અવસાન નોંધ
એડવોકટ ભરતભાઇ બુધ્ધદેવના બનેવીનું અવસાન : સોમવારે સાદડી
રાજકોટ : સ્વ. પ્રવીણચંદ્ર નેણસીભાઇ બુધ્ધદેવ તથા ગંસ્વ. નિર્મળાબેન પ્રવિણચંદ્ર બુધ્ધદેવનાં જમાઇ તથા ભરતભાઇ બુધ્ધદેવ એડવોકેટ તથા શૈલેષભાઇ બુધ્ધદેવનાં બનેવી સ્વ. કિર્તીભાઇ (અમિતકુમાર) રતિલાલ શાહ ભુજ મુકામે તા. ૨૧નાં રોજ અવસાન પામેલ છે, તેની સાદડી તા.૨૫ સોમવારે રાજકોટ મુકામે પંચનાથ મંદિરે સાંજે ૪ થી ૫ સુધી રાખેલ છે
ભુપતભાઇ જોષી
રાજકોટઃ સારશ્વત બ્રાહ્મણ રાજકોટ નિવાસી ભૂપતભાઇ નરશીદાસ એન જે સ્વ. રાજેશભાઇ તેમજ શાસ્ત્રી પ્રકાશભાઇના પિતાશ્રી તેમજ શ્યામ તેમજ કેવલના દાદાનું તા.૨૩ના રોજ રાત્રે ૧:૩૦ કલાકે કૈલાશ વાસ થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨૫ સોમવારના રોજ સાંજે ૪:૩૦ કલાકે એરપોર્ટ રોડ લાખના બંગલાની પાસે આશાપુરા મંદીરથી આગળ રાધાકૃષ્ણ મંદિરે (ગાંધીગ્રામ) રાખેલ છે.
દિલીપભાઇ રાઠોડ
રાજકોટ : સ્વ. દિલીપભાઇ કેશુભાઇ રાઠોડ (ઉ.વ.૬૫)નું તા.૨૧ ને ગુરૂવારે અવસાન થયેલ છે. બેસણું તા.૨૫ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન કાલાવડ રોડ, એ.જી. હાઉસીંગ બોર્ડ ઇ-૧, ૪જી, શ્રી નિલકંઠ મહાદેવ્ મંદિર રાજકોટ ખાતે રાખેલ છે. ઉતરક્રિયા તા.૨૯ જે શુક્રવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે.
યુવરાજસિંહ બારૈયા
રાજકોટઃ કારડીયા રાજપુત યુવરાજસિંહ વિજયસિંહ બારૈયા (ઉ.વ.૨૪) જે વિજયસિંહ જેસીંગભાઇ બારૈયાના પુત્ર તથા બળવંતસિંહ નારૂભાઇ ચૌહાણના સાળા તથા સ્વ ભરતસિંહ જેસિંગભાઇ બારૈયા, ભાવસિંહ, અનુભાઇ જેસીંગભાઇ બારૈયા તથા ઉમેદસિંહ શામજીભાઇ બારૈયાના ભત્રીજા તથા કારડીયા રાજપુત સેનાના ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ ભરતસિંહ બારૈયાના કાકાના દિકરાભાઇ તથા હરદેવસિંહ તથા જયંતસિંહ બારૈયાના કાકા દિકરા સ્વ. દોલતસિંહ રવુભા રાઠોડ, પી.જી.વી.સી.એલ. જુનાગઢ તથા નટવરસિંહ રવુભા રાઠોડ બી.એસ.એન.એલ.જુનાગઢ તથા અશોકસિંહ રવુભા રાઠોડ રાજકોટ તથા પ્રવિણસિંહ રવુભા રાઠોડ વન વિભાગ જુનાગઢના ભાણેજનું અવસાન તા.૨૧ના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૨૫ને સોમવારના રોજ રણુજા મંદિર કોઠારીયા રોડ રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.
દેવેન્દ્રસિંહ જાડેજા
રાજકોટઃ વચલીઘોડી નિવાસી દેવેન્દ્રસિંહ લખુભા જાડેજા (દેવુભા એસટી) (ઉ.વ.૫૮) તે દિલીપભાઇ ધીરૂભા જાડેજાના ભત્રીજા તથા ધર્મેશસિંહ, શૈલેન્દ્રસિંહના નાનાભાઇ તથા ડો. રાજેન્દ્રસિંહ, ભગીરથસિંહ, હરદેવસિંહ, નરેન્દ્રસિંહના મોટાભાઇ તથા બલભદ્રસિંહના પિતાશ્રીનું તા.૨૧ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૫ સોમવારના રોજ બપોરે ૩ થી ૫ તેમજ ઉત્તરક્રિયા તા.૨૯ શુક્રવારના રોજ વચલીઘોડી ખાતે રાખેલ છે.
