેલ છે. તેમની દશાવિધી તા. ૧ ના શુક્રવારે રાખેલ છે. તેમજ ઉત્તરક્રિયા (પાણી ઢોળ) તા. ર ના શનિવારે તેમના નિવાસ સ્થાન શ્રીનાથજી સોસાયટી શેરી નં.૧૫, ઇલાબેન કવાર્ટર, મવડી પ્લોટ, રાજકોટ (મો.૯૯૧૩૦ ૦૨૮૩૯) ખાતે રાખેલ છે. લૌકીક બંધ છે.
માલતીબેન જોષી
ગોંડલ : વાલમ બ્રાહ્મણ માલતીબેન (ઉ.વ.૬પ) તે ગીરીશભાઇ દલપતભાઇ જોષી (નિવૃત મત્સ્ય ઉદ્યોગ) ના ધર્મપત્ની તથા શીરીષભાઇ ડી. જોષીના નાનાભાઇના પત્નિ તેમજ અનુરાધાબેન અજયભાઇ વ્યાસ (મુંબઇ), નિલાબેન રાજેશભાઇ ઉપાધ્યાય (રાજકોટ)ના માતુશ્રી તેમજ સ્વ. અમૃતલાલ મુળશંકર વ્યાસ (રીબ)ના પુત્રી તથા રમેશભાઇ વ્યાસ (જુનાગઢ), સ્વ. સંજયભાઇ વ્યાસના બહેન તેમજ ચિ. કૃણાલ, ધ્રુવીતાના નાનીમા તથા અનિરૂદ્ધ જોષી (એચડીએફસી બેંક)ના કાકીબાનું તા. રરને મંગળવારે અવસાન થયેલ છે. બેસણું તા. રપ ને શુક્રવારે સાંજે પ થી ૭ તેમના નિવાસ સ્થાન રાધા પાર્ક કોમ્યુનીટી હોલ, રાધા પાર્ક-આશાપુરા નેશનલ હાઇવે બાયપાસ, ગોંડલ ખાતે રાખેલ છે.
રળીયાતબેન રૈયાણી
ગોંડલ : સ્વ. માધવજીભાઇ ગોવિંદભાઇ રૈયાણીના ધર્મપત્ની રળીયાતબેન (ઉ.વ.૯૧) તે મનસુખભાઇ, રતિભાઇ, રમેશભાઇ, વિનુભાઇના માતુશ્રીનું તા. ર૩ને બુધવારે અવસાન થયેલ છે. બેસણું તા. ર૬ ને શનિવારે સાંજે પ થી ૭ તેના નિવાસ સ્થાન ભોજરાજપરા શેરી નં. ૧૬/૯ ગોંડલમાં રાખેલ છે.
ગુણવંતલાલ પંચોલી
રાજકોટ : ગુણવંતલાલ હીરાલાલ પંચોલી તે પ્રભુદાસભાઈના નાનાભાઈ, સ્વ. ઈશ્વરભાઈના મોટાભાઈ, તે જયેશભાઈના પિતાશ્રીનુ તા.૨૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૫ના શુક્રવારના રોજ સાંજે ૫ થી ૭ લુહાર જ્ઞાતિની વાડી રણછોડનગર ખાતે રાખેલ છે.
છાયાબેન ત્રિવેદી
રાજકોટઃ ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ રાજકોટ હાલ વડોદરા સ્વ. છાયાબેન ત્રિવેદી (રેલ્વે એકાઉન્ટ્સ)ના પત્નિ તે અશોકભાઇ (જુનાગઢ), યોગેશભાઇ (એલઆઇસી- રાજકોટ)ના ભાભી, મૃગેશ તથા પ્રતિક્ષાના માતુશ્રીનું અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા.૨૫ શુક્રવારે જ્ઞાતિની વાડી, કલ્યાણજી હોલ, ચંદનપાર્ક મેઇન ખાતે સાંજે ૫:૩૦ કલાકે રાખવામાં આવ્યું છે.