નવનીતભાઇ જોગી
અમરેલી : બ્રહ્મ ક્ષત્રીય નરોતમદાસ દેવચંદભાઇ જોગીના પુત્ર નવીનતભાઇ (ભોલીભાઇ (ઉ.પ૩) પાયલ ઓટો ગેરેજવાળા) નું અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા. રપ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે માતુશ્રી ગંગાબાઇ વાડી જૈન દેરાસર પાસે અમરેલી ખાતે રાખેલ છે.
જીતેન્દ્રભાઇ વ્યાસ
રાજકોટ : ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ જીતેન્દ્રભાઇ વ્યાસ તે હર્ષદરાય મગનલાલ વ્યાસના પુત્ર ગીરીશભાઇ તથા હેમેનભાઇ તથા હિનાબેનના મોટા ભાઇ, અપેક્ષા (બીન્ટુ) બહેનના પિતાશ્રીનું તા. ર૧ ના અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થના સભા તા. રપ ને સોમવાર સાંજે ૪ થી ૬ પુષ્કરધામ મહાદેવ મંદિર, યુનિવર્સિટી રોડ, ખાતે રાખેલ છે.
કાન્તાબેન અજાગીયા
રાજકોટઃ પેઈન્ટર ઉમેશભાઈ અનુભાઈ અજાગીયાના માતુશ્રી સ્વ.કાન્તાબેન અનુભાઈ અજાગીયાનું દુઃખદ અવસાન તા.૨૩ને શનીવારના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૨૫ સોમવારના રોજ સાંજે ૪ થી ૫ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર માસ્તર સોસાયટી ખાતે રાખેલ છે. (મો.૯૮૨૪૧ ૧૬૬૪૨)
કિશોરભાઈ હીરાણી
રાજકોટઃ પાળ ગામ વાળંદ કિશોરભાઈ ભીખાભાઈ હીરાણી (ઉ.વ.૬૨) તે મનસુખભાઈ, ભવાનભાઈના નાનાભાઈ અશ્વિનભાઈના કાકા તથા રાજેશભાઈ, સંજયભાઈ, હિતેશભાઈ, સોનલબેનના પિતાશ્રી રવિકુમાર લખતરિયાના સસરા તથા વિક્રમભાઈ વાલજીભાઈ ભટ્ટી (ત્રંબાવાળા)ના બનેવીનું તા.૨૨ના દુઃખદ અવસાન થયેલ છે. (બંને પક્ષનું બેસણું) તા.૨૫ સોમવારના રોજ ૪ થી ૬ પાળ ગામ જખરાપીરના મંદીરે રાખેલ છે.
આનંદીબેન શુકલ
ગોંડલ : ઓૈ.ગુ.સા.ચા. જ્ઞાતિના સ્વ.અંબાદત્ત જગજીવનભાઇ શુકલના પત્ની આનંદીબેન (ઉ.વ.૬૬) તે જીજ્ઞેશભાઇ તથા રશ્મિનભાઇના માતુશ્રી, પ્રીતીબેન, પાર્થ, શ્યામના દાદીમા તે સ્વ. નટવરલાલના નાનભાઇના પત્ની તથા સ્વ. રજનીકાંતભાઇ, સ્વ. અરવિંદભાઇના ભાભી તેમજ સ્વ. મુળશંકર ભવાનીશંકર વ્યાસના દીકરી, જનકભાઇ, ઉપેન્દ્રભાઇના બહેનનું તા.૨૧ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.૨૫ ને સોમવારે બપોરે ૩ થી ૫ કલાકે બેનાણી વાડી, યુનિટ નંબર-ર, વચલી શેરી, ગોંડલ મુકામે રાખેલ છે. પિયરપક્ષની સાદડી તા. ૨૮ ને ગુરૂવારે સાંજે ૪ થી પ કલાકે ગાયત્રી મંદિર, નવા બસ સ્ટેન્ડ સામે જસદણ મુકામે રાખેલ છે.
નટવરલાલ રામગીયા
મોરબી : નટવરલાલ ત્રિકમજીભાઇ રામગીયા (માણેકવાડા વાળા)(ઉ.વ.૮૦) તે સ્વ. ત્રિકમજીભાઇ કરમશીભાઇ રામગીયાના પુત્ર તથા ઇશ્વરભાઇ, વસંતભાઇ, ચંદુભાઇ, નરેન્દ્રભાઇ તેમજ જશવંતીબેન, કાંતાબેન, રંજનબેનના ભાઇ તેમજ ચંદારાણા જમનાદાસ પિતાંમ્બરભાઇના જમાઇ તથા નરેશભાઇ જમનાદાસભાઇના બનેવીનું તા. ૧૯મીએ અવસાન થયેલ છે. પિતૃપક્ષનું બેસણું તથા શ્વસુર પક્ષની સાદડી તા.૨૩ ને શનિવારે, જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.
હીરાભાઇ ધમાસણા
મોરબી : હીરાભાઇ ગણેશભાઇ ધમાસપા તે મગનભાઇ, નરભેરામભાઇ, વાઘજીભાઇ અને કેશવજીભાઇના પિતાનુૅ તા. ૨૧ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૨૫ ને સોમવારે સવારે ૮ થી ૧૦ કલાકે નિવાસ સ્થાન આલાપ પાર્ક, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.
ખતીજાબેન કથીરી
જસદણ ઉ કોંગ્રેસના પીઢ અને મુસ્લિમ સમાજના આગેવાન સૈયદભાઇ કથીરીના ધર્મપત્ની ખતીજાબેનનું નિધન થયું છે. બેસણું તા.૨૪ રવિવારે બપોરે ૩ થી પ તેમના નિવાસસ્થાન ભાદરોડ, કલાલના ડેલા ખાતે રાખવામાં આવેલ છે.
રૂકનબેન લક્ષ્મીધર
વીસાવદર : રૂકનબેન રજબઅલી લક્ષ્મીધર (રાજુલા) (ઉ.વ.૯૨) તે મર્હુમ એહમદઅલી ઇસ્માઇલજી હીરાણી ના બૈરો તથા મામદભાઇ, શેખ અબ્દુલ્લહુશેનભાઇ (મુંબઇ), અરવાબેન હાતીમભાઇ (અમરેલી),સાદીકભાઇ, આબીદભાઇ, ફરીદાબેન હુસામુદીનભાઇ (મોરબી), મોઇજભાઇ, સુલતાનભાઇ, મોહસીનભાઇના મા સાહેબા ને શનિવાર તા.૨૩ ના રોજ જન્નતનશીન થયેલ છે જયારત તથા સીયુમના ફાતેહા તા. ૨૫ ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે વીસાવદર મુકામે ઇઝી મસ્જીદમાં રાખેલ છે.
કાંતાબેન પીપળીયા
રાજકોટઃ સ્વ. કાંતાબેન બટુકભાઇ પીપળીયા (ઉ.૬પ) તે અલ્પેશ તથા મીતેષના માતુશ્રીનું તા.ર૧ ના રોજ અવસાન થયેલ છે સદ્દગતનું બેસણું તા.રપને સોમવારે ૪ થી૬ પટેલવાડી વાણીયાવાડી મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
રમેશભાઇ કપુપરા
રાજકોટ : રમેશભાઇ વલ્લભભાઇ કપુપરા હાલ સુરેન્દ્રનગર (ઉ.વ.૫૬)નું તા.૨૨ના ધામગમન થયેલ છે સદ્ગતનું બેસણું તા.૨૫ના સોમવારે સવારે ૮.૦૦ થી ૧૦.૦૦ શ્રી પ્રણામી સત્સંગ હોલ, પ્રણામી ચોક, સીયાણીનગર, કોઠારીયા રોડ ખાતે રાખેલ છે.
મંજુલાબેન ગોહેલ
રાજકોટ : મંજુલાબેન રમેશભાઇ ગોહેલ (ઉ.વ.૫૫) તે સ્વ. મોહનભાઇ કુરજીભાઇ મકવાણાની પુત્રી તેમજ હિતેષ, ચેતન ના માસી તથા જયદીપના ફઇબા તેમજ મુકેશભાઇના બહેનનું બેસણું સોમવારે ૪ થી ૬ લક્ષ્મીવાડી કવાટર નં.૧૬૭, બ્લોક નં૨૧, પુજારા પ્લોટ-૪ સામે રાખેલ છે.
ઘનશ્યામભાઇ કાચા
રાજકોટ : ઘનશ્યામભાઇ વેલજીભાઇ કાચા, તે રૂક્ષ્મણીબેન વેલજીભાઇના પુત્ર, તે સ્વ. રમણીકલાલ, હસમુખભાઇ તેમજ વિનોદભાઇના ભાઇ, તે પર્વ તેમજ પુજાના પિતાશ્રી, તે ડો. મહેન્દ્રભાઇ ચોટલીયા તેમજ ડો. રાજેન્દ્રભાઇ ચોટલીયાના બનેવી, તે રમાબેન ચોટલીયા/કાચાના પતિશ્રીનું તા.૨૨ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૫ના સોમવારે સાંજે ૪ થી પ, ગંગેશ્વર મહાદેવ, ગાંધીગ્રામ મેઇન રોડ, ગાંધીગ્રામ શાકમાર્કેટ, ૧૫૦ફુટ રીંગ રોડ, સ્ટર્લીગ હોસ્પીટલ સામે રાખેલ છે.
લીલાબેન પાલા
રાજકોટ : ગં.સ્વ.શ્રીમતી લીલાબેન લખમણભાઇ પાલા (મોટી મેંગણીવાળા) ને સ્વ. લખમણભાઇ પાલાના ધર્મ પત્ની, તે શ્રી પ્રાણલાલ,પ્રભુભાઇ, રમેશભાઇ, ભરતભાઇ, સ્વ. સુરેશભાઇ, શ્રીમતી રમાબેન એસ. કરછલાના માતુશ્રી તા. ૨૨ ને શુક્રવાર શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૨૫ ને સોમવારે સાંજના ૪.૦૦ થી ૬.૦૦ ''પુરૂષાર્થ'',નિલકંઠ પાર્ક શેરી નંબર-૩, નીલકંઠ ટોકીઝ પાછળ, બ્લોક નંબર જે/૧૧/૨, કોઠારીયા મેઇન રોડ ખાતે રાખેલ છે.
મુકતાબેન ઉનડકટ
આટકોટઃધારીના મુકતાબેન રતિલાલ ઉન્નડકટ (ઉ.૮૩) તે ગુંજન ચા વાળા રતિલાલ હિરજીભાઇ ઉન્નડકટના ધર્મ-પત્નિ, સ્વ.કમલેશભાઇ, ભુપતભાઇ, ચંદુભાઇ, ગુણવંતભાઇ તથા ગીતાબેનના માતુશ્રી તા.રર ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. ઉઠમણું તા.ર૩ના સાંજે ૪ વાગ્યે શ્રી લોહાણા મહાજન વાડી ધારી (જી.અમરેલી) ખાતે રાખેલ છે.
પ્રફુલાબેન પોપટ
રાજકોટઃ સ્વ. ગોપાલદાસ ભગવાનજીભાઇ પોપટ (જામરાવલ)ના પત્નિ પ્રફુલાબેન (ઉ.વ.૮૩) તે વિજયભાઇ, વર્ષાબેન, મીનાબેન, બીનાબેન અને પ્રજ્ઞાબેનના માતુશ્રીનું તા. ૨૨ના શુક્રવારે અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું આજે શનિવારે સાંજે ૪ થી ૫, ચંદ્રમોૈલેશ્વર મહાદેવ મંદિર, પંચાયત ચોક પાસે યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
જસવંતિબેન કાનાબાર
રાજકોટઃ મોરબી નિવાસી હાલ રાજકોટ સ્વ. રમણિકભાઇ જેઠાલાલ કાનાબારના ધર્મપત્નિ જસવંતિબેન (ઉ.વ.૭૮) તે સ્વ. શાંતિલાલભાઇ, સ્વ. કાંતિલાલભાઇ અને અરવિંદભાઇના ભાભી તેમજ સ્વ. નીરૂબેન વિજયકુમાર કારિયાના માતુશ્રી અને દિલીપભાઇ, કોૈશિકભાઇ અને જયદિપભાઇના ભાભુનો તા. ૨૧ના સ્વર્ગવાસ થયો છે. સદ્દગતનું ઉઠમણું ૨૫મીએ સોમવારે સાંજે ૪ થી ૫ ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ રાજકોટ ખાતે રાખેલ છે.